SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મ પ્રમાશ. અને આડકતરી રીતે હિસાગનું પરિણામ જાહેર કરે તે જે પિતાની પક સ્થિતિ સરકાર કે રાજ્યથી છુપાવવાના દાવા પર હિસાબ બહાર પાડવા ના છે તે માત્ર એક પ્રકારના આગ્રહ જેવું જ લાગે છે, છતાં આવા ક્ષુલ્લક સવાલે જે પર લીધું તેમાં સત્તા અને જન પ્રકૃતિના આવિર્ભાવનું કારણ જ દેખાય છે. સત્તાવાળા છે એ બાબતમાં તેમને વિશ્વાસમાં લેવા પ્રયત્ન કર્યો હોત તો ભવિષ્યમાં બહુ લાભ .ત. પરંતુ કાર્યની રેખા જૂદી જૂદી રીતે અંકાઈ અને પક્ષકારોની સંમતિથી ની. આડા કમીટીના રિપોર્ટ પ્રમાણે પણ અમલ ન થે, એમાં આગ્રહ સિવાય બીજું છે કારણ જણાતું નથી. આવા પ્રસંગે સમજાવટથી કામ લેવાનું નવીન વર્ગને માટે લાગ્યું અને પ્રાચીન પક્ષ હજુ જતી જતી સત્તાના આવેશમાં રો અને જે કછેકદિ છે મત ન પડે તેવા મામુલી સવાલે મોટું રૂપ ધારણ કર્યું. આવા અનેક પ્રસંગો કોન્ફરન્સના અધિવેશનમાં આવ્યા છે, તે પરથી ઉપર વિચારપ્રગટનને છે જે વિચારો બતાવ્યા છે તેનું રહસ્ય સ્પષ્ટ જાણવામાં આવી શકે તેમ છે. ત્યારસુધી આ વિચારપ્રગટનના મુદ્દાને અંગે પણ આપણે એકજ રીતે કામ લીધું છે. કેન્ફરન્સ જાણે કઈ પરાયું મંડળ હોય, જાણે આપણે તેની સાથે છે વા દેવા ન હોય, જણે કેન્ફરન્સ કાંઈ કરી શકી નથી એમ કહેવામાં પિતાને હવે પોતાના ગાલ પર તમાચો મરાતે ન હોય તેવી રીતે કામ લેવાયું છે. આ [, પતિ અતિ દુ:ખપ્રદ છે, મહા આપત્તિમાં લઈ જનારી છે, હજુ પણ વધારે ખરાબ :: કરનારી અને અત્યંત ચિન્તા કરાવે તેવી છે. કેમને બંધારણપૂર્વક અને વિનિમયપૂર્વક રૂપરેખા અને કાર્યરેખા દેરી શકે તેવા મંડળની જરૂર છે. એવા સવજીવન માટે એની ખાસ ઉપગિતા છે અને એની સાથે દૂર દૂર - ફિ પણ તન્મય થઈ જીવન માટે એવા મંડળને સ્થિર કરવાની જરૂર છે. :: ાધિ લાગેલ પ્રાણ પણ દવા કરે છે, સલાહ લે છે અને ઉપાય જે છે, ફ - સંબંધમાં પણ વારંવાર ઉપચાર કરવાની જરૂર પડે છે અને અત્યાર સુ - તિહાસમાં તેમ થતું આવ્યું છે. જ્યારે કઈ પ્રબળ પ્રતાપી વ્યક્તિ જાગશે - કે તે હેતું કરનારા સર્વને બેસાડી દઈ સમયને અનુરૂપ ધર્મબંધારણને અને ' શરીરને તે ઘડશે અને મુલક વિચાર બતાવનારને દાબી દઈ વિશાળ નજ .ની ઉન્નતિના માર્ગો ઉઘાડશે, પરંતુ તેવા વરને પાકતાં વખત લાગે ત્યાં દફત્ર વિચારની જરૂર છે. એમાં વિભાગિય કે દેશીય વિચારને સ્થાન ન હોવું : એ, એમાં સજા કે હકેને મા ન મળવો જોઈએ, એમાં ધનવાન કરતાં ધીમા . ને હું બેલનાર કરતાં કર્તવ્યપરાયણને, ઉપર ઉપરનો વિવેકને બદલે 'વ જ અને અંશાહીને બલે દીર્ધ વિચારશીળને સ્થાન મળવું જોઈએ. પુન: - કરીને જણાવવાની જરૂર છે કે એવા પ્રસંગે–એપળાવડા પ્રસંગે પિતા For Private And Personal Use Only
SR No.533402
Book TitleJain Dharm Prakash 1918 Pustak 034 Ank 11
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages32
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy