________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૩૨૯
५ वैराग्य सझाय.
યા૦ ૧
યા.
૨
યા. 8
યા મેવાસમેં બે, મરો મગન ભયા મેવાસી; કાયા રૂપ મેવાસ બન્યો હૈ, માયા જ્યે મેવાસી. સાહેબકી શિર આણુ ન માને, આખર કયા લે જાસી, ખાઈ અતિ દુર્ગધ ખજાના, કેમેં બહંતર કોઠા; વણસી જાતાં વાર ન લાગે, જેમાં જળ પટા. નવ દરવાજ વહે નિરંતર, દુઃખદાયી દુગેધા; ક્યા ઉસમેં તલ્લીન ભયા હૈ, રે રે આતમ અંધા. છિનમેં છોટા છિનમેં મેટા, છિનમેં છેહ દિખાસી: જબ જમરેકી નજર લગેગી, તબ છિનમેં ઉડ જાસી. મુલક મુલકી મલી લેકાણ, બેહત કરે. ફરિયાદી; પણ મુજરો માને નહિ પાપી, અતિ છ ઉન્માદી. સારા મુલક મેલ્યા સંતાપી, કામ કિરાડી કે; લોભ તલાટી લેચા વાળે, તે કેમ ના ગેટ. ઉતરન કહે આતમ મેરા, મેવાસીપણું મેલે; - ભગવંતને ભેટે ભલી ભાતે, મુક્તિપુરીમેં ખેલો. સાખી -આતમ અનુભવ રસીકકે, અજએ સુ વિરતંત: "
નિવેદી વેદન કરે, વેદ ન કરે અનંત.
થી
૪
યા
૫
યા ૦
૬
થા. ૭
૧
६ तेर काठीयानी सझाय.
સે
કા ૧.
સોકા૨
ઝાંઝરિયા મુનિવર ધન્ય ધન્ય તુમ અવતાર–એ દેશી.
ભાગી ભાઈ ! કાઠીયા ને નિવાર; ઉત્તમ પદવી તો લોજી, જય જય જપેરે સંસાર સાધુ સમીપે આવતાંછ, આળસ આણે અંગ; ધર્મ કથા નવિ સાંભળેજ, મોડે અંગ બહુ ભંગ. બીજે મેહ મહાબલીજી, પુત્ર કલત્રશું લીન; પ્રાણી ધર્મ ન આચરે, ઘર ધનને આધીન. ત્રી અવજ્ઞા કાઠીજી, જાણે ગુરૂ એહ, વ્યાપાર સુખ સંપજે છે, કીજે હર્ષે તેહ. ચોથે માન ધરે ઘણું "જી, મુઝ સમ અવર ન કાય; કેમ વંદુ જણજણ પ્રત્યેજી, એમ મહટી મામ મન હેય.
સોકા૩
સોકોઇ જ
સોઇ કા
For Private And Personal Use Only