________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપણા કેટલાક સામાજિક સવાલો.
હું ચાયને તાબે પણ થઈ જવાય છે. આથી જ્ઞાતિ કે સંઘના મેળાવડામાં સત્ય
કાળાને બદલે કાં તે બહુ જથ્થાવાળે અથવા બહુ બોલનારે કે કજીયા કરનારા પ ફાવી જાય છે એવી જે સામાન્ય ઉક્તિ છે તેને અનુભવ ઘણીવાર થાય છે. નાયક વગર જેમ યુથ કેટલીકવાર જયાં ત્યાં ઘસડાઈ જાય છે તેમજ એકહથી સત્તા પણ વિચારશીળના હાથમાં ન હોય તે આખું યુથ મહા વિપત્તિમાં આવી પડે છે એ વાત પણ સાચી છે. આપણે અત્યાર સુધી આવા પ્રકારના મહાજને,
બિા કે સાજના માટે ટેવાયેલા હોવાથી નવીન પરિસ્થિતિને અનુકૂળ બની કાય નહિ. એ કેન્ફરન્સના બંધારણની વર્તમાન દશાનું બીજું કારણ છે.
ઉપરના કારણને બહુ વિસ્તારથી સ્પષ્ટ કરવાની જરૂર રહેશે નહિ, પણ કાંઈક તે તે રાંબંધમાં લખવું એગ્ય જ ગણાશે. આજે આપણે તે મુદ્દાને બરાબર તપાસી તેનું જુથક્કરણ કરીએ. વારંવાર જણાવવાની જરૂર નથી કે આ આખો લેખ વિચાર લિસ્ટિય કરવાના ઉદ્દેશથી લખવામાં આવે છે, અંગત આક્ષેપને એમાં સ્થાન છેજ નહિ અને કૃપા કરીને કેઈએ તેમ આ લેખને રામજવાને પણું નથી. અત્યારની જયંકર દશામાંથી બહાર આવવાને વિચાર આવતાં જે કુરણાઓ થઈ તે માત્ર ચર્ચા ઉપસ્થિત કરવાના ઈરાદાથી નથી રાખી છે અને તેમાં બતાવેલા નિએ સત્યજ છે અથવા તેમાં રેલી રેખાઓ સુસ્પષ્ટ છે અથવા તેજ હાઈ શકે એવો દાવો નથી, એવો દાવો કરવાને હક કોઈ એક વ્યક્તિને હોઈ શકે પણ ના. વાત ફરીવાર સ્પષ્ટ કરવાની જરૂર એટલા માટેજ છે કે કોઈ ભળતી બાદાતાને જ લાગુ પડતી છે એમ ધારે તે લેખ અથવા તેના વિભાગને પિતા પર કાબુ પડતો ગણી શકે એવા પ્રસંગે આમાં આગળ પાછળ ઘણા આવશે; માટે આ છે સંબંધી વિરારણા કરશો અને શુદ્ધ સત્ય પ્રગટ કરવા પ્રેરણા કરશે અને - . એ દ્વારના મહાકાર્યમાં વિચાર પ્રગટન દ્વારા ખ્ય ફાળે આપશે એટ- a યાચના છે
સર્વ વ્યક્તિને પોતાના વિચારે સંપૂર્ણ છુટથી બતાવવાની તક કોન્ફરન્સ કરી તેના પરિણામે ટેવ પડેલી ન હોવાથી ઘણા પ્રકારની ગેરસમજુતી ઉભી ર!, એક તો આગેવાને પિતાના વિચાર અનુસાર બીજાને દોરવાને ટેવાયેલા હતા, તે કાળી વ્યક્તિઓના વિચાર સાંભળવા અથવા બહુમતિથી કામ કરવા તૈયાર ન હતા, કેમની કાર્યપર સામ્રાજ્ય ચલાવાને ટેવાયેલા હોવાથી તેઓનું ધાર્યું ને છે એ હાં કામ ખોટે રસ્તેજ દોરવાય છે એમ ધારી લેવાની ગંભીર ભૂલ તેમણે કરી
જ ફેમસના આગેવાન પદપરથી પોતાની સ્મૃતિ થતી તેમને જણાઈ. બહુમતિમાં જેમને વિશ્વાસ ન હોય, વિચાર સર્વ કરી શકે છે અને બતાવી શકે છે તેને જેને
For Private And Personal Use Only