SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રકાશ. - ' ડા ડગ હતા તે તેઓ પોતાનું આગેવાનપદ કાયમ રાખી નવીન વર્ગને પછે ' માં રાખી શકત અને છે તમે મને મજબુત પાયા પર મૂકી સંસ્થાને Bદ્ધ કરી શકત, કારણ કે તેને અનુસરવામાં અાવા તેમને પૂછીને કાર્યકર:: વા રીતસર યોજના હાથ ધરવામાં લોકોને વિશ્વાસ ઘણો આવે છે અને કાર લેકચિ પ્રાપ્ત થઈ જાય તો પછી કાર્ય કરનારને લકે “કી પાસપોર્ટ” એ છે કે, પરંતુ કમનસીબે એ સ્થિતિ લાવવા જેટલા આધાર અથવા આવડતની કે : પરિણામે સ્થાપિત હુકવાળા આગેવાને વસ્તુસ્થિતિ બરાબર સમજ્યા 1. " છે કે કોઈ સહજ કમજવા તે તેઓ તેની અસર અન્ય ઉપર ઉપજાવી છે. આથી વિચાર વિનિમયની છુટને પરિણામે પૂર્વકાળના આગેવાને અને કડો દ વચ્ચે અંતર વધવાનું એક મજબુત કારણ પ્રાપ્ત થયું. | વિચારે બતાવવાની છુટની ઘણુ જ જરૂરીઆત છે તે મુદ્દા પર જ આ આખે છે અને તેમાં કોઇપણ પ્રકારને કોઈને અપવાદ બોલવાને આશય નથી, છતાં છે. તે અત્યારે પ્રસંગનુસાર જણાવવાની જરૂર લાગે છે કે વિચારે બતાવવામાં - કાળ અને ભાવ જે લક્ષમાં રાખવામાં આવે તે વિચાર પ્રગટનનું છે છે, નહિ તો વાત અર્ધ માગે અટકી પડે છે અને કામ થતું નથી. જ્યારે એ બધી કેલકરારે ચાલ્યા ત્યારે એક બાજુએ પ્રેસીડન્ટ વીરાન અને બીજી હર એડ. સેલ્ફ (જર્મનીને પ્રદેશ ખાતાના પ્રધાન) યાદીઓ આપ્યા જતા ધાને ડે. વીસન બોલતા જતા હતા, તે જરૂરી પ્રસંગે લગભગ ત્રણ માસ કે ગાંડ ની કેબીનેટ કે વેર મીનીસ્ટ્રીમાંથી કે મેંબર એક અક્ષરે બે લેઈડર્સ જેવા વારંવાર બેલનારે પણ સખ્ત અંકુશ પિતાની વાણું ઉપર ૨ અને League of nations પ્રા સંઘના જેવા મહત્વના પ્રશ્નપર પણ કેબી ની હુરના એડવર્ડ ગ્રે જેવા આગેવાન પાસે બોલાવ્યું, તે સર્વને આશય એજ . પ્રસંગે માન રાખવું જરૂરી હોય તે પ્રસંગે બોલવાથી બાજી બગડી જાય છે હરેક સંસ્થા-સમાજને દેશ કે પરદેશના વ્યવહારમાં એવા પ્રસંગો આવે છે : વિચાર પ્રગટન ઉપર ઓછો અથવા વધ અંકુશ મૂકવો પડે છે. બહા| 1 થી નહિ પણ પિતાના ડહાપણથી ચગ્ય વખતે વિચાર પ્રગટન પર : રાખ્યો હોય તો તેમાં વતંત્રતાને નાશ ગણવાનો નથી, પણ કાર્ય વ્યવજ બુદ્ધિનો પ્રસાદ છે એમ સમજવાનું છે. અહીં એક અગત્યની વાત કરી ન !, વિશારદર્શીત કે વિચારસ્વતંત્રતા, વચનસ્વતંત્રતા એ સર્વ વિચાર કે વાર કરવાની નથી, બલવા ખાતરજ બલવાનું હોય તો તેની સાથે કોઈ - મારકને સંબંધ હોઈ શકે નહિ, વિચાર કે વચન એ માત્ર સાધનજ છે. For Private And Personal Use Only
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy