Book Title: Jain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533402/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુસ્તક ૩૪ મુ श्री जैन धर्म प्रकाश. देवं श्रेणिकवत्पूजय गुरुं वंदस्व गोविंदवत् । दानं शील तपः प्रसंगसुभगां चाभ्यस्य सद्भावनां ॥ श्रेयांसश्च सुदर्शनश्च भगवानाद्यः स चक्री यथा । धर्म्ये कर्मणि कामदेववदहो चेतश्चिरं स्थापय ॥ १ ॥ . Acharya Shri Kailassagarsuri Gyanmandir માહુ -સવત ૧૯૯૫. વીર સ્વત-૨૪૪૫. [અંક ૧૧ મા १ श्री आत्मोपदेश सझाय. સાસરીએ એમ જઇએ રે ખાઈ સાસરીએ એમ જઇયે. જિન ધર્મ તે સાસરૂં કહીયે, જિનવર દેવ તે સસરે; જિન આણા સાસુ રઢીયાળી, તેના કહ્યામાં વિચરો રે બાઇ, સાસરીએ એમ જઈ અરાં ને પરાં કાંહિ ન ભમયે, ભમતા જસ વિલહીયે મૈં બાઇ. સાસરીએ એ આંકણી, શિયલ સ્વભાવ સાહે ઘાઘરીયા, યા કાંચલડી; સમકિત ઓઢણી ઓઢી રે ઝીણી, શંકા મેલે ન ખરડી રેખા. સાસરીએ૦ ૨ નિશ્ચય ને વ્યવહારતણા છે, પાયે નેર ખલકે; એ વિધ ધર્મ' સાધુ થાકને!, કાને અકાટા ઝલકે રે ભાઇ. તપ તણા એ ખેરખા ખાંડે, તગતગે તેજે સારા; જ્ઞાન પરમત તણું તે અર્ચા, માંડે પરિણામની ધારા રે ખાઇ. રાગ સિંદુરનું કીધું ટીલું, શિયલના ચાંલે સેહું; ભાવના હાર હૈયામાં લડુંકે, 'દાનનાં કકણુ સેહે રે ખાઇ. સુમતિ સાહેલી સાથે લેને, દીઠે મારગ વહીએ; ક્રોધ પાય કુમતિ અજ્ઞાની, તેથી વાત ન કરીએ રે ભાઈ. મિથ્યાત્વી પીયરમાં ન વસીયે, રહેતાં અલખામણાં થઈએ; માઢુ માયા માવતર વિરૂ, લેિ કાળ નિગમીએ રે ભાઇ. અનુભવ પ્રીતમ સાથે રમતાં, પ્રેમે આ પ૬ લહીએ; વિનયપ્રભસૂરિ પ્રસાદે, ભાવે શિવસુખ હીએ રે બાઈ. For Private And Personal Use Only સાં સ! સૌ સા સા સા Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ કાશ २ श्री समकितनी सझाय. સમિતિ નવ લઘુરે, એ તે રૂ. ચતુતિ માંહે; સ ચાવરક઼ી કરૂણા કીની, જીવન એક વિરાધ્યા; તીન કાળ સામાયિક કરતાં, શુદ્ધ ઉપયોગ ન સાધ્યો. સમકિત ૧ ઝૂ ખેલવાકા વ્રત લીના, ચારીકા પણું ભાગી; વ્યવહારાદિક મહા નિપુણું ભયા, પણ અંતરષ્ટિ ન જાગી.. સમકિત” ૨ ઉર્ધ્વ ખાતુ કરી ઉધે લટકે, ભસ્મ લગા ધુમ ગટકે; જટા જૂટ શિર મુંડે તૂટ્ઠા, વિષ્ણુ શ્રદ્દા ભવ ભટક, નિજ પરનારી ત્યાગ જ કર, બ્રહ્મચારી વ્રત લી; સ્વર્ગાટ્રિક યાકા ફળ પામી, નિજ કારજ નવિ સિધ્યો. ખાદ્ય ક્રિયા સભ્ય ત્યાગ પરિશ્રઢું, દ્રશ્ય લિંગ પર લીનેા; દેવરાળ કહે યા વિધ તા હમ, બહુત વાર કર લીના. સમકિત ૩ સમકિત ૪ સમકિત ૫ ३ नारी सझाय. ૧ રખે ર ખે૦ ૩ છે કે રમણી રાગમાં, પ્રાણી મુંઝાઓ; અસ્થિર એ બાળા ઉપરૅ,ચિર શાને થાએ ? રખે નરથનુ આશ્રમ છે, ક્લેશના છે કા; વૈરાધિ પૂર વધારવા, ચાવા પુનમ દો. કુલટા નારીને કારણે, કૈઇ કુલવંતા; આચરણ હીણાં આચરે, વાહાલાશું વઢ તા. દુઃખની દરી એ સુંદરી, દુરગતિની દાતા; આગમથી ત્યા એળખી,ગુણુ એહના જ્ઞાતા. રખે ૪ ખાંડ મીડી કરી લેખવે, મળતાં મૂઢ પ્રાણી; ઉડ્ડય વદે કડૂઇ પઢે, જિનમતિએ તણી, રખે પ ४ अध्यात्म सझाय. ક્રિસકે ચેલે કિસ એ પૂત, આતમરામ એકિલે અવધુત; જીવ જાન લે. અણુ મેરે, ાનીક ઘરત દિલ માન લે. આયા એકિલા જાવેગા એક, આપસ્વાર્થી મલિયા અનેક; મટ્ટીય ગિરીંદકી તૂઝ ગુમાન, આજ કે કાલ ગિરેગી નિદાન તૃષ્ણા પાવલડી વર જોડ, બાજી કાહે સિંગ્યા ગા; અંગે અંગાડી લાવેગી સાય, નાથ રહેગે ખાલી હાથ. આશા ગળા પાતાં ભ, નિશ્વય ભિક્ષાચર નાયે થેસ; કર્મક કથા ડારા દૂર, વિનય વિરાજે સુખ ભરપૂર. For Private And Personal Use Only જીવ ૧ ༡༣༠ ૧૦૩ વ ૧૩. *૧૦ ૧ ૪ Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ૩૨૯ ५ वैराग्य सझाय. યા૦ ૧ યા. ૨ યા. 8 યા મેવાસમેં બે, મરો મગન ભયા મેવાસી; કાયા રૂપ મેવાસ બન્યો હૈ, માયા જ્યે મેવાસી. સાહેબકી શિર આણુ ન માને, આખર કયા લે જાસી, ખાઈ અતિ દુર્ગધ ખજાના, કેમેં બહંતર કોઠા; વણસી જાતાં વાર ન લાગે, જેમાં જળ પટા. નવ દરવાજ વહે નિરંતર, દુઃખદાયી દુગેધા; ક્યા ઉસમેં તલ્લીન ભયા હૈ, રે રે આતમ અંધા. છિનમેં છોટા છિનમેં મેટા, છિનમેં છેહ દિખાસી: જબ જમરેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી. મુલક મુલકી મલી લેકાણ, બેહત કરે. ફરિયાદી; પણ મુજરો માને નહિ પાપી, અતિ છ ઉન્માદી. સારા મુલક મેલ્યા સંતાપી, કામ કિરાડી કે; લોભ તલાટી લેચા વાળે, તે કેમ ના ગેટ. ઉતરન કહે આતમ મેરા, મેવાસીપણું મેલે; - ભગવંતને ભેટે ભલી ભાતે, મુક્તિપુરીમેં ખેલો. સાખી -આતમ અનુભવ રસીકકે, અજએ સુ વિરતંત: " નિવેદી વેદન કરે, વેદ ન કરે અનંત. થી ૪ યા ૫ યા ૦ ૬ થા. ૭ ૧ ६ तेर काठीयानी सझाय. સે કા ૧. સોકા૨ ઝાંઝરિયા મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર–એ દેશી. ભાગી ભાઈ ! કાઠીયા ને નિવાર; ઉત્તમ પદવી તો લોજી, જય જય જપેરે સંસાર સાધુ સમીપે આવતાંછ, આળસ આણે અંગ; ધર્મ કથા નવિ સાંભળેજ, મોડે અંગ બહુ ભંગ. બીજે મેહ મહાબલીજી, પુત્ર કલત્રશું લીન; પ્રાણી ધર્મ ન આચરે, ઘર ધનને આધીન. ત્રી અવજ્ઞા કાઠીજી, જાણે ગુરૂ એહ, વ્યાપાર સુખ સંપજે છે, કીજે હર્ષે તેહ. ચોથે માન ધરે ઘણું "જી, મુઝ સમ અવર ન કાય; કેમ વંદુ જણજણ પ્રત્યેજી, એમ મહટી મામ મન હેય. સોકા૩ સોકોઇ જ સોઇ કા For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રો, કા જૈન ધર્મ કાશ. પાંચમે ફેવરી કરી , છડે ધર્મના કથાન; ધ લાલ મુજ નવિ દીયોજી, નવિદીયો ગુરૂ રામાન. સે. કા. ૬ ણે જીવ પ્રમાદથી જી, કરે મદિરાદિક સેવ; ગુરૂવાણી નવિ સહેજી, નવિ શાને જિન દેવ છે. કા. ૭ સામે કૃષ્ણપણા થકીજી, નેવે સાધુ સમીપ; ધર્મકથા નવિ સાંભળે છે, મંડાવશે ધન ટીપ. આઠમે ગુરૂભય ઉપજી, કહેશે નરકનાં દુઃખ; કે કહેશે કેમ નાવિયા, પામશે. કહો કેમ મેલ? - કાળ ૯ નવમે દહેરે આવતાંજી, ખવે શેક વિશેષ; ઘરમાં કારજ સવિ કરે, ધમનાં કાજ ઉવેખ સેર કા. ૧૦ અજ્ઞાન દશમે કાઠીયેજી, દેવત ગુરૂતરત્વ; ધર્મતત્તર નવિ સહેજી, એમ આણે મિથ્યાત્વ. સેકા. ૧૧ વ્યાક્ષેપક અગ્યારમે છે, ઝળહળ દિન રાત; પ્રાણુ ધર્મ ન ઓળખે છે, સમજાવ્યો બહુ ભાત. બારમે ધર્મ કથા તજી, કૌતુક જેવા જાય; રાત દિવસ ઉભો રહેજી, નયણે નિંદ ભરાય સેવ મ ૧૦ વિષય તે મે કાઠીયજી, વિયશું રાતા લેક; વિષય સાકર લેખવેજી, અવર સર્વે મન ફેક. સ. કા. ૧૪ સિદ્ધક્ષેત્ર જાતાં થકા, કાઠીયા એ અંતરાય; દ્રવ્ય ભાવથી ટળાયેછે, તે મનવાંછિત થાય. સેકા. ૧૫ તેર કાડીયા જિને કહ્યાજી, સમજી વર એહ; કુશલસાગર વાચક તણછ, ઉત્તમ કહે ગુણગે. સે. કા. સખી–ગ આશા જંજીરકી, ગતિ ઉલટી કુલ મેર; Jકર્યો ધાવત જગતમેં, રહે છુટો ઈક ઠેર આતમ અનુભવ લકી, નવલી કેઉ રીત; નાક ન પકરે વારાના, કાન (ન)ગહે પરતીત (પ્રતીત). કુબુદ્ધિ કુબજા કુટિલ ગતિ, સુબુદ્ધિ રાધીકા નાર; ચોપટ ખેલ રાધિકા, તે-કુબજા હારી. (પ્રાચીન ૬ રાઝાય સંગ્રાહક સન્મિત્ર કપૂરવિજયજી.) For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નન્ય ઉપદેશ સપ્તતિકા ગ્રંથપ્રવેશ. पूज्य श्री क्षेमराज सुनिप्रणीत नव्य उपदेशसप्ततिका ग्रंथप्रवेश. ૩૧ (લેખક--સદ્ગુણાનુરાગી કપૂરવિજયજી—પાટણ, ) ઉપદેશ સમ્રુતિકા નામના મૂળ ૭૩ ઇંદ્રવજ્રા છંદું વાળા ગ્રંથ લગભગ ૮ હજાર લેક જેવડી મોટી સ્વપજ્ઞઢીકા સાથે શ્રી ક્ષેમરાજ નામના એક પૂજ્ય મહાશયે સંવત ૧૫૪૭ માં તૈયાર કરેલા ભાવનગરની શ્રીજૈન ધર્મ પ્રસારક સસ્થા તરફથી હમણાં થાપું થયાં મહાર પડેલા છે. તે અમને લેટ દાખલ પ્રાપ્ત થતાં, ભવ્યજનાને તેમાંના સદુપદેશ સ્વમાતૃ ભાષામાં સ્પષ્ટ ગ્રાહ્ય થાય એવા આશયથી તેના ભાષાઅનુવાદ સંક્ષેપરૂપ કરવા વિચાર થયા અને ટીકાના આધાર લેવા પડે ત્યાં લઈને તે તૈયાર કર્યો. પછી તે ઉપરથી પાટણના સુશ્રદ્ધાળુ ભેજક ગિરધરલાલ હેમચંદે બીજો એક પદ્યાત્મક ભાષાનુવાદ પણ રિગીત છંદમાં તૈયાર કર્યો. તે બધા અમે સાંભળી તૈયે અને અમને એમ લાગ્યુ કે જે તે પદ્ય! કંડાગ્ર કરીને સમજ સાથે ગાવામાં આવે તેા તેથી મન ઉપર ઘણી સારી અસર થઇ શકે, પરંતુ તેની ખાત્રી તેા તેના પ્રમાદરદ્ગિત આદર કરનારને જ સહેજે થઈ શકે. હવે ઉક્ત ગ્રંથમાં ગાથાવાર કયા કયા અગત્યના વિષયાના તેની ટીકાદ્વારા તપ્રતિપાદક કથાએ સાથે સમાવેશ કરવામાં આવ્યા છે તેના સ્પષ્ટતયા ખ્યાલ તેના જિજ્ઞાસુઓને આવી શકે અને મુદ્દાની વાર્તા સ્વહૃદય ઉપર અંકિત થઈ શકે માટે અત્ર તેના સહુજ વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. ૧ શ્રી તીર્થંકરોનાં ચરણકમળને પ્રણામ કરવા રૂપ મગલાચરણુ કરીને ભ્રવ્ય જનાને સત્યમાર્ગ બતાવવા આ ઉપદેશ સઋતિકા ગ્રંથના આરભ ૨ સર્વાંન-જિનશાસન સેવન, શીલ-સદાચાર પાલન, અને ખાટ્ટુ આળ નહિ દેવુ.તે ઉપર અનુક્રમે કંસરી ચાર, રાહિણી અને વૃદ્ધા-ડાશીની કથાઓ ટીકામાં કહી છે. ૩ પછિદ્ર નહિ પ્રકાશવુ, રૌદ્ર કામ નહિ કરવું અને ક્ષુદ્રને પણ મિત્ર જેવા ગણવા તે ઉપર અનુક્રમે દત્ત, ઝિંઝતકુમાર અને સમવિજય તથા કીર્તિચન્દ્રની કથા. For Private And Personal Use Only ૪ રાગાદિક ઉપદ્રવ પ્રાપ્ત થયા પહેલાંજ ધર્મસાધન સંબધી ઉદ્યમ કરવેા, ૫ રગવડે મનની અશાન્તિ, તેમ થતાં ધમ બુદ્ધિના લાપ અને તેથી સુખના આરા તેના ઉપર શ્રી સનત્કુમાર ચડ્ડી' સવિસ્તર ચરિત્ર, Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ કાશ. છે રાગ્યવાસી સદાય સુખી, અને મોહવિકળ (મહાતુર) સદાય અસુખી .)-એથી વૈરાગ્ય માર્ગે ચિત્ત ધરવું. તેના ઉપર જિનપાલિત અને જિન- નું દ્રષ્ટાન્ત. પરિગ્રહારંભનું અને અદત્તનું સેવન કર્યા છતાં છેવટે જિનધર્મનું સેવન ' 2 - શિવસાગર પાર પમાય. એના ઉપર શશી શૂર રાજાનું દ્રષ્ટાન્ત. દિ જિન આજ્ઞાનું પાલન, ઘર ઉપસર્ગ સહન, અને ધર્મમાર્ગ પ્રકાશનવડે ' જ રાગરને પાર. એના ઉપર અર્જુન માળીનું દ્રષ્ટાન્ત, તથા ધર્મમાર્ગ આ ઉપર શિવભદ્ર અને શ્રીચકની કથા - અસત્ય ભાષાને ત્યાગ, લેગ સુખ ઈચ્છાને ત્યાગ અને પર આશા-વાંચ્છા - વ ા એગ્ય સત્કાર કરવાથી પુન્ય અને જશ-કીર્તિની પ્રાપ્તિ થાય. તેના ઉપર છે. જે શી કાલિકાચાર્ય, વિપ્રપુત્ર અને નરવાહન (નરવર્મા) રાજાનું દષ્ટાન્ત. ૧૦ મિથ્યાત્વ મહા અંધકારમય આ સંસારમાં શુદ્ધ માર્ગ ગામી (સદા': રાણ) સજજને પ્રશંસવા ગ્ય છે. (મિથ્યા આડંબરી તે નહિજ ). ૧૧. માર્ગના આચરણ ઉપર ઉપનય સાથે જાતિવંત ઘેડાનું દ્રષ્ટાન્ત. : 'સાર અસારતા ઉપર દમક (ભિખારી) અને રાજાનું દ્રષ્ટાન્ત. ૨ જિન અર્ચા-પૂજા-ભક્તિથી સ્વર્ગ અને અપવર્ગ (મેલ) ની થતી માં છે તેના ઉપર શ્રી રત્નચંદ્રનું ઉદાહરણ ૨૩ પ્રમાદ પરિહાર કરવા સંબંધી ઉપદેશ. તેના ઉપર મથુરા નગરી મળે આ વારનવ સ્થિરવાસ કરીને રહેલા મંગુઆચાર્યનું દ્રષ્ટાન્ત. ૧૪ ત૫ ઉપધાન પૂર્વક તથા ગુરૂમહારાજના વિનય બહુમાન પૂર્વક સૂત્ર અર્થ ઉભય પઠન મનરથ. ૧૫ પ આવશ્યક કરણ મને રથ. ( ર ગુરૂ આજ્ઞાને સપ્રેમ સ્વીકાર, સ્વાર્થ શિક્ષણ–પઠન, ક્રોધાદિ ત્યજન છે. વાદ વ આર્જવ પ્રમુખ સગુણોનું સેવન કરવા અનેરથ. છે સમકિત મૂળ અણુવ્રત પાળવા મનોરથ. ૧૮ પૂર્વોક્ત મને રથ કરવામાં ફળ તથા તેવા રૂડા મને રથ કરવા ઉપર - ૧૯ ઉત્સવ (શાસ્ત્ર વિરૂદ્ધ) પ્રરૂપણ કરતાં મહા દેષ અને તેના ઉપર સાચાર્યનું પ્રદાન. ૨૦ જિનઆજ્ઞાનું ઉલ્લંઘન કરનારની તપ જ્ઞાન દાનાદિક કરણી નિષ્ફળ થાય તે પર માલિની કથા. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * નગ્ય ઉપદેશ સમિતિકા ગ્રંથ પ્રવેશ ૩૩૩ ૨૧ જિનઆજ્ઞામાં રક્ત રહેનારને પાપને અભાવ, વિનાતપે વિશુદ્ધિ તથા મોક્ષસુખની પ્રાપ્તિ. એના ઉપર શ્રી પૃથ્વીચંદ્રનું ઉદાહરણ. ૨૨ જિનઆજ્ઞાનું આરાધન બહથત—ગીતાર્થગુરૂની સેવાવડે થઈ શકે, માટે ગીતાર્થગુરૂની સેવા-ઉપાસના સંબંધી ઉપદેશ અને એના ઉપર જયતી શ્રાવિકાનું ઉદાહરણ. ૨૩ અગીતાર્થ—અપકૃતની સેવાને નિષેધ. તે ઉપર સુમતિનાગિલ ચરિત્ર, ૨૪ કુમાર્ગ સંસર્ગ માં લાગેલાને ઉભય લેક હાનિ. તે ઉપર સૂર અને ચંદ્રની કથા. - ૨૫ આ દુઃખમય સંસારમાં સર્વ જીવની રક્ષા કરનારા સમતાધારી સાધુએને જ સુખ પ્રાપ્તિનો સંભવ. અન્ય અયતનાવંતને નહિ, - ૨૬ સામાન્ય રીતે કષાયત્યાગને ઉપદેશ અને તે ઉપર સેચાનક હાથીનું દ્રષ્ટાન્ત. - ૨૭ ધન ધાન્યાદિકને અસાર જાણી ધર્મસાધન વડે દુઃખને પાર પામવે. તે ઉપર થાવાપુત્રની કથા. ૨૮ વિષયસુખનું ક્ષણિકપણું જાણી-વિચારી તેમાં પ્રતિબંધ કરવાને નિષેધ. એના ઉપર ઈલાયચીપુત્રનું દ્રષ્ટાત. ૨૯ જિનપૂજા, ગુરૂસેવા, ધર્મશ્રવણ, તત્ત્વવિચારણ, તપસ્યા કરવી તથા દાન દેવું અને દેવરાવવું-એ સાત કૃ શ્રાવકને સાત નરક નિવારનારાં છે. તે ઉપર ધનદ, નામિવિનમિ, ચિલાતીપુત્ર,સ્કંદક અને ભદ્રનંદીની કથા. ૩૦ કષાયનું અનર્થકારીપણું અને તેના ઉપર દમદત રાજર્ષિનું દ્રષ્ટાન્ત. ૩૧ પરાયા દોષ દેખવા–ઉઘાડા કરવાને નિષેધ અને તે ઉપર સાધારણ શ્રેષ્ઠીની તથા શ્રાવકપુત્રની કથા. ૩૨ દશપ્રકારને વિનય અને તે ઉપર શ્રી ભુવનંતિલકનું દ્રષ્ટાન્ત., ૩૩ અતિ આકરે રેષ કરવાવડે સુકૃત-પુન્યને નાશ અને સર્વને અસં. તેષ-વેદ-અશાન્તિ થાય. તે ઉપર મંડૂકીક્ષપક (સાધુ) નું દ્રષ્ટાન્ત. ૩૪માન–અહંકારને ત્યાગ કરવા ઉપદેશ અને તે ઉપર દશાર્ણભદ્રની કથા. ૩૫ માયા-છળકપટ-દંભ તજવા સંબંધી ઉપદેશ. ૩૬ લેભ તજવા સંબંધી ઉપદેશ અને ભુવનભાનુ ચરિત્ર અનુગત ચાર કવાય ગતિ ચાર દાન્ત. - ૩૭ કઠોર વચન પરિહાર અને તેના ઉપર વૃદ્ધ માતા અને પુત્રનું દ્રષ્ટાન્ત, ૩૮ શ્રાવક કુચિત વેષ, પરગ્રહમાં (એકલા-પસ્તાવ વગર) અપ્રવેશ, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 25% જૈન ધમ કાર્ય. ને સાસુ (સર્જન દુન) પાંતર લેદ્ય દ્રષ્ણુવા અને પરદોષદ્રષ્ટિના યંગ તેના ઉપર અણુ શેઠની કંધા તથા કુળપુત્રનું દ્રષ્ટાન્ત, Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૯ સુનિયોગ્ય વિનય મહુમાનપૂર્વક શાસ્ત્રાર્થ પઠન-મનન તથા ક્ષમાદિક ટાર્સના સ્મૃતિ ધર્મ, તે ઉપર સુબુદ્ધિ અને દુની કથા. ૪૦ હાસ્યાસ્પદ છ દોષના પરિહાર, છ ત ( પાંચ મહાવ્રત અને રાત્રીને ત્યાગ) નું પાલન, પાંચ પ્રમાદ વન અને પાંચ અંતરાય નિવારણુ-તે ઉ“ સકશી, ઝુડેટીક કંડરીક, સગર, કામદેવ, સુનદ યાદવ, સત્યકી, સ, પુ ડરીક સુનિ, રેહિણી, ધનસાર, ઢઢણુ, મુદ્દત્ત અને શ્રેષ્ઠી કથા. ૪૧ સાધર્મિક વાત્સલ્ય અને નિયાણાના ત્યાગ,તે ઉપર વિશાખદ્દત્તની કથા. કર શ્રાવકન! માર ાના અધિકારે પ્રથમ અણુમપદેશ અને ક્ષેમાધ ગ્રંથા ૪૩ બીજું અણુવ્રત અને તેના ઉપર તુરંગેશ પુત્રની કથા. ૪૪ ત્રીજું અણુવ્રત અને શ્રાદ્ કથા. ૪૫ ચાથું અણુવ્રત અને વીરકુમાર કથા. ૪૬ પાંચમુ અણુવ્રત અને તિલક શ્રેષ્ટીની કથા. કચ્છ પાંચ ઇન્દ્રિય-વિષયાધિકારે પહેલે શબ્દ વિષય તે ઉપર સુભદ્રાની કથા ૪૮ પીઝ પ વિષય તે ઉપર લાલાની કથા. ટુ-ત્રીજો રસને ટ્રિય વિષય અને પચાથી ગધ વિષય અને નવની કા ૫૧ પાંચમા પ વિષય અને જીરું માલિકાનું ચરિત્ર એમની કથા. ૨. શાર્કિક પાંચ ઇન્દ્રિય-વિષયની કટુક વિપાક ( ફળ-પરિણામ ) પરિણામે ભારે હાનિકારક તૃણી વિષય સેવનથી વિરમવું, પુત્ર સર્જન શાસનની રક્ત રહેનારને ધક્રિયાની સફળતા. ૫૫ ધાણીફ જાને સંસાર તરવે ચુલો એ ઉપર વિમળશ્રાવકનું ઉદાહરણ, ૫૬-પછ સાંસારિક સુખનું અસ્થિરપ અને તે ઉપર મહા નિગ્ર ંથ અા યુતિ ) નું દ્રષ્ટાંત, પદ્ધતિ અવધમ કર્મ કરનારા દુ:ખીજ થાય. તે ઉપર મૃગા કો ૧૯૬ નિપુણ ગાવડે ગ્રુપે જિન ધર્મ પમાય અને નિન્દા કરવા વડે ધર્મ થઇ પડે તે ઉપર અનુક્રમે ૠષુદ્ધિપ્રધાન અને કૌશિક વણિકની કથા. ૨૦ બીલના અણને ઉભય લાકમાં દુ:ખજ થાય, તે ઉપર ચાર શું શ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નવ્ય ઉપદેશ સતિક ગ્રંથ પ્રવેશ: ૩૩૫ ૬૧ પુદય વગર ધર્મમાર્ગની પ્રાપ્તિ થવી દુર્લભ છે. ૬૨ મોક્ષમાર્ગ આદરવા તત્પરનું પણ પુન્ય-ભાતું કેધાદિક શત્રુઓ હરી લે છે. ૬૩ જિનધર્મવિમુખને અજ્ઞાનકવડે થતે નરકપાત અને પૂરણ તાપસની કથા. - ૬૪-૬૫ આઠ મદ તજવાને અધિકાર અને તે ઉપર વિપ, મહાવીરજીવ મરીચિ, સનત કુમાર, વસુભૂતિ, સાગરચંદ્ર, દ્રોપદીજીવ સુકુમાલિકા, આષાઢભૂતિ અને રાવણ-એએના કપ્રસિદ્ધ દ્રષ્ટાન્ત ૬૬ જગતમાં એક વાળાગ્ર માત્ર પ્રદેશ પણ સ્વજન્મ વગરને ખાલી નથી રહ્યો, તથાપિ મેહવિકળતાવડે પરવશપણાથી જીવ સુખ નથી પામતે. - ૬૭ મનુષ્ય ભવાદિક સામગ્રી પુનઃ પુન; પામવાનું દુર્લભપણું. એ ઉપર કાપંટિક, ચાણક્ય, ધાન્ય, ધૂત (જૂગાર), રત્ન, મૂળદેવ, સુરેન્દ્રદત્ત, ચર્મ (કચ્છ-કાચબે), ધુંસરું અને શમીલા, સ્થંભ, સંવરમુનિ તથા સ્કૂલભદ્રજીનાં બોધદાયક દ્રષ્ટાન્ત. ૬૮ બાળ, યુવા અને વૃદ્ધ એ ત્રણે અવસ્થામાં પણ ધર્મસમયનું દુર્લભપણું. ૬૯ બાળવયથી આરંભી દાનશીલાદિક સુકૃત્ય સંચયતરફ રાખવું જોઈતું ધ્યાન, ૭૦ પૂર્વભવસંચિત સુકૃત–પુન્યને પ્રભાવ, તે ઉપર મૃગાપુત્રનું ચરિત્ર. ૭૧ સમકિતનું લક્ષણ અને તેના ઉપર શ્રી મૃગજ મુનિનું દ્રષ્ટાન્ત. ૭૨ સર્વોક્ત સાત ક્ષેત્રમાં દ્રવ્ય વ્યય કરનાર, રૂડી લેશ્યાવાળા, નિમડી જીના જન્મની પવિત્રતા-સફળતા. 99 પરમાર્થ જ્ઞાન પૂર્વક આ ઉપદેશસપ્રતિકાગ્રંથનું પઠન કરતાં ફળ લાભ. આ રીતે ઉક્ત ૭૩ ગાથામાં જે અમૂલ્ય ઉપદેશ શ્રી ગ્રંથકારે આપ્યો છે તેને ટુંક સાર તથા તેનું સમર્થન કરવા જે જે ઉપયોગી કથાઓ ટીકામાં આપી છે તેના નામ માત્ર પત્ર આપવામાં આવ્યા છે. સર્વ મળી એકંદર ૧૦૧કથા થવા જાય છે. વિસ્તારરૂશિ અને પ્રાપ્ત થતા ઉપદેશને નિજ હદયમાં દ્રઢ કરવા ઈચ્છતા દરેક સુરા જોએ ઉક્ત ટીકાને આશ્રય લઈ શ્રી ગુરૂમુખ તેનું રહસ્ય સમજવા ખપ કરો. મૂળ ગ્રંથની ૭૩ ગાથાની ભાષા અત્યંત મૃદુ, સરલ, સુબોધ અને હૃદય ઉપર અતિ ઉત્તમ અસર કરે એવી, અર્થગંભીર અને આલ્હાદક હોવાથી દરેક આત્માથી જન ધારે તો તે કંઠાગ્ર પણ કરી શકે તેમ છે. એવાજ શુભાશયથી તેનો લાભ લેવા ઈચ્છના. રને સુગમતા મળે માટે મૂળ ગાથાઓ તેના ભાષા-અનુવાદ સાથે એક લઘુ પુસ્તકમાં સંગ્રહિત કરવા વિચાર પ્રભળ્યું છે. ટીકા પણ સંસ્કૃત પ્રાકૃતાદિક ગદ્યમાં લેવાથી સુબોધ જનેને અધિક આનંદદાયક થઈ શકે એમ હોવાથી તેમને આલસ્ય પરિ. For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ કાશ. હરીને તેને યથાયોગ્ય લાભ લેવા સૂચવવું એગ્ય છે. આ નવ્ય (નવન) ઉપદેશ રતિકા કરતાં જૂની એક બીજી સપ્તતિકા શ્રી આત્માનંદ સભા તરફથી પ્રસિદ્ધ થયેલી જાણે છે. તેમાં પણ તેને વિદ્વાન ગ્રંથકર્તા પંડિત પ્રવર શ્રીમત્ સોમ ધર્મ ગણીએ જે ઉત્તમ બેધ આપે છે. તેને પણ સાર-લાભ મેળવી, ભવ્યાત્માઓ રાજહંસની પેઠે અનાદિ મલીન જડ વાસનાઓ તજી, અમૃત જેવી ઉત્તમ લાભકારી ઉચિત કરણ આદરી, ઉત્તમ લક્ષ સાથે તેનું સંસેવન કરી સદાય સુખી થાઓ. - ઈતિશમૂ. श्री जैन पाढशाळाता बाळकोने अठींगो गुंथती वखते गावानुं गायन, એ ટેક, ભાવે (રાગ પુનમચંદનીને). સવ–બંધુ આત્મહિતની શિક્ષા પ્રીતે સાંભળે જેથી પામો આ ભવ પરભવ સુખ અપાર; ભાવે આરાધો ભવી જેનધર્મ જે શાશ્વતેરે. સાખી. અગ્રેસર–પ્રભાતમાં ઉઠી સદા, આરાધો નવકાર ભવસાગરમાં મંત્ર એ, નાવરૂપી નિરધાર. સર્વ-પછી સામાયક વિધિથી કરવું સર્વદારે, રાખો પુઆ શાવક પેઠે સાચી ટેક. સખી, અગ્રેસર–સૂત્રપાઠ શીખ્યા પછી, ગુરૂને નામે શીશ; જિનમંદિરમાં પિસીને, વદે શ્રી જગદીશ. સર્વ–કાજે પુજે કાઢી આશાતના દરે કરે, વિધિથી પૂજા કરવી રાખીને વિવેક. સાખી. સર–ચાડી ન ખાવી કોઈની દેવી ને કોઈને ગાળ; મશ્કરી કરવી નહિકદી, કરવીનકેઈની આળ. સર્વ–મશ્કરીના કરનારા અંતે દુઃખ બહુ પામશે, છપન કેટી જાદવ પેક થાય વિનાશ. ભાવે ભાવે For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન પાઠશાળાના પાળકાને અહીંગા ગુંથતી વખતે ગાવાનું' ગાયન, સાખી. અગ્રેસર-ચારીથી દુ:ખ ઉપજે, ઘટે જગતમાં લાજ; ભરાસે રાખી કાઈ જન, સોંપે નહિ કદી કાજ. સ—પ્રભવા તસ્કર સાથે પાંચ શતક થઇ આંધળારે, થયા જૈન ધર્મના ચેાગે ઘરમેાઝાર. સાખી. અગ્રેસર-નિંદા કરંજો ન કૈાઇની, નિંદા દુ:ખનું મૂળ; પરનિંદાથી નર્કમાં, પડશા તમે જરૂર. સ—નિંદા કરવી તેા અંધુએ કરો આપણીરે, જેથી પાપ તમારા નાશ થશે તત્કાળ, સાખી. અગ્રેસર—સત્ય વચન વદો સદા, કરી અસત્યને દૂર; વધશે શાખ ત્રિલેાકમાં, વધે શરીરનું નૂર. સ—અનેક સકટ વેઠતાં પણ નહિ છે।ડયુ' સત્યનેરે, રિદ્ધિ સિદ્ધિ પામ્યા હરિશ્ચંદ્ર ભૂપાળ સાખી. અગ્રેસર-શીલગુણુ જગમાં ગેાભતા, શીલથી વધશે જોર; રાગ કદી નહિં આવશે, શીલથી થશે ચકાર. સ—શીલથી સ્થૂલિભદ્રજી મેાક્ષ સુખને પામીરે, જેનુ' અમર નામ છે. જૈન ગ્રંથ મેઝાર. સાખી. અગ્રેસર—શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, સદા વા ગુરૂ દેવ; ઇંદ્રિયા કબજે કરી, રાખા વ્રતની ટેવ; સવ —કાળ અનતાથી જે જૈન ધર્મ છે. શાશ્વતરે, સુર ઇંદુ કહે સેવા સર્વે નર ને નાર. ભાવે અમીચ’દ કરશનજી શેઠ. સ્કુલમાતર. વીશાળ હડમતીયા( જુનાગઢ ) For Private And Personal Use Only ભાવે ભાવે ભાવે ભાવે ૩૩૭ ઉપરની કવિતા શ્રી જૈન પાઠશાળાના બાળકાને માઢે . કરાવી દરેક શાળામાં તેના ઉપયોગ કરવાની પાઠશાળાના શિક્ષકને મારી અરજ છે. “ અ ક. રો. Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ કાશ. * * * * * * निरोगी जींदगीनुं सर्वोत्तम साधन. આ લેખ દરેક જૈનશાળાના શિક્ષકે વિદ્યાથીઓને વખતે વખત વાંચી સંભહાલ તેને ભાવાર્થ બરાબર સમજાવે. આપણા આદેશમાં પ્રાચીન સમય કરતાં હાલના જમાનામાં વિદ્યા ઓછી વાથી તેમજ બાળવયમાં તથા વૃદ્ધ વયમાં લગ્નદિ કારણોથી બ્રહ્મચર્યને નિયમ પાસના કથન પ્રમાણે પાળવામાં આવતું નથી, પણ જેવી રીતે એક સુંદર અને મજબુત મકાન બાંધવા માટે ઘણોજે ટકાઉ પાયે નાંખવાની જરૂર છે તેવીજ રીતે શરીર આરોગ્ય અને દીર્ઘાયુ કરવા માટે બ્રહ્મચર્યરૂપી અતિ મજબુત પાયાની ખાસ જરૂર છે. મન, વચન અને કાયાથી ખરાબ વિષયેની ઈચ્છા નહિ કરતાં છે વશ રાખીને વિદ્યાભ્યાસ કરે તે બ્રહ્મચર્ય. નીચે જણાવેલા નવ પ્રકારે બ્રહ્મચર્યને ભંગ થાય છે. ૧ ખરાબ સોબત, ૨ ખરાબ ભાષણ, ૩ નઠારા વિચાર, ૪ કામ ઉપજાવે તેવાં પુસ્તકે વાંચવા અથવા સાંભળવા, પ કામ ઉપજાવે તેવાં ગાયન ગાવાં અથવા રાભળવાં, દર સ્ત્રીઓનાં અંગો કુદષ્ટિથી નિહાળીને જોવાં, છ એકાંતમાં સ્ત્રી-પુરૂકેળાપ થવો, ૮ સ્ત્રીઓનાં ટેળામાં જઈને બેસવું, ૯ કુદરતના નિયમ વિરૂદ્ધ હરકિસ કરી વીર્યને નાશ કરે. એ નવ પ્રકારથી બચીને સંપૂર્ણ રીતે વિદ્યાબસ કરવો એ અખંડ બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મચર્ય એટલે વીર્યનું રક્ષણ કરવું, અને એ વીર્યનું રક્ષણ કરવાથી શરીર રાજબુત, નિરોગી, કાન્તિવાળું, બળવાન અને રૂછપુષ્ટ થાય છે. જે માણસ વીર્યનું રબર રક્ષણ કરે છે તેને સંપૂર્ણ આયુષ્ય પ્રાપ્ત થાય છે તેમજ વિદ્યા, બુદ્ધિ અને પવિત્ર વિચારની વૃદ્ધિ થાય છે, તથા તેનું મન હમેશાં મગ્ન રહે છે. બાળલગ્ન તેમજ વિવાહથી વીર્યને નાશ થાય છે. આ જમાનામાં પંદર વર્ષની કન્યા હોય તે ચીશ વર્ષનો વર જોઈએ. તેથી વિરૂદ્ધ લગ્ન થવાથી વીર્યને નાશ થવા સંભવ રહે . શરીર નબળું, બળહીન, રોગિષ્ટ અને કાતિ વિનાનું થઈ જાય છે, શક્તિ ઓછી થઈ જાય છે અને દુષ્ટ વિચારની વૃદ્ધિ થાય છે. પ્રાચીનકાળમાં પુરૂષ ત્રીશ વર્ષ : ધી રખને કન્યા અઢાર વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળતાં અને ત્યારબાદ લગ્નાદિ બાબતજોડાતાં હતાં. પંદરથી વીશ વર્ષની ઉમરના છોકરાઓમાં આ ટેવ જોવામાં આવે છે, માટે માબાપ દર પિ તેવા છોડ ઉપર બાબર ધ્યાન આપવાની જરૂર છે. For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિરોગી જીંદગીનું સર્વોત્તમ સાધન. ૩૩૯ બ્રહાચર્ય એ મનની શક્તિ વધારનારૂ તેમજ માનસિક ધર્મનું મુખ્ય સાધન છે. અને દરેક સ્ત્રી-પુરૂષની અખિલ સાંસારિક, ધાર્મિક અને આત્મિક ઉન્નતિનું મુખ્ય સાધન છે. બાળવયથી, આજના જમાનામાં વીશ વર્ષ સુધી સંપૂર્ણ રીતે તેનું સેવન કરવાથી સર્વ પ્રકારની ઉન્નતિ પ્રાપ્ત થઈ શકે છે. વીર્ય શરીરનો રાજા છે. જેવી રીતે દુધમાં માખણ રહેલું છે તેવી રીતે તે શરીરના સઘળા અવયમાં રહેલું છે. મગજની તાકાત, શરીરનું બળ, દષ્ટિની તિફણતા અને મુખની કાન્તિ એ સર્વ વિયેને આધીન છે. વીર્યની મદદથી વિશેષ વિચારશક્તિ અને પરિશ્રમ ઉઠાવવાની શક્તિ ઉત્પન્ન થાય છે, માટે એવી સારી ઉપયોગી અને અમૂલ્ય વસ્તુને કેઈએ વ્યર્થ ગુમાવવાને ચાહવું ન જોઈએ. સંસારીઓ સંતાનની આવશ્યકતાને સમયે યોગ્ય પ્રમાણમાં વીર્યને વ્યય કરે તે વાસ્તવિક છે, પરંતુ માત્ર વિષયના સ્વાદને વશ થઈને એવી અમૂલ્ય વસ્તુને આવશ્યક્તા વગર નકામી ગુમાવવી ન જોઈએ. અલંકાર રૂપે વર્ણન કરીએ તે શરીરરૂપી નગરમાં મન એ રાજાને સ્થાને છે, જ્ઞાનેન્દ્રિયે એના અધિકારી છે, કમેંદ્રિય સેવક છે અને સઘળી નાડીઓ તેનું રાજ્ય છે. તેમાં વીર્ય એ ધનનો અખુટ ભંડાર છે, માટે વય જેટલું વધારે હોય અને સંપૂર્ણ રીતે કારભારીઓ, નેકરો અને સૈન્યથી યથાર્થ કામ લઈને જેમ જેમ વીર્યરૂપી ધનથી પ્રસન્ન થાય તેમ તેમ અધિક અધિક રાજ્યની વૃદ્ધિ અને મજબુતી થાય. પરંતુ જે વીર્યરૂપી ધનને ભંડાર ઓછો હોય અને જે તેને વધારવાનો ઉપાય ન થાય તેમજ વીર્યને વૃથા અને વિપરીત રીતે વ્યય થાય તે મનરૂપી રાજાનું તેજ જતું રહે. કારભારી નિર્બળ અને નિરૂત્સાહી થઈ થાકી જાય અને દેહ નગરનું સઘળું રાજ્ય નષ્ટ થઈ જાય, શરીરમાં જેટલું અધિક અને ઘટ્ટ વીર્ય રહે એટલું શરીરમાં બળ, આરોગ્યતા અને મનને પ્રકાશ વગેરે સદગુણો ઉત્પન્ન થાય. જેના શરીરમાં વીર્ય પિતાની અસલ અવસ્થામાં નથી રહેતું તે નપુંસક (નામર્દ) અને કુકમી થઈ જાય છે. - બ્રહ્મચર્ય સેવન કરનારાઓના વિચાર શુદ્ધ હોય છે અને જે તેનું સેવન કરતા નથી તેના વિચાર અશુદ્ધ થઈ તે અધોગતિ પામે છે. અને જેવી રીતે અગ્નિમાં ઘી હોમવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે તેવી રીતે વિષયભેગમાં સુખની ઈરછા કરીને તેઓ અધિક લંપટ અને કામાંધ બની જાય છે. અને તેથી નિરંતર વૃદ્ધિ પામતી વિષયભેગની ઈચ્છા વધારે વેગથી ઉત્પન્ન થતી જાય છે. આવી રીતે અતિ વિષયી પુરૂષને પ્રથમ દરજજે સંતતિ થતી નથી અને કદાપિ થાય છે તો બહુજ નિર્બળ થાય છે. For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ કાશ. બ્રહ્મચર્યને ઘણું ખરે આધાર મન ઉપર રહ્યો છે, કારણ કે વીર્યના વેગને સંધ મનની સાથે છે, તેથી મનના ખરાબ વિચારે રોકવા જોઈએ. મનુષ્યનું મન રામુદ્રની હેડી જેવું છે, જેમાં સંકલ્પ વિકપની લહેર ઉઠતી જાય છે. જ્ઞાની પુરૂએ નને બે જીભવાળે સર્ષ કહ્યો છે. એક જીભમાં અમૃત ભર્યું છે અને બીજી છસમાં ઝેર ભર્યું છે. શુભ વિચાર તે અમૃત અને ખરાબ વિચાર તે ઝેર સમજવું. અશુભ વિચાર એકદમ ઉત્પન્ન થતા નથી પરંતુ ધીમે ધીમે લાંબા સમય સુધી એમને એમાં ફસાવાથી તે અતિ દઢ થાય છે. શરૂઆતમાં કંઈક કુસંગને લીધે વિષય ઉપર ઈચ્છા થાય છે. વિષય વાસનાથી કે ધનની અભિલાષાથી સુંદર ભપકાર મકાનની અથવા સારાં સારાં ભેજનની તૃષ્ણામાં વધતાં ભેગવિલાસની વાં છા પણ વધે છે અને એવી રીતે મને ધીમે ધીમે એવા વિષયો પસંદ કરવા માંડે છે. અને પછી તે ભોગવવાની ઈચ્છા થાય છે ત્યારે તે એવા વિષયે પ્રાપ્ત કરવાનો ઉપાય શોધવા લાગે છે. આખરે એવી તે અધમ દશા પ્રાપ્ત થઈ જાય છે કે કે તેને ગમે તેટલો ઠપકે રખપે, ગમે તેટલું કષ્ટ થાય, ગમે તેટલા અપરાધ કરવા પડે તો પણ ચિત્ત એવા વિષયપરથી હઠી શકતું નથી અને પરિણામે ઘરબારને ત્યાગ કરવો પડે, ટાઢ તડકો સહન કરે પડે, પિતાના પ્રાણ ત્યાગ કરે પડે, એ સ છું તેને સુલભ થઈ પડે છે. પરંતુ એ ખરાબ સ્વભાવ છેડી દે એ બહુજ કઠણ ડાઈ પડે છે, જે અશુભ વિચાર પ્રથમ ઉત્પન્ન થાય તે સમયે જ એ અશુભ અને દુષ્ટ છે ! જાણી તેને તરતજ રેકી દેવામાં આવે અગર મન ઉપર અંકુશ રાખવામાં આવે એવા અશુભ વિચારથી બચવા સંભવ રહે માટે અશુભ વિચારમાંથી સનને રેકવાને કુસંગને ત્યાગ અને સત્સંગ ગ્રહણ કરવો જોઈએ અને સત્સંગની મદદથી ધીમે ધીમે અશુભ વિચારો દૂર કરવા જોઈએ. સત્સંગ અને વીર્યની ૨હાથી મન અને ઇંદ્રિય પવિત્ર અને પુષ્ટ થાય છે, તેમજ વિદ્યાભ્યાસથી મને એટલી તે ઉતિ પ્રાપ્ત કરે છે કે અંતે પરિશ્રમ વિના પણ વિદ્યા પ્રાપ્ત થવા લાગે છે. વીર્યનું રક્ષણ કરનાર પુરૂષના મનની શક્તિ એટલી બધી તેજ થાય છે કે તે 18 જાતમાં ગમે તેવું કઠીન કાર્ય હોય તે સહેલાઈથી કરી શકે છે, માટે સર્વ અનુષ્ય બાળવયમાંથી બ્રહ્મચર્ય પાળી વીર્યનું અવશ્ય રક્ષણ કરવું જોઈએ. અમીચંદ કરસનજી શેઠ. સ્કુલ માસ્તર-વીશળ હડમતીયા (જુનાગઢ). For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા કેટલાક સામાજિક સવાલો. आपणा केटलाक