SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન ધન પ્રકાશ. . . એ કુદરતી નિશાની આપનાર છે. રાક ક્યારે ખાવા તે તે સૂચવે છે. રાઈ ને ખાખે ને તમને પાચન ન થાય તે તેને પાચન કરવાને કુદરતી સંતાક પવછે. છેડે સમયે અપવાસ કરી પાચનશક્તિ ઉપર પડતો - ૬ કરે તે શરીરની તંદુરસ્તી માટે કુદરતી ઉપાય છે. આ લેખકની કે ફ ા ટ ડ ધ સિવાય બીજો કોઈપણ એવો વ્યાધિ નથી કે સુધરી જ શકે અને તેના આ કથનના ટેકામાં તેણે ઘણું અનુભકરે છે સુખ આપે છે. આપણે તે ઉપરથી સમજવાનું છે કે જે મોતે આપણને મળેલ છે, શાસકારોએ ફરમાવેલ છે, શરીરને ઉપ. આપડા સાનભૂત છે તે ઉપવા સત્ર મહિનામાં બે વખત દર ન દેવને તે અવશ્ય આચરવું. કદી તેમ ન બને તે મુક્તપંચમી જેવા ચીક . . પણ ઉપવાસ કરવાથી પરાઘન સાથે શરીરસુખાકારી પણ વધે છે, તેથી : અનશના રાડણ કરવા અમે દરેક અંધુને ભલામણ કરીએ છીએ. છે. * ઉપવાસ રામાં કેટલીક વખત માણસને મનની નબળાઈ વધારે પાછા કાવ્ય છે. ઉપવાસ થશે કે કેમ? મારું શરીર તે ખમશે કે કેમ? વિગેરે સવાલો : ઉઠાવી મન ઉપવાસ કરતાં માણસને અટકાવે છે, પણ માનસિક આ ભ્રમણ આ દે. ઉપવાસ કરવાથી કેઈ દિવરા શરીર ક્ષીણ થતી નથી, શરીરને અનુ રે રહે તેટલી કરેલી તપસ્યા તો ઉલટી શરીરનું આરોગ્ય વધારનાર થાય છે. ( પાડો ઉપવાસ થશેજ, તેમાં બીલકુલ મને વાંધે આવવાનો નથી, મને ફાદ જ થવાનો છે. તેવા દ્રઢ નિશ્ચયથી જે ઉપવાસ કરે છે તેને ઉલટ ધ નારા માનદ આપનાર થાય છે. જે જે સ્થળે આત્માને વીર્થ ફેરવવાનું હોય છે તે તે સ્થળે ઘણી વખત માનસિક નિર્બળતાજ તેને પાછા હઠાવે છે, પણ તેવે વખતે ડ નાર, દ્રઢતાથી કાર્ય કરનાર મનુષ્યો ફાવે છે, કાર્યસિદ્ધિ કરે છે. વ્યાપારાહતાં અગર તો સાંસારિક અન્ય વ્યવહારમાં પણ આવે માનસિક દ્રઢતાની જરૂર હે છેતે પછી ધાર્મિક કાર્યોમાં રહે તેમાં નવાઈજ નથી. સિંહથી ભય પામ હિ હેરાન કરે છે, ત્યારે દ્રઢતાથી હેની હામે થનારથી તે ભય પામે છેસર થાય છે. કર્મરૂપી સિંહને જીતવામાં આાત્મક વીર્યની જે અતિ અગત્ય માં માનસિક નિર્બળતા અવળે રસ્તે દેરી જાય છે, તે સિંહને જીતવામાં કે સમાજ સાધનભૂત થાય તેમ છે. તેથી દરેક ધાર્મિક કાર્યમાં નિડરતા, • રાક ઉસ, કાર્યસિદ્ધિના દ્રઢ સંકઃ૧ વગેરેનેજ પ્રમાણભૂત કરી આગળ , કે જે ઈસત લાભ અવશ્ય મેળવી શકાય. ગઈ જે મહિલા સમાજ તરફથી હાલમાં દિવાળીના શુભ પ્રસંગ ઉપર હિના લાસદોને વહેંચવા એક ખાસ ભેટ બહાર પાડવામાં આવી છે, તેમાં જુદા For Private And Personal Use Only
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy