________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડોન ધર્મ પ્રક.
: માત્ર અને આધીન નથી, તેમજ સ્ત્રીની પુરૂષને આધીન નથી. કે નાના ઈષ્ટદેવ હોવાને બદલે બંને એકમેકના સહચારી–સહાયકારી– [, વિના ઈષ્ટદેવ તો પરમાત્મા જ છે કે જેની ઉપાસના કરીને પરમપદ છે રી શકાય છે. ઉભયનું દ પીજીવન માત્ર મૈત્રીભાવ ઉપજ રચાવું જોઈએ, : ગુલામ છે એવા વિચાર જૈન દર્શનને જરા પણ સંમત નથી.” પ્રાચીન
જે સ્ત્રીઓ કેટલી મહત્ત્વ ધરાવતી હતી, કેવું ઉચ્ચ સ્થાન જૈન ધાર્મિક : બીઓને આપવામાં આવેલ છે તે બાબત સવિસ્તર દષ્ટાંતથી બતાવવા . કે સારો પ્રયાસ કર્યો છે. સ્ત્રીઓ માટે નિમિત અંકને શોભાવે તે આ લેખ છે. 50 બહેનો તે લેખ વાંચી પિતાની તેવી ઉચ્ચ સ્થિતિ જાળવી રાખવા બનતે છે. તય કરશે એવી આશા રાખવામાં આવે છે. જૈન બંધુઓ પણ સ્ત્રી ઉન્ન
બનતી સહાય અવશ્ય આપશે તે બંનેના જીવનવ્યવહાર સરલ અને
આ લેખની સાથે જ એક બીજો લેખ જૈન સાહિત્યમાં સ્ત્રીઓને સ્થાન.” તે નામ શ, ગેકુળભાઈ નાનજી ગાંધી તરફથી લખાયેલ પ્રકટ કરવામાં આવ્યું છે. પરના લેખથી તદ્દન ભિન્ન પ્રકૃતિને આ લેખ છે. અત્યારની જૈન સ્ત્રીઓ દહેરે, !' એ જવામાંજ બધે સમય ગુમાવે છે, ધાર્મિક ક્રિયામાંજ રત રહે છે, પતિ, , તારા ની મીલકુલ દરકાર કરતી નથી તેવી ભાવના દેખાડનાર અને તત્સની કરી ને ઉપદેશ આપનારો આ લેખ છે. અમને આ લેખ વાંચતાં જરા આશ્ચર્ય
છે. કદાચ કોઈ સ્ત્રી ને આવી રીતે વર્તણુક ચલાવતી હશે તેવી અપવાદ- પોને બાદ કરતાં આખા જૈન સીસમાજને ફરજથી યુત થતે દર્શાવવા દ યાસ તે બંધુએ કર્યો છે તે અમને તે માન્ય નથી. માત્ર ધર્મકાર્યમાંજ
- હકાર્ય ન કરવાં તે અમારા લખવાને ઉદ્દેશ નથી, પણ સ્ત્રીએ ધર્મ મા કરે છે, અને તે કાર્ય હોય ત્યારે ગૃહસંસારની ફરજ બાજુએ મૂકે છે તેવા
: : મને અમે મળતા થતા નથી. કુટુંબ, બાળક, ગૃહ તે તે સ્ત્રીઓને ગળે " માં . એમાં વધારે મન, સંસારમાં વધારે આસક્તિથી રહેનાર સ્ત્રીઓ છે . ' વવારે પ્રવૃત્ત કેવી રીતે બને? મમત્વભાવ શ્રીઓથી છુટી શકતું હશે ક' અને તે તેમ લાગતું નથી. તે બધુ તે લખે છે કે: --“ઉપદેશ આપવા
ન રમજવાની ફેરબદલીને લીધેજ હાલની ઘણીખરી સ્ત્રીઓ પિતાના પ્રભુ - પતિની આજ્ઞા મેળવ્યા વિના એકદમ રજોહરણ તથા પુંજણી કાખમાં મારીને
છે તો છે. મૃડાવસ્થાનું ગમે તે થાય, બાળકોની સાર સંભાળ લેવાય કે પ ત્યાં તે ગયેજ છુટકે. આમાંજ જાણે જૈનધર્મના ફરમાનની પૂર્ણાહુતિ
For Private And Personal Use Only