सामाजिक सवालो. (કેન્ફરન્સની વર્તમાન દશાનાં કારણેની પર્યાલોચના). (૩) સામાજિક સવાલોની આલોચના કરતાં આપણી કોન્ફરન્સ સંબંધી તેના બંધારણને અંગે ચર્ચા કરી. એના સંબંધમાં છેલા પ્રસંગે જે વિચારણા કરી તેને નિષ્કર્ષ એ થયો કે એ સંસ્થાની ચેજના એક વિચારક મંડળની હોવા છતાં કાર્યવાહી મંડળ તેને બનાવવામાં આવ્યું તેને પરિણામે ઘણું ગેરસમજુતી થવાના પ્રસંગે બન્યા અને તેમ બને તે દીર્ઘ દ્રષ્ટિથી જોઈ શકાય તેમ પડ્યું હતું, છતાં એજ પ્રણાલિકાપર બંધાયેલા અન્ય કોમના બંધારણ ઘણું કાર્ય કરી શક્યા છે અને હજુ પણ ચાલે છે અને નવીન બંધારણે થાય છે તે પણ લગભગ એજ ધોરણે થાય છે, તેથી કેન્ફરન્સની વર્તમાન વિચારણીય સ્થિતિનાં બીજાં પણ કારણે તપાસવા ચગ્ય છે. આ અત્યંત વિશાળ જના જેણે એક વખત આખી જીનકેમનું દયાન ખેંચ્યું હતું તેને બની શકતી દરેક દિશાએ અવકવાની ખાસ જરૂર છે, કારણ કે એ સવાલની વિચારણામાં આપણું ભવિષ્યના કાર્યોની રૂપરેખા બરાબર દેરવાનાં ઘણું સાધને મળવા સંભવિત છે અને થયેલ અનુભવને તેથી લાભ લઈ શકાય તેમ છે. - કોન્ફરન્સ એ મહાન વિચારણીય બંધારણ અને વિચાર સંમેલનનું સ્થાન છે. એ બાબતમાં તે જરા પણ સંશય પડે તેવું નથી. પરંતુ આપણી પ્રાચીન પદ્ધતિમાં અને વર્તમાન પાશ્ચાત્ય પદ્ધતિને અનુસાર ગોઠવાયેલી નવીન પદ્ધતિમાં કેટલાક ફેરફાર છે તેને અનુરૂપ થતાં બહુ મુશ્કેલી જણાઈ. આપણી જુની પદ્ધતિમાં થતાં જ્ઞાતિ અથવા સંઘનાં મહાજને, સાજના કે સંમેલને જોયાં હોય તો તેમાં વ્યવસ્થા કઈ પણ પ્રકારની જણાતી નથી, માત્ર આગેવાને જેને મેટો ભાગ ધનવાનને હોય છે તેમને એમાં અગ્ર સ્થાન મળે છે અને તેઓ પિતાનું ધાર્યું કરી શકે છે, જ્યારે કેટલીકવાર તે એક આગેવાન નાયક પોતે આખા વર્ગને દોરવી શકે છે. આવા સંમેલનમાં પ્રાકૃત વ્યક્તિઓથી ભાગ લેવા નથી, તેઓને મુંગા મુંગા સંભળવાનું જ હોય છે અને કદાચ કાંઈ બોલવા જાય તે તેને પાછા પાડવાને પ્રયાસ થાય છે. એવા સાજના કે નાતમેળાના આગેવાને માટે એટલું કહી શકાય કે ઘણીખરીવાર તેમના હૃદયમાં કહિત અથવા જ્ઞાતિહિત ઘણું હોય છે અને તે ઉપર તેમનું લક્ષ્ય પણ હોય છે, તેઓ પિતાના વ્યવસાય ઉપરાંત કેમ કે જ્ઞાતિ માટે વખત, ધન અને બુદ્ધિને ભેગ પણ આપતાં હોય છે, છતાં સત્તાના તેરમાં ઘણી વખ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા કેટલાક સામાજિક સવાલો. હું ચાયને તાબે પણ થઈ જવાય છે. આથી જ્ઞાતિ કે સંઘના મેળાવડામાં સત્ય કાળાને બદલે કાં તે બહુ જથ્થાવાળે અથવા બહુ બોલનારે કે કજીયા કરનારા પ ફાવી જાય છે એવી જે સામાન્ય ઉક્તિ છે તેને અનુભવ ઘણીવાર થાય છે. નાયક વગર જેમ યુથ કેટલીકવાર જયાં ત્યાં ઘસડાઈ જાય છે તેમજ એકહથી સત્તા પણ વિચારશીળના હાથમાં ન હોય તે આખું યુથ મહા વિપત્તિમાં આવી પડે છે એ વાત પણ સાચી છે. આપણે અત્યાર સુધી આવા પ્રકારના મહાજને, બિા કે સાજના માટે ટેવાયેલા હોવાથી નવીન પરિસ્થિતિને અનુકૂળ બની કાય નહિ. એ કેન્ફરન્સના બંધારણની વર્તમાન દશાનું બીજું કારણ છે. ઉપરના કારણને બહુ વિસ્તારથી સ્પષ્ટ કરવાની જરૂર રહેશે નહિ, પણ કાંઈક તે તે રાંબંધમાં લખવું એગ્ય જ ગણાશે. આજે આપણે તે મુદ્દાને બરાબર તપાસી તેનું જુથક્કરણ કરીએ. વારંવાર જણાવવાની જરૂર નથી કે આ આખો લેખ વિચાર લિસ્ટિય કરવાના ઉદ્દેશથી લખવામાં આવે છે, અંગત આક્ષેપને એમાં સ્થાન છેજ નહિ અને કૃપા કરીને કેઈએ તેમ આ લેખને રામજવાને પણું નથી. અત્યારની જયંકર દશામાંથી બહાર આવવાને વિચાર આવતાં જે કુરણાઓ થઈ તે માત્ર ચર્ચા ઉપસ્થિત કરવાના ઈરાદાથી નથી રાખી છે અને તેમાં બતાવેલા નિએ સત્યજ છે અથવા તેમાં રેલી રેખાઓ સુસ્પષ્ટ છે અથવા તેજ હાઈ શકે એવો દાવો નથી, એવો દાવો કરવાને હક કોઈ એક વ્યક્તિને હોઈ શકે પણ ના. વાત ફરીવાર સ્પષ્ટ કરવાની જરૂર એટલા માટેજ છે કે કોઈ ભળતી બાદાતાને જ લાગુ પડતી છે એમ ધારે તે લેખ અથવા તેના વિભાગને પિતા પર કાબુ પડતો ગણી શકે એવા પ્રસંગે આમાં આગળ પાછળ ઘણા આવશે; માટે આ છે સંબંધી વિરારણા કરશો અને શુદ્ધ સત્ય પ્રગટ કરવા પ્રેરણા કરશે અને - . એ દ્વારના મહાકાર્યમાં વિચાર પ્રગટન દ્વારા ખ્ય ફાળે આપશે એટ- a યાચના છે સર્વ વ્યક્તિને પોતાના વિચારે સંપૂર્ણ છુટથી બતાવવાની તક કોન્ફરન્સ કરી તેના પરિણામે ટેવ પડેલી ન હોવાથી ઘણા પ્રકારની ગેરસમજુતી ઉભી ર!, એક તો આગેવાને પિતાના વિચાર અનુસાર બીજાને દોરવાને ટેવાયેલા હતા, તે કાળી વ્યક્તિઓના વિચાર સાંભળવા અથવા બહુમતિથી કામ કરવા તૈયાર ન હતા, કેમની કાર્યપર સામ્રાજ્ય ચલાવાને ટેવાયેલા હોવાથી તેઓનું ધાર્યું ને છે એ હાં કામ ખોટે રસ્તેજ દોરવાય છે એમ ધારી લેવાની ગંભીર ભૂલ તેમણે કરી જ ફેમસના આગેવાન પદપરથી પોતાની સ્મૃતિ થતી તેમને જણાઈ. બહુમતિમાં જેમને વિશ્વાસ ન હોય, વિચાર સર્વ કરી શકે છે અને બતાવી શકે છે તેને જેને For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા સામાજિક સવાલે. ખ્યાલ ન હોય, સ્થાપિત હકે પર જેમની જીવનદેરી મુકરર થયેલી હોય, તેઓ અન્યને વિચાર બતાવતાં સાંભળે, પ્રાકૃત માણસે કોમ અને ધર્મની બાબતમાં અભિપ્રાય આપવા નીકળી આવે તે તેમને અસહ્ય થઈ પડ્યું અને વિચારસ્વતંત્રતાને તેઓ પોતાના દષ્ટિબિંદુથી વિચારસ્વછંદતા સમજવા લાગ્યા. આ તેમને ખ્યાલ તદ્દન અસ્તવ્યસ્ત હતું, દુનિયાના વર્તમાન ઈતિહાસથી અજાણ રહીને થયેલે તે અને વ્યક્તિ સ્વતંત્રતાને ઉદનારે હતું, પરંતુ સેંકડો વરસેથી ઉતરી આવેલા સાજના અને નતમેળાના ખ્યાલને તે વિસારી શક્યા નહિ અને અમુક શેઠ બોલે એટલે તેની સામે કેઈથી બોલી શકાય નહિ, વિચાર કરી કે બતાવી શકાય નહિ એ ખ્યાલમાં પદ્ધતિસર વિચાર બતાવનારને તેડી પાડવાના ખ્યાલમાં જ્યારે તેમને જણાયું કે તેઓ ફાવી શકે તેમ નથી ત્યારે તેઓ સંસ્થા તરફ પરાક્ષુખ થયા અને કેટલાક તે તદ્દન સ્પષ્ટ રીતે વિરોધી થયા. આ ઘણી દુખમય સ્થિતિ ઉત્પન્ન થઈ અને તેને પહોંચી વળવા પ્રયત્ન કરવા માટે જે સમજાવટ અને હિંમત જોઈએ તે કોન્ફરન્સના નેતાઓમાં અ૫ અંશે જોવામાં આવી. તેઓના સમજાવટ કરી આખી કેમને એકત્ર રાખવાના પ્રયત્નને સ્થાપિત હકવાળા નબળાઈ તરીકે ગણવા લાગ્યા. તેમના વગર સંસ્થા ચાલી શકે જ નહિ એવા ખ્યાલમાં પ. તાના હોદ્દા–પદને વધારે મજબુતી અને ચીવટાઈથી વળગવા લાગ્યા અને કોન્ફરન્સનું ક્તિ હૃદયે ધરનારાઓ તેમના વગર પણ બહુમતિથી સર્વગ્રાહી સંસ્થા ચાલી શકે છે એમ બતાવવાનો પ્રયત્ન કરી શક્યા નહિ. કેન્ફરન્સના કાર્યવાહકેને ઉદ્દેશ સમજાવટથી સર્વને સુસંબદ્ધ રાખવાને હતા, જરા નરમાશદ્વારા સંસ્થાને જમાવવાનો હતે. લેકીને અને નાયકેને એકઠા કરવાનું હતું અને તે ઉદેશ કોન્ફર ન્સની બાળ વય અને આપણું રૂઢ પૂર્વકાલીન વિચારેને લઈને તદ્દન વ્યાજબી હતે પણ બીજી તરફ નવીન જુસ્સાદાર વર્ગ વધતું જતું હતું, તેમને આ સમજાવટની પદ્ધતિમાં નબળાઈ જણાઈ, તેમને આ વચલા માર્ગ કાઢવાની રીતિમાં બિનજરૂરી ખુશામત જણાઈ, તેમને આ સંઘશક્તિ એકત્રિત કરવાના પ્રવાહમાં કોન્ફરન્સના મૂળ આશયનું ખૂન થતું જણાયું. આથી પરિણામ એ આવ્યું કે સ્થાપિત હકવાળા આગેવાનો કોન્ફરન્સ તરફ બેદરકાર થતા ગયા અને નવીન વર્ગ–મધ્યમ વિભાગવાળે વિચારશીળ વર્ગ કોન્ફરન્સની કાર્યપદ્ધતિ તરફ થતો ગયો. બન્ને વચ્ચે જરાપણું એકબીજાની નજીક ન આવ્યા, આથી વખત જતાં બંને વચ્ચે અંતર વધતે ગયે અને એના સંબંધની ભૂલ કોન્ફરન્સને માથે આવી પડી. સ્થાપિત હકવાળા આગેવાને સમયને ઓળખી શકયા હોત, જમાનાની જરૂરીઆત પારખી શક્યા હોત, આખું જગત કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે તે દીર્ધદષ્ટિથી અલ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. - ' ડા ડગ હતા તે તેઓ પોતાનું આગેવાનપદ કાયમ રાખી નવીન વર્ગને પછે ' માં રાખી શકત અને છે તમે મને મજબુત પાયા પર મૂકી સંસ્થાને Bદ્ધ કરી શકત, કારણ કે તેને અનુસરવામાં અાવા તેમને પૂછીને કાર્યકર:: વા રીતસર યોજના હાથ ધરવામાં લોકોને વિશ્વાસ ઘણો આવે છે અને કાર લેકચિ પ્રાપ્ત થઈ જાય તો પછી કાર્ય કરનારને લકે “કી પાસપોર્ટ” એ છે કે, પરંતુ કમનસીબે એ સ્થિતિ લાવવા જેટલા આધાર અથવા આવડતની કે : પરિણામે સ્થાપિત હુકવાળા આગેવાને વસ્તુસ્થિતિ બરાબર સમજ્યા 1. " છે કે કોઈ સહજ કમજવા તે તેઓ તેની અસર અન્ય ઉપર ઉપજાવી છે. આથી વિચાર વિનિમયની છુટને પરિણામે પૂર્વકાળના આગેવાને અને કડો દ વચ્ચે અંતર વધવાનું એક મજબુત કારણ પ્રાપ્ત થયું. | વિચારે બતાવવાની છુટની ઘણુ જ જરૂરીઆત છે તે મુદ્દા પર જ આ આખે છે અને તેમાં કોઇપણ પ્રકારને કોઈને અપવાદ બોલવાને આશય નથી, છતાં છે. તે અત્યારે પ્રસંગનુસાર જણાવવાની જરૂર લાગે છે કે વિચારે બતાવવામાં - કાળ અને ભાવ જે લક્ષમાં રાખવામાં આવે તે વિચાર પ્રગટનનું છે છે, નહિ તો વાત અર્ધ માગે અટકી પડે છે અને કામ થતું નથી. જ્યારે એ બધી કેલકરારે ચાલ્યા ત્યારે એક બાજુએ પ્રેસીડન્ટ વીરાન અને બીજી હર એડ. સેલ્ફ (જર્મનીને પ્રદેશ ખાતાના પ્રધાન) યાદીઓ આપ્યા જતા ધાને ડે. વીસન બોલતા જતા હતા, તે જરૂરી પ્રસંગે લગભગ ત્રણ માસ કે ગાંડ ની કેબીનેટ કે વેર મીનીસ્ટ્રીમાંથી કે મેંબર એક અક્ષરે બે લેઈડર્સ જેવા વારંવાર બેલનારે પણ સખ્ત અંકુશ પિતાની વાણું ઉપર ૨ અને League of nations પ્રા સંઘના જેવા મહત્વના પ્રશ્નપર પણ કેબી ની હુરના એડવર્ડ ગ્રે જેવા આગેવાન પાસે બોલાવ્યું, તે સર્વને આશય એજ . પ્રસંગે માન રાખવું જરૂરી હોય તે પ્રસંગે બોલવાથી બાજી બગડી જાય છે હરેક સંસ્થા-સમાજને દેશ કે પરદેશના વ્યવહારમાં એવા પ્રસંગો આવે છે : વિચાર પ્રગટન ઉપર ઓછો અથવા વધ અંકુશ મૂકવો પડે છે. બહા| 1 થી નહિ પણ પિતાના ડહાપણથી ચગ્ય વખતે વિચાર પ્રગટન પર : રાખ્યો હોય તો તેમાં વતંત્રતાને નાશ ગણવાનો નથી, પણ કાર્ય વ્યવજ બુદ્ધિનો પ્રસાદ છે એમ સમજવાનું છે. અહીં એક અગત્યની વાત કરી ન !, વિશારદર્શીત કે વિચારસ્વતંત્રતા, વચનસ્વતંત્રતા એ સર્વ વિચાર કે વાર કરવાની નથી, બલવા ખાતરજ બલવાનું હોય તો તેની સાથે કોઈ - મારકને સંબંધ હોઈ શકે નહિ, વિચાર કે વચન એ માત્ર સાધનજ છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા કેટલાક સામાજિક સંવાલા, ૪: એનુ સાધ્ય કાર્ય ક્રિયા છે. અમુક વાત સ્પષ્ટ રીતે કહેવાથી કાર્ય થતુ હોય તે તે રીતે કહેવાની જરૂર છે. અમુક વખતે ઘેાડા વખત માન રહેવાથી કામ આગળ જતાં વધારે સુંદર રીતે થાય તેમ લાગતું હોય તેા માન રહેવાની જરૂર છે. બાલવા ખાતર ખેલવું એ અંકુશ વગરના હાથી જેવું છે. એ સાચ્ચ લક્ષ્યમાં ન હોય તે ખેદાનમેદાન કરી શકે, પણ લાભ કાઇ જાતના કરી શકે નહિ. આથી સ્પષ્ટ થશે કે .