________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ કાશ.
છે રાગ્યવાસી સદાય સુખી, અને મોહવિકળ (મહાતુર) સદાય અસુખી .)-એથી વૈરાગ્ય માર્ગે ચિત્ત ધરવું. તેના ઉપર જિનપાલિત અને જિન- નું દ્રષ્ટાન્ત.
પરિગ્રહારંભનું અને અદત્તનું સેવન કર્યા છતાં છેવટે જિનધર્મનું સેવન ' 2 - શિવસાગર પાર પમાય. એના ઉપર શશી શૂર રાજાનું દ્રષ્ટાન્ત.
દિ જિન આજ્ઞાનું પાલન, ઘર ઉપસર્ગ સહન, અને ધર્મમાર્ગ પ્રકાશનવડે ' જ રાગરને પાર. એના ઉપર અર્જુન માળીનું દ્રષ્ટાન્ત, તથા ધર્મમાર્ગ આ ઉપર શિવભદ્ર અને શ્રીચકની કથા
- અસત્ય ભાષાને ત્યાગ, લેગ સુખ ઈચ્છાને ત્યાગ અને પર આશા-વાંચ્છા - વ ા એગ્ય સત્કાર કરવાથી પુન્ય અને જશ-કીર્તિની પ્રાપ્તિ થાય. તેના ઉપર છે. જે શી કાલિકાચાર્ય, વિપ્રપુત્ર અને નરવાહન (નરવર્મા) રાજાનું દષ્ટાન્ત.
૧૦ મિથ્યાત્વ મહા અંધકારમય આ સંસારમાં શુદ્ધ માર્ગ ગામી (સદા': રાણ) સજજને પ્રશંસવા ગ્ય છે. (મિથ્યા આડંબરી તે નહિજ ).
૧૧. માર્ગના આચરણ ઉપર ઉપનય સાથે જાતિવંત ઘેડાનું દ્રષ્ટાન્ત. : 'સાર અસારતા ઉપર દમક (ભિખારી) અને રાજાનું દ્રષ્ટાન્ત.
૨ જિન અર્ચા-પૂજા-ભક્તિથી સ્વર્ગ અને અપવર્ગ (મેલ) ની થતી માં છે તેના ઉપર શ્રી રત્નચંદ્રનું ઉદાહરણ
૨૩ પ્રમાદ પરિહાર કરવા સંબંધી ઉપદેશ. તેના ઉપર મથુરા નગરી મળે આ વારનવ સ્થિરવાસ કરીને રહેલા મંગુઆચાર્યનું દ્રષ્ટાન્ત.
૧૪ ત૫ ઉપધાન પૂર્વક તથા ગુરૂમહારાજના વિનય બહુમાન પૂર્વક સૂત્ર અર્થ ઉભય પઠન મનરથ.
૧૫ પ આવશ્યક કરણ મને રથ. ( ર ગુરૂ આજ્ઞાને સપ્રેમ સ્વીકાર, સ્વાર્થ શિક્ષણ–પઠન, ક્રોધાદિ ત્યજન છે. વાદ વ આર્જવ પ્રમુખ સગુણોનું સેવન કરવા અનેરથ.
છે સમકિત મૂળ અણુવ્રત પાળવા મનોરથ. ૧૮ પૂર્વોક્ત મને રથ કરવામાં ફળ તથા તેવા રૂડા મને રથ કરવા ઉપર
- ૧૯ ઉત્સવ (શાસ્ત્ર વિરૂદ્ધ) પ્રરૂપણ કરતાં મહા દેષ અને તેના ઉપર
સાચાર્યનું પ્રદાન.
૨૦ જિનઆજ્ઞાનું ઉલ્લંઘન કરનારની તપ જ્ઞાન દાનાદિક કરણી નિષ્ફળ થાય તે પર માલિની કથા.
For Private And Personal Use Only