Book Title: Jain Dharm Prakash 1937 Pustak 053 Ank 06
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 10% શ્રી જૈન ધર્મ પ્રકાશ. ભા ચાર કન્યાની જરૂર છે એવા ખ્યાલ પણ કરતા નથી અને અન્યની બાબત હું અસમર્યે, તપાસ કરીને કે તપાસ કર્યા વગર હાંકે જ રાખીએ છીએ. અ સુ. જે તેભળે આપણા સ્વભાવ જ બની ગયેલ છે એમ આત્મનિરીક્ષણ કરવાથું હશે, પણ એમાં કાંઇ ખોટુ કરતાં ઊઇએ એવા તા વિચાર પણ નહિ આવે Acharya Shri Kailassagarsuri Gyanmandir દુનિયામાં અક્કલ કોની પાસે કેટલી છે તેને માપવાનું કોઇ ય ંત્ર ન હેાવાશ્ કૈક માણસ લગભગ પાતાને અભિપ્રાય આપવાની બાબતમાં સ્વતંત્ર સમજે અને ધાતાના મત સાથે અન્ય મળતા થશે કે નહિ તેની દરકાર ન કરતાં તેન સમજે તેવી બાબતમાં પણ મત આપવાની હિંમત કે ધૃષ્ટતા જરૂર કરે છે. એ સર્વ તા કે અભિપ્રાયા અન્ય પરત્વેના જ હેાય છે એ ખાસ ધ્યાનમાં રાખવાનુ છે, કેટલીક વાર એવું બને છે કે જે વ્યક્તિની ટીકા કરવામાં આવતી હાય તેની સમક્ તેને માટે. અભિપ્રાય આપવાની શકયતા કે અનુકૂળતા ન હોય તા માણસ તેન બાજરીમાં તેને માટે અભિપ્રાય આપે છે. જેની વાત પાતે કરતા હેાય તે પાતા અનેકગણા અનુભવી, અભ્યાસી કે વિચારક હાય તા પણ તેની નાની નાની ખાખત લઇ તે પર પણ ટીકા કરવા લાગી જાય છે અને તેમ કરવામાં પોતે ડહાપણના જારા લઇ રાખેલ છે એમ માની ગમે તેમ બોલી જીભની ખજવાળ પૂરી કરે છે. અન્ય સબ ંધી ટાઢી હળવી વાત કરવામાં, તેને સાધારણ પક્તિમાં મૂકી દેવામાં અને તેની નાની બાબતને મેટુ રૂપ આપવામાં પેાતાના વય, અનુભવ, આવડત કે સાધનાના કાંઇ વિચાર કરવામાં આવતા નથી. અસાધારણ વ્યાખ્યાન કરના સત્પુરુષના હાથ કે પગ કેમ ચાલતા હતા તેની ટીકાથી માંડી એનાં કપડાંને પણ છેડશે નિહ અને એના અતિ ઊંડા વક્તવ્યના વિષયના એક અંશ પણ નિહ સમય હોય છતાં એના ઉપર અભિપ્રાય આપવા એમડી જશે. કળાનું વિજ્ઞાન એક અશપાત્ર પણ પોતામાં નહિ હાય છતાં મેટાં ચિત્રકારોનાં ચિત્ર પર એ ટીકા કરવા લાગશે અને યુરેપની ગેલેરીના ચિત્રાની કિંમત લાખો રૂિપય ધાય છે એમ જાણશે ત્યારે કાં તે તે વાતને વાહિયાત કહેશે અથવા મૂક્ય આપનારને મૂખની કેડિટમાં મૂકશે. દરરોજના અનુભવના વિષય છે કે જ્યારે કોઇ અન્યની વાત કરવા બેસે અથવા આપણે તેમ કરવા લાગી જઇએ છીએ ત્યારે અભિપ્રાય આપવાની આપણે યોગ્યતા, અધિકાર, અભ્યાસ કે આવડતને વિચાર કરતા નથી. પછી આપણે મડ હ્માજીના એક છૂટાછવાયા કામ પર કટાક્ષ પણ કરવા મંડી જઇએ અને પ માલવીયાજીને નરમ શબ્દમાં સ ંબધીએ. એ તેા જાણે મોટા પુરુષાની વાત પણ આપણા સંબંધી કે મિત્રાની વાત કરીએ તે પણ આપણું સત્ર જ્ઞત્ય, સશુ 'ગ્ આપણા મગજ પર તરવરતુ જ રહે છે. આપણે નિંદા કરવામાં પ પુરી ન કરીએ અને અભિપ્રાય આપવામાં વિચાર સરખા પણ ન કરીએ. ચ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46