વચનસ્વતત્રતા માત્ર સાધન છે અને તેની કિ ંમત સાધન પૂરતીજ ગણવાની છે. અને એમાં જો મૂળ મુદ્દા ચુકયા અને ગમે તેમ ખેલવાનું જ શરૂ રાખ્યું તેા લાભને ખદલે હાનિ વધારે થાય છે. *, * કાન્ફરન્સના અધિવેશનને અંગે આ સુત્ર ઉપર આપણે કાંઇક વિચાર કરીએ. સર્વ વ્યકિતઓને વિચારે ખતાવવાની અને આપ લે કરવાની જે છુટ મળી તેનેજ અંગે કાંઇક ઉતાવળ થતી જોવામાં આવી. બહારના અંકુશ વિચાર પ્રગટનને ગે મૂકવા એતા કોન્ફરન્સના મૂળ ઉદ્દેશના ઘાત` કરવા જેવું હતું અને તેથી કાર્ય - વાહુકાએ એ દિશાએ કામ નજ લીધું અને તે યાગ્ય કર્યું, પણ વિચારદર્શનને અ ંગે ઘણી સારી આમતે બહાર આવી તે સાથે નિરંકુશતાનું પણ રાજ્ય શરૂ થયું સ્પષ્ટ રીતે ખેલનારા એમ ન સમજ્યા કે હજી આપણે સ્વતંત્રતાની શરૂઆતની દિશામાં છીએ, ત્યાં છેવટ સુધી દાડીને પહોંચવાની લાંગ ન મારવી જોઇએ, તેઓ એ તા એકદમ સ્થાપિત હુકા પર ત્રાપ મારવા માંડી અને પ્રજાસત્તાક રાજ્યના ( Democracy ) સ્વપ્ના જોવા માંડ્યા, એલ્લુ જ નહિ પણ સ્પષ્ટ રીતે તેના પર વિવેચના કરવા લાગ્યા. તેમને એમજ ખાત્રી હતી કે હવે કેન્ફરન્સનું રાજય થયું એટલે પ્રજાસત્તાક રાજય થઈજ ગયું; તેઓ કાન્તને વિચારદર્શક મડળને બદલે કાર્યગ્રાહી મડળજ માનવા લાગ્યા, અને સત્તાના પાયાપર રચાયેલ અભિમાનના સિંહાસને પડી જતાં અનુભવવા લાગ્યા. તેમને ભાગ્યેજ ખબર હતી કે હજુ સત્તાએ પોતાના સપૂર્ણ દ્વાર ખાઇ નાખ્યા નથી અને તેનામાં હજી શક્તિ અને સત્ત્વ છે. આવા સંઘર્ષણને પરિણામે એક બાજુ સત્તાધારીઓએ કાન્ફરન્સના પાયાને હચમચાવવા માંડ્યા અને બીજી ખાજુએ વિચારદર્શનની સ્વતંત્રતાને સહજ આધાત પડતા તે કયાંથી આવે છે તેનેા ખ્યાલ ન કરતાં નવીન વગે પણ તેનું કારણુ કાન્ફરન્સને માની લીધી, આમ થવાથી કેટલાક તે સ ંસ્થા તરફ બેદરકાર અન્યા અને કેટલાક તેની વિરૂદ્ધ વિચારા દર્શાવવા માંડી ગયા, તેઓના ધ્યાનમાં આઘાત કયાંથી અને શામાટે આવે છે તેને ખ્યાલ ન રહ્યા, કોન્ફરન્સ એ આપણુ પેાતાનુંજ મંડળ છે એ વાત લક્ષ્યમાં ન રહી અને જાણે એ કોઇ સંસ્થા છે જેની સાથે આપણે કાંઇ લાગતુ વળગતુજ ન ડાય તેવી રીતે એના સંબંધમાં ટીકા કરવા માંડી. કાન્સની સંસ્થા ભવિષ્યની આશાએ પૂરણ કરવામાં અથવા ઉત્ક્રાન્તિને અંગે અતિ ઉપયોગી વ્યવ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. શા છે એ લક્ષમાં ન રાખતાં એના તરફ બેદરકારી બતાવી અને તેમ કરીને : કાને સ્થાપિત હકનો માર્ગ સુલભ કરી આપે. કેન્ફરન્સના અધિવેશનના . અને ખાસ કરીને સબજેકસ કમીટીમાં જે રણે કામ થતું હતું તેને જે છે બારીકીથી અભ્યાસ કર્યો હશે તેઓ આ બાબતનું વાસ્તવિક પણે સમજી શકશે. વિચારવંત્રતા અને વચનનિદેશ પ્રસંગોનો એક બીજી રીતે ગેરલાભ પણ કઈક લેવાશે એમ દેખાય છે. પિતાના વ્યક્તિગત અથવા સામાજિક વિભાગોમાં - ઉદા જૂદા દષ્ટિબિન્દુઓથી કામ લેવાનું હોય છે તેમાં પ્રમાણિક મતભેદ જ૨ હૈય છે અને હેવી સંભવિત છે. એવા પ્રસંગે પિતાના મતથી જૂદો અભિપ્રાય ધરાવનારા તરફ સહિષ્ણુતા રાખવામાં આવે તે જ મહાન મંડળે ચાલી શકે છે, તેવી સંસ્થાઓમાં હંમેશા પરમસહિષ્ણુતા રાખવી જોઈએ અને કાર્યની ગતિના માપક યંત્ર તરીકે “તરંગાને તાબે ન થતાં દેશ કાળ પરિસ્થિતિ લક્ષ્યમાં લેવી સઇદ, ફળની અધીરતા ન રાખતાં સમાજને દેરવતી વખતે પિતે સ્થિતિસ્થાપ. કદ એવી ન જોઈએ. આ વિચારશીળનું લક્ષ્યબિન્દુ હોવું જોઈએ; તેને બદલે જે મારી સંસ્થાને પિતાના મત સ્થાપનનું કેન્દ્ર કરી દેવામાં આવે અથવા પોતાના વિરોધને શાંત પાડવાનું તેને સ્થાન કરી દેવામાં આવે તો પ્રત્યાઘાત પણ તેછે જબરા થાય છે. જુદા જુદા આશયથી પણ સ્વમતને પ્રમાણિકપણે વળગી હિરને ઠેકાણે લાવવાનો માર્ગ શાંત સમજાવટ છે. તેને બદલે તેમને ઉતારી પાડરાને પ્રયત્ન થાય તો સત્તાધારીઓ મતચુસ્ત રહી આખરે વિચાર પ્રગટન પ્રસંગ ગેજ ફરી ન મળે એમ કરે છે અથવા સંસ્થા સર્વવ્યાપી હોવાને બદલે એક દેશ થઈ જાય છે એ વાત કેટલાકને લયમાં ન રહી અને હાજર રહેનાર પર કેટલીકવાર સાચા અને કેટલીકવાર બેટા આક્ષેપ થવા માંડ્યા. મૂળ પ્રથમથીજ સત્તાધારીઓને આવી સંસ્થા પસંદ નહેાતી તેમાં તેઓને ખુલાસાઓ આપવા પડે અથવા ખુલાસાની ગેરહાજરીમાં ટીકાના ભંગ થવું પડે તે સ્થિતિ તેમને ન ગમી, એટલે તેઓએ સંસ્થાને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો. સુધારણ કરનારે પિતાની : 'જરા ખેંચી હોત અથવા સત્તાધારી અને સ્થાપિત હવાળાઓએ મધ્યમ ના પિતાના વિશ્વાસમાં લેવાને પ્રમાણિક પ્રયત્ન કર્યો હોત તો આ સ્થિતિ કદિ ચાવત, પણ બન્ને પક્ષે લક્ષ્ય ચૂકી ગયા અને વિના કારણે ભવિષ્યની અનેક આ આપનાર મંડળ બેટી રીતે ગેરસમજુતીમાં આવી પડ્યું. કઈ કઈ પ્રસંગે છે. રાજીવટથી કામ ચાલ્યું પણ એ પ્રયત્નમાંજ સંસ્થાનાં મૂળે હચમચતાં ગયાં - પારે જે પરિસ્થિતિ સ્થાપિત હકવાળાઓને ઈષ્ટ હતી, પસંદ હતી તે માગે - પાવવાનું કારણ જુસ્સાદાર અને એકનિષ્ઠાવાળા વગેજ આપ્યું. નવીન એકેય વર્ગ બલવામાં ઉતાવળે લાગે છે, વિચાર સ્પષ્ટપણે દર્શાવતો હોય, For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપણા સામાજિક સવાલે. કોઈ વખત સકારણ આક્ષેપક શૈલીને આદરણીય ગણતો હોય, તે પણ તેની પ્રમાણિક નિષ્ઠા સંબંધી શંકા કરવાનું કારણ નથી, છતાં જેમની સત્તા જતી હોય તેઓ તેમને એ આકારમાં ન સમજે એ બનવા જોગ છે અને એવી જ સ્થિતિ કોન્ફરન્સને અંગે ઉભી થઈ એમ તેના પુનાના અને તે અગાઉના એક અધિવેશન વખતે જેવામાં આવ્યું હતું. * અહીં એક હકીક્ત સ્પષ્ટ કરવાની જરૂર છે. વિચારમગટનને અંગે કોઈ અમુક વ્યક્તિ ઉપર આક્ષેપ કરે તેને આ સવાલ સાથે સંબંધ નથી, કેઈ વ્યક્તિ ઉપર આક્ષેપ ન કરે એવો કેન્ફરન્સને પ્રથમથી સ્થાપિત નિયમ છે અને દરેક વક્તાને ભાષણ કરે તે પહેલાં તે બાબત ચેતવણી આપવામાં આવે છે, અહીં જે વિચારદર્શનને અંગે પોલેચના ચાલે છે તે “નિયમ (Principle) ની છે. કેટલીકવાર એકજ પ્રશ્ન ઉપર પ્રાચીન વિચાર પ્રણાલિકા અને નવીન વિચારણામાં આ નિયમનોજ તફાવત રહે છે અને તેવા પ્રસંગે પ્રમાણિક મતફેર રહે છે. એ મતભેદને જે અંગત રૂપ આપી દેવામાં આવે તે સત્ય પ્રાપ્ત થઈ શકતું નથી, ચર્ચાના આકારમાં રહેવા દેવામાં આવે તે ક્રિયા થઈ શકતી નથી અને ફળની અધીરતા બતાવવામાં આવે તે વાત બગડી જાય છે. આ પ્રસંગે વિચારસ્પષ્ટતા કરવા જતાં જે શૈલી અનુસરવામાં આવે તેમાં જે અંગિત રવિરાધના તાવને દાખલ કરવામાં આવે તે વાત સત્ય હોવા છતાં બગડી જાય છે, સાચા આશયને પણ શંકાની નજરથી જોવામાં આવે છે અને પરિણામે કાંતે વાતનું સ્વરૂપ ઉલટાઇ જાયે છે અથવા એવી કચવાટવાળી સ્થિતિ ઉભી થાય છે કે જેને ભાષામાં “દુગ્ધા કહે છે, જેને ઈંગ્લીશમાં Imosse કરીને કહેવામાં આવે છે. મતલબ કે એવા સંગમાં થોડું ઘણું થઈ શકે, બન્ને પક્ષ સ્વીકારી શકે તેટલું કામ પણ થઈ શકતું નથી. અંગિત વિરોધના તો આવી રીતે મહાન કાર્યમાં આડે આવે છે તે આપણે કેન્ફરન્સના કાર્યને અંગે થતી વાસ્તવિક અવાસ્તવિક ટીકાઓથી જોઈ શક્યા છીએ એક સામાન્ય બાબત વિચાર પ્રગટનને અંગે તપાસી લઈએ. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને હિસાબ છપાવી બહાર પાડવો જોઈએ કે નહિ? અથવા તેના સરવૈયાની કોપી કોન્ફરન્સમાં મોકલવી જોઈએ કે નહિ? એ પ્રશ્ન એટલે સામાન્ય છે કે એમાં સમજુમાં બે મત પડવા સંભવી શકે નહિ. જ્યારે સર્વ સંસ્થાઓ, માટે નિયમ થતો હોય ત્યારે એમાં અપવાદને અવકાશ ન હોવો જોઈએ, છતાં એ અતિ સામાન્ય બાબતે મહા ઉગ્ર રૂપ શા માટે લીધું અને એવા તંદન નિર્જીવ સવાલે કોન્ફરન્સને શામાટે હચમચાવી દીધી એ સવાલને વિચાર કરતાં એમાં એક બાજુએ મત આગ્રહ અને બીજી બાજુએ સ્થાપિત હકે સામે બળવા સિવાય બીજું કાંઈ જગતું નથી. જે સંસ્થા પિતાને હિસાબ એડિટ કરાવે, જોવા માટે For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રમાશ. અને આડકતરી રીતે હિસાગનું પરિણામ જાહેર કરે તે જે પિતાની પક સ્થિતિ સરકાર કે રાજ્યથી છુપાવવાના દાવા પર હિસાબ બહાર પાડવા ના છે તે માત્ર એક પ્રકારના આગ્રહ જેવું જ લાગે છે, છતાં આવા ક્ષુલ્લક સવાલે જે પર લીધું તેમાં સત્તા અને જન પ્રકૃતિના આવિર્ભાવનું કારણ જ દેખાય છે. સત્તાવાળા છે એ બાબતમાં તેમને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કર્યો હોત તો ભવિષ્યમાં બહુ લાભ .