Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકોશ, આ માટે તેવી વસ્તુઓ તરત સાફ કરી ચાખઈથી રહેવાથી માખીએ બહુ ઉત્તમ શાય છે; વળી ઘરમના પ્રત્યેક લેાજનનાં ઠામે મજબુત ઢાંકીને ખાથી તેને ખારાક મળતા નથી, તેથી પણ તે સ્વત: ચાવી જાય છે. એક વાઈને પહુચેલા હતા, તેથી એક માણસે તેને પ્રશ્ન પૂછ્યા કે ‘ આટલા બધા આને બવરાવવાનો તમે શો પ્રશ્ન ધ કર્યાં છે ? ' એટલે ખાવાજી એલ્યા કે: શા પ્ર”ધ કર્યો નથી, એટલે તેઓ ભૂખ્યા રહેશે તેથી સ્વતઃ જ ચાલ્યા જશે, ” સાણી માટે પણ આજ પ્રબ ધ કામના છે. ઘરમાં સારી રીતે સ્વચ્છતા રાખવાથી અને ભાજનનાં ઠામા મજબુત, બંધ રાખવાથી માખીઓને ખાવાનું નહિ મળે, એટલે સ્વત: જ તેએ ઘર છેાડીને ચાલી જશે. અને ઉપદ્રવેા થતા અટકશે, ” માખીઓ-ઉપરની દ્રષ્ટિએ જરાપણુ ઈન્દ્ર નહિ કરનાર નિર્દોષ પ્રાણી છે, છતાં અસુઘડતાથી રહેનારને તે વધારે પૅરાન કરે છે, તેથી દરેક ઘરમાં ચાખાઇની-સુઘડતાની આરાગ્ય માટે પણ કેટલી જરૂર છે તે ઉપરની બાબત સ્પષ્ટ દેખાડે છે. परोपकाराय सतां विभूतयः । पवित्र - निष्पाप थवं कोने नहि गमतुं होय ? શુદ્ધ સાત્ત્વિક વિચાર વાણી અને વર્તનના મહિમા અચિત્ત્વ છે. પીજી પર મૂળમ કે શીલ [સદાચાર ] એ વક્મ ભૂષણ છે. રક્ષી અને રેયાગમનથી અનેક અવગુણેા તથા દુઃખા ઉત્પન્ન થતા જાણીને તેના તરત કરવા જોઇતા ત્યાગ. રાહુ સ જેવા સજ્જને તે સ્વદ્યારાસ તૈષીજ હોય છે અને પરસ્ત્રીને સ્વજાન લેખનારા ય છે. ફક્ત નીતિના અણુ–ઓછી અક્કલવાળાજ કુળઅર્ધા અને લેકલાના ત્યાગ કરી પરસ્ત્રી કે વેશ્યાગમન કરી રાજી થાય છે. પરંતુ પરિણામે રાવણની પેરે તેમની દુશ!જ થાય છે. · આ લેાકમાં પણ પુષ્કળ શહેરાશ મેળવી અને જાનમાલની પુષ્કળ ખુવારી ખમી, અંતે અધોગતિજ પામે એક પાકનાં મૂળ જેવાં ઉપર ઉપરથી સુંદર-મનેહુર પણ ક્ષણિક વિષયસુખમાં જુદાઈ મરનારની અંતે ભારે દુર્દશા થાય છે. મંદોન્મત્ત હાથી જેવા બળવાન્ યાચંદ્ર'ના પણ એ દુષ્ટ કામરાગથી ભુરા હાલ થાય છે. ખરજ ખણુવી જેમ શરૂઆતમાં ભૂંડી લાગે છે પણ પરિણામે દુ:ખદાયકજ નીવડે છે તેમ વિષયતૃપ્તિ પણ ક્ષણિકજ સત્તા આપનાર અને પ્રાંતે દુ:ખદાયી જ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32