ત. પરંતુ કાર્યની રેખા જૂદી જૂદી રીતે અંકાઈ અને પક્ષકારોની સંમતિથી ની. આડા કમીટીના રિપોર્ટ પ્રમાણે પણ અમલ ન થે, એમાં આગ્રહ સિવાય બીજું છે કારણ જણાતું નથી. આવા પ્રસંગે સમજાવટથી કામ લેવાનું નવીન વર્ગને માટે લાગ્યું અને પ્રાચીન પક્ષ હજુ જતી જતી સત્તાના આવેશમાં રો અને જે કછેકદિ છે મત ન પડે તેવા મામુલી સવાલે મોટું રૂપ ધારણ કર્યું. આવા અનેક પ્રસંગો કોન્ફરન્સના અધિવેશનમાં આવ્યા છે, તે પરથી ઉપર વિચારપ્રગટનને છે જે વિચારો બતાવ્યા છે તેનું રહસ્ય સ્પષ્ટ જાણવામાં આવી શકે તેમ છે. ત્યારસુધી આ વિચારપ્રગટનના મુદ્દાને અંગે પણ આપણે એકજ રીતે કામ લીધું છે. કેન્ફરન્સ જાણે કઈ પરાયું મંડળ હોય, જાણે આપણે તેની સાથે છે વા દેવા ન હોય, જણે કેન્ફરન્સ કાંઈ કરી શકી નથી એમ કહેવામાં પિતાને હવે પોતાના ગાલ પર તમાચો મરાતે ન હોય તેવી રીતે કામ લેવાયું છે. આ [, પતિ અતિ દુ:ખપ્રદ છે, મહા આપત્તિમાં લઈ જનારી છે, હજુ પણ વધારે ખરાબ :: કરનારી અને અત્યંત ચિન્તા કરાવે તેવી છે. કેમને બંધારણપૂર્વક અને વિનિમયપૂર્વક રૂપરેખા અને કાર્યરેખા દેરી શકે તેવા મંડળની જરૂર છે. એવા સવજીવન માટે એની ખાસ ઉપગિતા છે અને એની સાથે દૂર દૂર - ફિ પણ તન્મય થઈ જીવન માટે એવા મંડળને સ્થિર કરવાની જરૂર છે. :: ાધિ લાગેલ પ્રાણ પણ દવા કરે છે, સલાહ લે છે અને ઉપાય જે છે, ફ - સંબંધમાં પણ વારંવાર ઉપચાર કરવાની જરૂર પડે છે અને અત્યાર સુ - તિહાસમાં તેમ થતું આવ્યું છે. જ્યારે કઈ પ્રબળ પ્રતાપી વ્યક્તિ જાગશે - કે તે હેતું કરનારા સર્વને બેસાડી દઈ સમયને અનુરૂપ ધર્મબંધારણને અને ' શરીરને તે ઘડશે અને મુલક વિચાર બતાવનારને દાબી દઈ વિશાળ નજ .ની ઉન્નતિના માર્ગો ઉઘાડશે, પરંતુ તેવા વરને પાકતાં વખત લાગે ત્યાં દફત્ર વિચારની જરૂર છે. એમાં વિભાગિય કે દેશીય વિચારને સ્થાન ન હોવું : એ, એમાં સજા કે હકેને મા ન મળવો જોઈએ, એમાં ધનવાન કરતાં ધીમા . ને હું બેલનાર કરતાં કર્તવ્યપરાયણને, ઉપર ઉપરનો વિવેકને બદલે 'વ જ અને અંશાહીને બલે દીર્ધ વિચારશીળને સ્થાન મળવું જોઈએ. પુન: - કરીને જણાવવાની જરૂર છે કે એવા પ્રસંગે–એપળાવડા પ્રસંગે પિતા For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છુટ નધિ અને ચર્ચા ૩૪૯ ના અનુભવને અભ્યાસને લાભ સર્વેએ આપ અને લેવું જરૂરી છે. એમાં દર દૂર રહી ટીકા કે અવલોકન કરવાની કેઈને સત્તા નથી, કે.તેદા કરી શકેજ નહિ એવી સ્થિતિ હોવી જોઈએ. કર્તવ્યને ભાર સર્વને માથે એક સરખે છે અને એ વિચારણા થશે-ત્યારેજ સમાજને ઉદયકાળ સમીપ દેખાશે. સામાજિક સવાલે અનેક છે, બને તેટલા વિચારવા છે, પરંતુ પ્રસંગ કેન્ફરન્સની ચર્ચા ઉપરજ દોરાઈ ગયે તે હવે તે લીધેલ સવાલને સંપૂર્ણ ચર્ચ એવી ઈચ્છા થઈ છે અને આહવાન પણ તેમજ થયું છે. આથી કોન્ફરન્સની વર્તમાન સ્થિતિને અંગે મુદ્દામ કારણે ગયે પ્રસંગે અને આ પ્રસંગે વિચાર્યા. હવે ત્યાર પછી બીજા પણ કેટલાક મુખ્ય કારણે એ સવાલને અંગે ઉત્પન્ન થયેલાં છે તેની વિચારણ સાથે સાથે આવતે પ્રસંગે કરી લેશું. કોન્ફરન્સના સવાલની વિચારણાને આપણ સામાજિક સવાલોની સાથે નીકટને સંબંધ છે; એને ઉકેલવામાં ભવિષ્યના ઘણા સવાલોને ઉકેલ થઈ જ સંભવિત છે તેથી એ બાબતને ઉપાડી લેવી ગ્ય ધારી છે. ભવિષ્યમાં કદાચ આકાર ફેરવીને સામાજિક સંમેલન કરવાને પ્રસંગ આવે તો અત્યારને અનુભવ ઉપયોગી થાય તેમ લાગવાથી આ સવાલને વધારે વિસ્તૃત આકારમાં ચર્ચવાની જરૂર છે. લેખકના વિચાર સાથે સર્વ મળતા થઈ શકે એ સંભવિત હેયજ નહિ. પણ ચર્ચા ઉપસ્થિત કરવાનો પ્રસંગ હાથ ધર્યો છે તેને ઉપાડી લેવા સર્વને વિજ્ઞપ્તિ છે. મે. શિ. કાપડીઆ स्फुट नोंध अने चर्चा. આગલા કાળમાં કાંઈક રાજ્યભયથી તથા કાંઈક જેના તાબામાં હોય તેની અજ્ઞાનતાથી જે શાસ્ત્રનાં લખેલા પુસ્તકે બહાર પાડવામાં આવતા નહોતા, પ્રકાશમાં લાવવામાં આવતા નહોતા, પુસ્તકે બતાવવાની પણ આનાકાની કરવામાં આવતી હતી તે પુસ્તકે હવે બહાર પડવા માંડયા છે, સંશોધાઈ-છપાઈને હવે તે પ્રગટ થવા માંડયા છે. આવાં પુસ્તકો પ્રગટ કરવાનો પ્રયાસ ઘણે સ્થળેથી શરૂ થયો છે, અને જે સતત પ્રવાહ રૂપે તે પુસ્તકે પ્રગટ થાય છે તે તરફ નિરીક્ષણ કરતાં થોડા વખતમાં ઘણા પુસ્તકે બહાર પડવાને સંભવ રહે છે. સાધુ મુનિરાજોને તે માટે ઉપદેશ છે, અને શ્રાવકવર્ગ તે ઉપદેશાનુસાર ધન વ્યય કરવા તૈયાર થતું જાય છે. આવાં પુસ્તકો સાધુઓ સંગ્રહે છે તેમ કઈ કઈ તરફથી આક્ષેપ થાય છે, પણ આ બાબતમાં વધારે વિચાર કરવાની અમને જરૂર જણાય છે. પુસ્તકે અત્યારે સારા For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. - 1 ડાર પડે છે, અને દરેક જાતની ઘણું નકલે છપાય છે. આ પુસ્તકો કરી ને સાચવી રાખવાનું કાર્ય સાધુ મુનિ મહારાજાઓથી જેવું બને છે તેવું કે બનતું નથી. દરેક અગ્ર મુનિમહારાજ આવાં પુસ્તકો રાખી પોતાના : છે અને અન્ય જીજ્ઞાસુઓને પઠન પાઠન કરવા માટે આપે તેમાં કોઈ પણ છે. કન્ય તેમ અમને તે લાગતું નથી. માત્ર અશિક્ષિત શિધ્યવર્ગ પિત. ની. પુસ્તકોને સંશ૭ કરી ચહને ખાનગી રીતે સેપે છે તે હકીકત જ વાળી લાગે છેશ્રાવકોને ધનવ્યય કરવાનું ઉત્તમ સ્થળ જેમ જ્ઞાન પ્રકતો તે છે તેવી જ રીતે ઉપયેગી ગ્રંશે સાચવવા, સંગ્રહવા, ઉપયોગમાં લેવા, તે તે નું કાર્ય છે. તેઓને જ ઉપયોગમાં આવે અને તેઓ જ તે વાંચી શકે તેવા wi પુસ્ત પર શiાં વાલ્મી સાધુ સુનિહારાજા પુરાક રાખે તેમાં રિવ્યાજબી શું તે અમને જણાતું નથી. સાધુઓએ પુસ્તક કે તેનાં કબાટો ઉપર સગ ન કરે, મમત્વભાવ ન રાખ, અન્યને ખપમાં આવે તેવી રીતે પોતાની પાસેના ગ્રંથો માટે સગવડ કરી આપવી તે અવશ્ય તેમનું કર્તવ્ય છે. અત્યારે કે જે સારી સંખ્યામાં છપાય છે તે આનંદ પામવા જેવું, પ્રશંસવા જેવું કરી છે, અને પ્રત્યેક શ્રાવક બંધુને જેમ બને તેમ વધારે તે ક્ષેત્રમાં ધનવ્યય ફ' એ સલામણ કરીએ છીએ. જેનધર્મની મહત્વતા, ભાવી ઉતિ, વિશેષ કાર વગેરેનો આધાર તે વ્ર ઉપરજ છે તે ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. એક * * સાહિત્યને અને એક બીજી બાબત ખાસ વિચારવા જેવી છે. અત્યારે છે બહાર પડે છે, તે મૂળ અગર મૂળનાં ભાષાંતરરૂપે બહાર પડે છે. જે ગ્રંથ “ર પડે છે તે સર્વ જાતિનાં હોય છે, અને ખાસ કરીને દ્રવ્યાનુગ અને ચરણે કે પાનાં પુસ્તક વિશેષ બહાર પડે છે તેમ દેખાય છે. ભાષાંતરે વિશેષ કથા શા ના કટ થાય છે તે પણ વિશેષ આનંદ પામવા જેવું છે, કારણ કે તેને લીધે ન કે પ્રાકૃત રાધાના અભ્યાસીએ પણ તેને લાભ લઈ શકે છે. મૂળ રાસો ' ર પડવા લાગ્યા છે, પણું હવે તે બાબતમાં એક પગલું વધારે આગળ વધવાની જરૂર છે. હજુ સુધી એવા કોઈ પણે જૈન ધર્મનાં પુસ્તક બહાર પડ્યા નથી, કે જે આ રીતે લખાયા હેય. મળ ગ્રંથને આધારે સ્વતંત્ર ગુજરાતી ભાષામાં ચરિત્ર વગેરેનાં પુસ્તક તૈયાર થવાની જરૂર છે. ગુજરાતી ભાષામાં નવલકથાના શૃંગારરૂપ સરસ્વતીચંદ્ર અગર ઉપદેશાત્મક ભાષામાં લખાયેલ ચંદ્રકાંત જેવી ભાષામાં અને શતી પુસ્તકે હાર પડવાની જરૂર છે. ધાર્મિક પુસ્તક અને ધાર્મિક આખ્યાન ચાઓ ચંદ્રકાંતમાં જે શૈલી ગ્રહણ કરવામાં આવી છે તેવી શૈલીએ બહાર પડવાથી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફુટનધિ અને ચર્ચા ' ૩પ૧ તે જૈન અને જેનર સર્વને વિશેષ ઉપયોગી થશે, અને તેવાં પુસ્તક વિશેષ ફેલાવે પામશે, પરોપકારી મહાવીર સ્વામીનું જીવનચરિત્ર પણ સ્વતંત્ર રીતે મહાત્મા બુદ્ધના જીવનચરિત્રની લાઈન ઉપર લખાવાની જરૂર છે. હાલમાં પુસ્તકો બહાર પાડતી સંસ્થાઓનું અમે આ બાબતમાં લક્ષ્ય ખેંચીએ છીએ. નવા જમાનાને આવાં પુસ્તકની જરૂર છે. આ શૈલીથી બહાર પડેલાં પુસ્તક અક્ષરશ:ભાષાંતરનાં પુસ્તકો કરતાં વિશેષ અસર કરનાર અને ઉપયોગી નીવડશે. કથાઓને એક બહુ મેટે ભંડાર આપણે ધરાવીએ છીએ. તે ખજાનાને વધારે વિસ્તૃત સ્વરૂપમાં ચર્ચવાથી અને તેવી રીતે પુસ્તક લખાવાથી આ કાર્ય બની શકે તેમ છે. મહાત્મા સ્થભિદ્રજીનું ચરિત્ર ચંદ્રકાંતમાં કેવી ઉત્તમ શૈલીથી વર્ણવેલ છે તે તેના વાંચનારાઓને તરતજ ધ્યાનમાં આવે તેમ છે. હવેના જમાનામાં ગુજરાતી ભાષામાં માત્ર ભાષાતરમાં કે અનુવાદનાં પુસ્તકોથી જ ચાલશે નહિ, પરંતુ આવી શૈલીથી લખાયેલાં પુસ્તકો વિશેષ અસર કરનાર અને ઉપયોગી નીવડશે તેવી અમારી માન્યતા છે. શાસ્ત્રકારોએ અન્ય પ્રરૂપણ સાથે પર્વ-તહેવારના દિવસોની પણ એવી રીતે પ્રરૂપણા કરી છે કે તદનુસાર વર્તનાર આજીવિતવ્ય વ્યાધિથી પીડાતો નથી. ગયા માસની નોંધમાં હમેશની ચાલુ આહારની ટેવમાં ઉણપ કરવા ઉદરી વાત માટે અમે એ વાંચનું લક્ષ્ય ખેંચ્યું હતું; આવી જ રીતે પ્રત્યેક માસમાં અષ્ટમી, ચતુદેશી અને તદુપરાંત અમુક પર્વના દિવસે લગભગ આવે જ છે. તે દિવસે યથા શક્તિ તપસ્યા માટે નિર્માણ કરેલા છે. આવી રીતે એકાસણુ, ઉપવાસ, આયંબિલ વિગેરે તપસ્યા અવારનવાર આચરનારા કઈ દિવસ વ્યાધિના ભંગ થઈ પડતા નથી. આમાં પણ ઉપવાસ તો સાથે ઉત્તમ શારીરિક તંદુરસ્તી સુધારનાર, માનસિક ઉન્નતિ કરનાર છે. ઉપવાસથી આગળ પાછળ શરીરમાં એકઠો થયેલ કચરો નીકળી જાય છે અને પાચનશક્તિ શુદ્ધ અને ખી થાય છે. અત્યારે ઘણા ડાકટરે, અને તેમાં પણ ખાસ કરીને અમેરિકાના ડાક્ટર દરેક વ્યાધિ માટે કુદરતી ઉપાયેજ શોધે છે. આવેલ વ્યાધિને નિવારાય, અને નવા વ્યાધિને ભેગ ન થવાય તે માટે ઉપવાસને તેઓ એ ઉત્તમ સાધન માનેલ છે. તેઓ તે દ્રઢતાથી જણાવે છે કે ગમે તેવા આકરા વ્યાધિને મટાડનાર પણ ઉપવાસ જ છે. ન્યુમોનિયા જેવો આકરે વ્યાધિ પણ ત્રણ દિવસના ઉપવાસથી મટ્યાના દષ્ટાંતો મોજુદ છે. ઉપવાસ કેવી રીતે કરે, તેની ઉપયોગિતા વિગેરે જણાવનાર એક બુક હોલમાં બહાર પડી છે, તેમાં લખ્યું છે કે-“હું પૂર ગંભીરતા અને સચ્ચાઈથી કહીશ કે ગમે તેવાં દરેદેને સાજા કરવાનો જે એકલા કોઈપણ ઈલાજ હોય તો તે અપવાસ છે. કોઈ બી એવું દર નહિ હશે, કઈબી એ મંદવાડ નહિ હશે કે જેને અપવાસથી ફાયદો ન થાય, For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન ધન પ્રકાશ. . . એ કુદરતી નિશાની આપનાર છે. રાક ક્યારે ખાવા તે તે સૂચવે છે. રાઈ ને ખાખે ને તમને પાચન ન થાય તે તેને પાચન કરવાને કુદરતી સંતાક પવછે. છેડે સમયે અપવાસ કરી પાચનશક્તિ ઉપર પડતો - ૬ કરે તે શરીરની તંદુરસ્તી માટે કુદરતી ઉપાય છે. આ લેખકની કે ફ ા ટ ડ ધ સિવાય બીજો કોઈપણ એવો વ્યાધિ નથી કે સુધરી જ શકે અને તેના આ કથનના ટેકામાં તેણે ઘણું અનુભકરે છે સુખ આપે છે. આપણે તે ઉપરથી સમજવાનું છે કે જે મોતે આપણને મળેલ છે, શાસકારોએ ફરમાવેલ છે, શરીરને ઉપ. આપડા સાનભૂત છે તે ઉપવા સત્ર મહિનામાં બે વખત દર ન દેવને તે અવશ્ય આચરવું. કદી તેમ ન બને તે મુક્તપંચમી જેવા ચીક . . પણ ઉપવાસ કરવાથી પરાઘન સાથે શરીરસુખાકારી પણ વધે છે, તેથી : અનશના રાડણ કરવા અમે દરેક અંધુને ભલામણ કરીએ છીએ. છે. * ઉપવાસ રામાં કેટલીક વખત માણસને મનની નબળાઈ વધારે પાછા કાવ્ય છે. ઉપવાસ થશે કે કેમ? મારું શરીર તે ખમશે કે કેમ? વિગેરે સવાલો : ઉઠાવી મન ઉપવાસ કરતાં માણસને અટકાવે છે, પણ માનસિક આ ભ્રમણ આ દે. ઉપવાસ કરવાથી કેઈ દિવરા શરીર ક્ષીણ થતી નથી, શરીરને અનુ રે રહે તેટલી કરેલી તપસ્યા તો ઉલટી શરીરનું આરોગ્ય વધારનાર થાય છે. ( પાડો ઉપવાસ થશેજ, તેમાં બીલકુલ મને વાંધે આવવાનો નથી, મને ફાદ જ થવાનો છે. તેવા દ્રઢ નિશ્ચયથી જે ઉપવાસ કરે છે તેને ઉલટ ધ નારા માનદ આપનાર થાય છે. જે જે સ્થળે આત્માને વીર્થ ફેરવવાનું હોય છે તે તે સ્થળે ઘણી વખત માનસિક નિર્બળતાજ તેને પાછા હઠાવે છે, પણ તેવે વખતે ડ નાર, દ્રઢતાથી કાર્ય કરનાર મનુષ્યો ફાવે છે, કાર્યસિદ્ધિ કરે છે. વ્યાપારાહતાં અગર તો સાંસારિક અન્ય વ્યવહારમાં પણ આવે માનસિક દ્રઢતાની જરૂર હે છેતે પછી ધાર્મિક કાર્યોમાં રહે તેમાં નવાઈજ નથી. સિંહથી ભય પામ હિ હેરાન કરે છે, ત્યારે દ્રઢતાથી હેની હામે થનારથી તે ભય પામે છેસર થાય છે. કર્મરૂપી સિંહને જીતવામાં આાત્મક વીર્યની જે અતિ અગત્ય માં માનસિક નિર્બળતા અવળે રસ્તે દેરી જાય છે, તે સિંહને જીતવામાં કે સમાજ સાધનભૂત થાય તેમ છે. તેથી દરેક ધાર્મિક કાર્યમાં નિડરતા, • રાક ઉસ, કાર્યસિદ્ધિના દ્રઢ સંકઃ૧ વગેરેનેજ પ્રમાણભૂત કરી આગળ , કે જે ઈસત લાભ અવશ્ય મેળવી શકાય. ગઈ જે મહિલા સમાજ તરફથી હાલમાં દિવાળીના શુભ પ્રસંગ ઉપર હિના લાસદોને વહેંચવા એક ખાસ ભેટ બહાર પાડવામાં આવી છે, તેમાં જુદા For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રકુટધ અને ચર્ચા. ૩૫૩ જુદા લેખકોના ઉત્તમ લેખ સંગ્રહવામાં આવ્યા છે. બીજા લેખ સાથે ભાઈ પરમાણંદ કું. કાપડિયા. બી, એ. એલએલ, બી. તરફથી પણ એક લેખ તેમાં આપવામાં આવેલ છે. જૈન ધર્મમાં સ્ત્રીઓને સ્થાનકેવું આપવામાં આવેલ છે, સ્ત્રીઓની કેવી ગણત્રી કરવામાં આવી છે, કઇ કેટિ ઉપર તેને મૂકવામાં આવી છે તે બાબતને સુંદર લેખ તેમના તરફથી આપવામાં આવેલ છે. અન્ય ધર્મો કરતાં “સતી” શબ્દની વ્યાખ્યામાં જેને કેટલા આગળ વધેલા છે તે બાબત દર્શાવતાં તે લેખમાં લખવામાં આવ્યું છે કે –“સ્ત્રીવર્ગ સંબંધી જેનદર્શન હિંદુધર્મથી બહુ જુદા તથા વધારે વિશાળ ખ્યાલો ધરાવે છે. આ વાત સતી” શબ્દને પ્રત્યેક ધર્મમાં શું અર્થ થાય છે તે વિચારવાથી વધારે સ્પષ્ટ થશે. હિંદુધર્મ પ્રમાણે જે સન્નારીઓને “સતી ની કટિમાં મૂકવામાં આવી છે તેમનાં ચરિત્રો ધ્યાનમાં લઈએ તે માલુમ પડે છે કે જે સ્ત્રીએ અસાધારણ ધૈર્ય, સહનશીલતા તથા ધર્મબુદ્ધિથી પોતાના શિયળનું પરપુરૂષથી રક્ષણ કર્યું હોય તેને “ સતી” ગણવામાં આવે છે. સ્વપતિની વિચિત્ર તાએ જે સ્ત્રીએ મનભાવે સહન કરી હોય અને ગમે તેવા સંયેગો વચ્ચે “હાય” એવી બુમ પણ જેણે પાડી ન હોય, તેને સતી તરીકે પૂજવામાં આવે છે. સારાંશ કે કાંતે અસાધારણ સંકટ કે લાલચે વચ્ચે શિયળ સંરક્ષણ કર્યું હોય અથવા તે સ્વપતિની વિડંબનાઓ, વિચિત્રતાઓ તથા વિકૃતિઓ શાંતિથી તથા મનભાવે સહન કરી હોય તેવી જ સ્ત્રી હિંદુ ધર્મમાં “સતી” પદ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થાય છે. આ ભાવના ઉત્તમ છે, તથા તેમાં ઉત્કૃષ્ટ તપ તથા આત્મભોગ રહેલાં છે. જેનદર્શન સતીત્વપદપ્રાપ્તિ અર્થે આ ભાવનાઓ તે સ્વીકારેજ છે, પણ તેટલાથી સંતેષ પામતું નથી. જેનદર્શન તેથી પણ આગળ વધે છે અને સતીત્વપ્રાપ્તિ અર્થે બીજાં દ્વારે પણ ખુલ્લો કરે છે. અન્ય ક્ષેત્રમાં મહત્વતા દર્શાવનાર સ્ત્રીઓને અન્ય હિંદુઓ સતી પદથી અલંકૃત કરતા નથી. જેન ધર્મમાં સતી શબ્દ સત્ત્વવાચક રાખવામાં આવે છે, તેથી તેમાં જે સતીની નામાવલી રચવામાં આવી છે તેમના ચરિત્ર નીહાળતાં માલુમ પડે છે કે શિયળસંરક્ષણના વિકટ પ્રસંગે પ્રાપ્ત ન થયા હોય, પતિ સંબંધી બહુ સહન કરવું પડ્યું ન હોય તે પણ અન્ય ક્ષેત્રમાં મનુષ્યત્વને છાજે તેવાં સત્ત્વ, પરાક્રસ કે મહત્તા દર્શાવ્યાં હોય તેને પણ સતી” તરીકે તે ધર્મમાં ગણવામાં આવી છે. દાખલા તરીકે બ્રાહ્મી, સુંદર, ચંદનબાળા, સુદર્શના, રાજીમતી, જયંતિ ઇત્યાદિ. આ દષ્ટિએ લીલાવતી, ચાંદબીબી, જેન ઓફ યોર્ક, કે ફર્લોરેન્સનાઈટીંગેલને પણ સતીની કોટિમાં મૂકી શકાય. આ ભિન્નતાનું કારણ હિંદુધર્મ પ્રમાણે સ્ત્રી સેવક છે, પુરૂષ સેવ્ય છે, સ્ત્રીને પતિ ઈશ્વરસમાન છે અને આ જગતમાં સ્ત્રીને પતિસમાન અન્ય કોઈ તરણતારણ નથી. જેના સિદ્ધાન્ત અન્ય પ્રકારે કહે છે. જૈન દષ્ટિએ સર્વ આત્માઓ-પછી તે પુરૂષદેહી છે કે સ્ત્રીદેહી છેસરખા છે. અને પિતાપિતાની ઉન્નતિ સાધવાને સરખા હક્કદાર છે. પુરૂષની For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડોન ધર્મ પ્રક. : માત્ર અને આધીન નથી, તેમજ સ્ત્રીની પુરૂષને આધીન નથી. કે નાના ઈષ્ટદેવ હોવાને બદલે બંને એકમેકના સહચારી–સહાયકારી– [, વિના ઈષ્ટદેવ તો પરમાત્મા જ છે કે જેની ઉપાસના કરીને પરમપદ છે રી શકાય છે. ઉભયનું દ પીજીવન માત્ર મૈત્રીભાવ ઉપજ રચાવું જોઈએ, : ગુલામ છે એવા વિચાર જૈન દર્શનને જરા પણ સંમત નથી.” પ્રાચીન જે સ્ત્રીઓ કેટલી મહત્ત્વ ધરાવતી હતી, કેવું ઉચ્ચ સ્થાન જૈન ધાર્મિક : બીઓને આપવામાં આવેલ છે તે બાબત સવિસ્તર દષ્ટાંતથી બતાવવા . કે સારો પ્રયાસ કર્યો છે. સ્ત્રીઓ માટે નિમિત અંકને શોભાવે તે આ લેખ છે. 50 બહેનો તે લેખ વાંચી પિતાની તેવી ઉચ્ચ સ્થિતિ જાળવી રાખવા બનતે છે. તય કરશે એવી આશા રાખવામાં આવે છે. જૈન બંધુઓ પણ સ્ત્રી ઉન્ન બનતી સહાય અવશ્ય આપશે તે બંનેના જીવનવ્યવહાર સરલ અને આ લેખની સાથે જ એક બીજો લેખ જૈન સાહિત્યમાં સ્ત્રીઓને સ્થાન.” તે નામ શ, ગેકુળભાઈ નાનજી ગાંધી તરફથી લખાયેલ પ્રકટ કરવામાં આવ્યું છે. પરના લેખથી તદ્દન ભિન્ન પ્રકૃતિને આ લેખ છે. અત્યારની જૈન સ્ત્રીઓ દહેરે, !' એ જવામાંજ બધે સમય ગુમાવે છે, ધાર્મિક ક્રિયામાંજ રત રહે છે, પતિ, , તારા ની મીલકુલ દરકાર કરતી નથી તેવી ભાવના દેખાડનાર અને તત્સની કરી ને ઉપદેશ આપનારો આ લેખ છે. અમને આ લેખ વાંચતાં જરા આશ્ચર્ય છે. કદાચ કોઈ સ્ત્રી ને આવી રીતે વર્તણુક ચલાવતી હશે તેવી અપવાદ- પોને બાદ કરતાં આખા જૈન સીસમાજને ફરજથી યુત થતે દર્શાવવા દ યાસ તે બંધુએ કર્યો છે તે અમને તે માન્ય નથી. માત્ર ધર્મકાર્યમાંજ - હકાર્ય ન કરવાં તે અમારા લખવાને ઉદ્દેશ નથી, પણ સ્ત્રીએ ધર્મ મા કરે છે, અને તે કાર્ય હોય ત્યારે ગૃહસંસારની ફરજ બાજુએ મૂકે છે તેવા : : મને અમે મળતા થતા નથી. કુટુંબ, બાળક, ગૃહ તે તે સ્ત્રીઓને ગળે " માં . એમાં વધારે મન, સંસારમાં વધારે આસક્તિથી રહેનાર સ્ત્રીઓ છે . ' વવારે પ્રવૃત્ત કેવી રીતે બને? મમત્વભાવ શ્રીઓથી છુટી શકતું હશે ક' અને તે તેમ લાગતું નથી. તે બધુ તે લખે છે કે: --“ઉપદેશ આપવા ન રમજવાની ફેરબદલીને લીધેજ હાલની ઘણીખરી સ્ત્રીઓ પિતાના પ્રભુ - પતિની આજ્ઞા મેળવ્યા વિના એકદમ રજોહરણ તથા પુંજણી કાખમાં મારીને છે તો છે. મૃડાવસ્થાનું ગમે તે થાય, બાળકોની સાર સંભાળ લેવાય કે પ ત્યાં તે ગયેજ છુટકે. આમાંજ જાણે જૈનધર્મના ફરમાનની પૂર્ણાહુતિ For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્પટનેધિ અને ચર્ચા ૩૫૫ થતી હોય એવી માન્યતાએ જડ ઘાલી છે, તેનું પરિણામ છે. પિતાના પતિની આજ્ઞા મેળવ્યા પછી જવું એજ જૈનધર્મનું ફરમાન છે. આવા ફરમાનેને પાઠ વ્યાખ્યાનાદિમાંથી લોપે પામવાથી આવું પરિણામ આવ્યું છે. એનું ફળ એ થાય છે કે ગૃહવ્યવસ્થામાં મેટો ક્ષેમ ઉભું થાય છે. પતિને ખાવાપીવાના સાધનમાં ગેરવ્યવસ્થા થાય છે, બાળકે રડ્યા કરે છે, અને ઘરનો નકામે બોજો પતિ ઉપર આવી પડે છેગૃહવ્યવસ્થામાં ડખલ કરીને, પતિને અશાતા ઉપજાવીને અને બચ્ચાંઓને રોતાં કકળતાં રખડતાં મૂકીને ધર્મસ્થાને દડવામાં લાભ કરતાં નુકશાન વિશેષ છે. દરેકને શાતા ઉપજાવવી એમાંજ ખરેખર જેન ધર્મ રહ્યો છે. ઘરનાં માણસને અશાતા ઉપજાવી ધર્મ બાંધવા જવું એ તે હસવા જેવું જ ગણાય. જૈન કેમમાં પતિસેવા અને બાળકોની સારવારનું સૂત્ર નષ્ટ થઈ ગયું છે, અને લખું સુકું ધર્મતંત્ર વૃદ્ધિ પામતું જાય છે. આ વાત અમને તો અતિશયોક્તિ ભરેલી અને અપવાદસૂચક જણાય છે. ખરેખરા જેન ધર્મની વ્યાખ્યા કરવામાં પણ તેમ છે બહુ ભૂલ ખાધી છે. જેને બહેનેની ધર્મમાં આવી આસક્તિ થઈ હોય તેવું અને મારા જાણવામાં તે આવેલ નથી. જે તેમણે કેટલીક વિધવાઓ કે જે સંતતિ વિનાની હોય છે તેને માટે લખ્યું હતું તે તે માની શકાત વળી આગળ ઉપર સિદ્ધનાં, પંદર ભેદમાં ગૃહલિંગે સિદ્ધનો ભેદ દર્શાવી તે બંધુ શું સૂચન કરવા માગે છે તેની સમજણ પડતી નથી. તેમના વિચાર પ્રમાણે તે ગ્રહલિંગ ને સ્ત્રીપણે સિદ્ધ થવામાં માટે વિરોધ આવશે -બની જ નહીં શકે. પતિપરાયણ રહેવું, ગૃહવ્યવસ્થા સાચવવી તેમાં મતભેદ નથી, પણ જેન હેનની સ્થિતિને જે ખ્યાલ તે બંધુ આપવા માંગે છે તે સત્ય હોય તેમ અમને જણાતું નથી. એક સાથે પ્રસિદ્ધ થયેલા બે જૂદી જૂદી દષ્ટિ દેખાડનારા લેખ વાંચતાં આ ખાસ અંકમાં નવીન આનંદ અનુભવાય છે.. . હોટ હેટા ગામમાં જ્યાં જેનોની વસ્તી સારી હોય છે ત્યાં મોટા મોટા પર્વના દિવસોમાં ખાસ કરીને દેરાસરોમાં દર્શન કરવા જતાં ઘણી ભીડ જોવામાં આવે છે. સ્ત્રી-પુરૂને ઘટ્ટ થઈ જાય છે, અને કોઈ કોઈ વખત તે વૈષ્ણવોના મંદિરમાં દેખાતો દેખાવ પણ થઈ જવાને ભય રહે છે. શાસ્ત્રકારે તે પ્રથમથી જ આવી વાતના જ્ઞાતા હતા, તેથી દેવવંદન ભાષામાં તેમણે સ્પષ્ટ આદેશ કરેલ છે કે–વંતિ નિ યાદી વિકિટિકા પુરિ વારિરિ નારી. પુરૂષોએ પ્રભુની જમણી બાજુએ અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહીને જિનેશ્વરને વંદના કરવી, અને ચૈત્યવંદન કરવા બેસતાં પણ તેજ વ્યવહાર સાચવવે. જે આ નિયમ દઢતાથી પાળવામાં આવે તે જે સંઘટ્ટ થતો દેરાસરમાં જોવામાં આવે છે, અરસ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનધમ પ્રકોશ, આ માટે તેવી વસ્તુઓ તરત સાફ કરી ચાખઈથી રહેવાથી માખીએ બહુ ઉત્તમ શાય છે; વળી ઘરમના પ્રત્યેક લેાજનનાં ઠામે મજબુત ઢાંકીને ખાથી તેને ખારાક મળતા નથી, તેથી પણ તે સ્વત: ચાવી જાય છે. એક વાઈને પહુચેલા હતા, તેથી એક માણસે તેને પ્રશ્ન પૂછ્યા કે ‘ આટલા બધા આને બવરાવવાનો તમે શો પ્રશ્ન ધ કર્યાં છે ? ' એટલે ખાવાજી એલ્યા કે: શા પ્ર”ધ કર્યો નથી, એટલે તેઓ ભૂખ્યા રહેશે તેથી સ્વતઃ જ ચાલ્યા જશે, ” સાણી માટે પણ આજ પ્રબ ધ કામના છે. ઘરમાં સારી રીતે સ્વચ્છતા રાખવાથી અને ભાજનનાં ઠામા મજબુત, બંધ રાખવાથી માખીઓને ખાવાનું નહિ મળે, એટલે સ્વત: જ તેએ ઘર છેાડીને ચાલી જશે. અને ઉપદ્રવેા થતા અટકશે, ” માખીઓ-ઉપરની દ્રષ્ટિએ જરાપણુ ઈન્દ્ર નહિ કરનાર નિર્દોષ પ્રાણી છે, છતાં અસુઘડતાથી રહેનારને તે વધારે પૅરાન કરે છે, તેથી દરેક ઘરમાં ચાખાઇની-સુઘડતાની આરાગ્ય માટે પણ કેટલી જરૂર છે તે ઉપરની બાબત સ્પષ્ટ દેખાડે છે. परोपकाराय सतां विभूतयः । पवित्र - निष्पाप थवं कोने नहि गमतुं होय ? શુદ્ધ સાત્ત્વિક વિચાર વાણી અને વર્તનના મહિમા અચિત્ત્વ છે. પીજી પર મૂળમ કે શીલ [સદાચાર ] એ વક્મ ભૂષણ છે. રક્ષી અને રેયાગમનથી અનેક અવગુણેા તથા દુઃખા ઉત્પન્ન થતા જાણીને તેના તરત કરવા જોઇતા ત્યાગ. રાહુ સ જેવા સજ્જને તે સ્વદ્યારાસ તૈષીજ હોય છે અને પરસ્ત્રીને સ્વજાન લેખનારા ય છે. ફક્ત નીતિના અણુ–ઓછી અક્કલવાળાજ કુળઅર્ધા અને લેકલાના ત્યાગ કરી પરસ્ત્રી કે વેશ્યાગમન કરી રાજી થાય છે. પરંતુ પરિણામે રાવણની પેરે તેમની દુશ!જ થાય છે. · આ લેાકમાં પણ પુષ્કળ શહેરાશ મેળવી અને જાનમાલની પુષ્કળ ખુવારી ખમી, અંતે અધોગતિજ પામે એક પાકનાં મૂળ જેવાં ઉપર ઉપરથી સુંદર-મનેહુર પણ ક્ષણિક વિષયસુખમાં જુદાઈ મરનારની અંતે ભારે દુર્દશા થાય છે. મંદોન્મત્ત હાથી જેવા બળવાન્ યાચંદ્ર'ના પણ એ દુષ્ટ કામરાગથી ભુરા હાલ થાય છે. ખરજ ખણુવી જેમ શરૂઆતમાં ભૂંડી લાગે છે પણ પરિણામે દુ:ખદાયકજ નીવડે છે તેમ વિષયતૃપ્તિ પણ ક્ષણિકજ સત્તા આપનાર અને પ્રાંતે દુ:ખદાયી જ છે. For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેશ્યાને પરસ્ત્રી ગમન ત્યાગ. ૩પ૦ બહારના રૂપરંગ જોઈને મૂઢ જેને તેમાં પતંગીઆની જેમ ઝંપલાય છે, પણ અંતે ખુવાર ખુવાર થઈ જાય છે. જ્યારે નરકમાં ધગધગતી લેઢાની પૂતળીને આ લિંગન કરવા પરમાધામી ફરજ પાડે છે ત્યારે જ મૂર્ખ અને નફટ જીવને પિતાની ભારે ભૂલને માટે પારાવાર પસ્તા થાય છે. પણ તેથી વળે શું? ત્યાં કોઈ ત્રાણ, શિરણ કે આધારરૂપ થઈ શકતું નથી. એમ છતાં અજ્ઞાન જી એવાં કૃત્ય કરતાં અટકતા કે શરમાતા નથી. કુલટા નારી અથવા કુવેશ્યાના સંગથી થતા પારાવાર દોષો માટે (મનહર છંદની ચાલમાં) કહ્યું છે કેકાયાનું સુકૃત્ય જાય, ગાંઠનું ગરથ જાય, સ્વારીને સનેડ જાય, રૂપ જાય રંગથી; ઉત્તમ સહુ કર્મ જાય, કુળના સહુ ધર્મ જાય, ગુરૂજનની શર્મ જાય, કામના ઉમંગથી; ગુણાનુરાગ દૂર જાય, ધર્મ પ્રીતિ નાશ થાય, રાજાથી પ્રતીત જાય, આત્મબુદ્ધિ ભંગથી, જપજાયતા જાય, સંતાનની આશ જાય,શિવપુરને વાસ જાય, વેશ્યાના પ્રસંગથી.” - “આ ભવ મીઠા પરભવ કોણે દીઠાં” એમ નાસ્તિકની જેમ માનનારા, માતેલા સાંઢની જેમ મેકળા સ્વછંદપણે ફરે છે. આવાં ઉભયલક વિરૂદ્ધ કૃત્યેથી તે પામર જીવો પોતાના કુળને કલંકિત કરે છે, અને હરાયાં ઢોરની જેમ અહીં તહીં ફરી, જ્યાં ત્યાં દુનીયાને માર ખાઈને અંતે કમોતે મરીને દુર્ગતિમાં જાય છે. પરપુરૂષમાં લુબ્ધ થયેલી કુલટા નારીના પણ એવાજ બુરા હાલ થાય છે. - કહ્યું છે કે “પાપ બંધાયે રે અતિ ઘણાં, સુકૃત સકળ ક્ષય જાય; અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફળ નવિ થાય, પાપસ્થાનક શું વરજીએ.” એમ સમજી શાણું ભાઈ બહેને એ સીતા, રામતી, સુદર્શન શેઠ અને સ્થૂળભદ્રજીની પેરે બહાદુરીથી બ્રહ્મચર્ય કે શીલરત્નને પિતાના પ્રાણની જેમ ધનથી સાચવી રાખવું જોઈએ, જેથી મંત્ર ફળે જગ જશ વધે, દેવ કરે રે સાંનિધ્ય; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. પાપ”ઇત્યાદિક કલ્યાણકારી બેધ પામી કલ્યાણકારી માર્ગે ચાલશે તેમનું અવશ્ય કલ્યાણ થશે. ઈતિશમ. સુષ કિં બહના ? - બ્રહ્મચર્ય અથવા સુશીલતા. શારિત્રના પ્રાણજીવન-આધારરૂપ અને શાશ્વતા મોક્ષસુખને અચુક મેળવી આપનાર એવા બ્રહ્નચર્યનું જે શુદ્ધ દીલથી સેવન કરે છે તે પવિત્ર આત્મા ઈન્દ્રા દિક દેવવડે પણ પૂજાય છે. બ્રહ્મચર્યના પ્રભાવથી માનવ લાંબા આયુષ્યવાળા, સુંદર આકૃતિવાળા, મજબુત બાંધાવાળા, પુન્ય પ્રતાપવાળા અને મહાવીય–પરાક્રમવાળા થાય છે, એમ સમજી સુજ્ઞ બંધુઓ અને બહેનેએ ઉત્તમ શીલ અલંકાર ધારીને સ્વમાનવદેહની સાર્થકતા કરી લેવા ચુકવું નહિ. કિ બહુના! એ ઉત્તમ ગુણના અભ્યાસથી તમે, તમારા સંતાન, કુટુંબ, જ્ઞાતિ અને સંઘ-સમાજ સહુ સુખી થઈ શકશે અને નિર્મળ જ્ઞાન-શ્રદ્ધા સહિત શુદ્ધ કરણીવડે આજ્ઞારાધક બની પરમ શાંતિ મેળવી શકશે. For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ, દુકામાં બ્રહ્મચર્યને મહિમા વર્ણવી ન શકાય એ અપરંપાર છે. મન, - - કાયાની પવિત્રતા રાખવી એટલે આપણા વિચાર વાણી અને આચાર શુદ્ધ Cii રાખવા એનું નામ સુનીલ ગૃહશે પરસ્ત્રીને પિતાની માતા, બહેન કે પુત્રી જેવીજ લેખવી જોઈએ; ને એ પરપુરૂષને પિતાના પિતા, બાંધવ કે પુત્ર જેવા જ લેખવા જોઈએ. મનથી, વચનથી કે કાયાથી એ નિયમનું ઉલંઘન થવું ન જોઈએ. જેનાં વિચાર પવિત્ર, જેનાં વચન પવિત્ર અને જેનાં આચરણ પવિત્ર જ હોય તે આ લોકમાં પણ પુષ્કળ પ્રશંસા પામે છે અને પરલેકમાં પણ સુખી થાય છે. જેના વિચાર ભંડા, જેનાં વા ચન ભુંડા અને જેના આચાર ભુંડા જ હોય છે તે પામર જી આ લેકમાં પણ પુષ્કળ નિંદાપાત્ર બને છે અને પરલોકમાં પણ નીચી ગતિ પામે છે. ક્ષણભરના અસાર વિષયસુખને માટે નરકની અનંતી વેદના સહેવી પડશે. જ આંખ મીંચીને વિચારી જુઓ કે તે કેમ સહી શકાશે? જુઓ ! એક એક ઈદ્રિયની પરવશતાથી પતંગીઆ, ભમરા, માછલાં, હાથીઓ અને હરણીઆઓના કેવા બુરા હાલ થાય છે? તે પછી પાંચે ઈદ્ધિને પરવશ પડી રહેનારા જીવોના 'કેરાઈડ હાલ થશે તે વિચાર! જે કઈ પરઆશાના દાસ બને છે તેમને દુનિયા માત્રના દાસ બનવું પડે છે, પરંતુ જે કઈ આશાને મારી કબજે કરી શકે છે તેનું દાસપણું આખી દુઆ હદે છે. સાર એ છે કે ઈદ્રિયેના ગુલામ થઈ રહેવું તે મહા આપદાને જ છે, અને ઈદ્રિયને કબજે કરી રાખવી તે પરમ સુખ સંપદાનો માર્ગ છે. તે થી તમને પસંદ પડે તે આદર, પણ ભવિષ્યને વિચાર જરૂર કરજે, જેથી પરિણામે ગૌચ ન કરવો પડે અને સુખ સંપદા સહેજે આવી મળે. સહુને સુખ ગમે છે–હાલું લાગે છે. પરંતુ સુખને માર્ગ સેવવાથીજ તે મળી શકે છે. દુ:ખ કેને ગમે છે? પણ દુઃખને માર્ગ ત્યજવાથીજ તે (દુ:ખ)ને અંત આવી શકે છે. રાવણ જે રાજવી પણ અવળે રસ્તે ચડી જવાથી દુઃખી દુ:ખી થઈ અસ્ત થઈ ગયે, દુનિયામાં બહુ ફીટકાર પામ્યું અને છેવટ નરકે ગયા. તે ભૂલી નહિં જતાં સહુએ ચેતતા રહેવું જોઈએ. ખરા શીલના પ્રભાવથી સુદર્શન શેઠની શૂળી ભાંગીને સોનાનું સિંહાસન થઈ ગયું, દેવતાઓએ સુગંધી કુલેની દૃષ્ટિ કરી, રાજાએ બહુ સત્કાર કર્યો, દુનિયામાં ભારે યશવાદ થયે અને છેવટે શુદ્ધ ચારિત્રના પાલવડે પોતે શાશ્વતા સુખ પામ્યા. તેમ સહ ઉત્તમ સ્ત્રી પુરૂષ સદાય સુશીવતા સેવીને પરમ સુખી થવા યત્ન કરે. ઈતિમ. - સગુણાનુરાગી કરવિજયજી. For Private And Personal Use Only