________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ. શા છે એ લક્ષમાં ન રાખતાં એના તરફ બેદરકારી બતાવી અને તેમ કરીને : કાને સ્થાપિત હકનો માર્ગ સુલભ કરી આપે. કેન્ફરન્સના અધિવેશનના
. અને ખાસ કરીને સબજેકસ કમીટીમાં જે રણે કામ થતું હતું તેને જે છે બારીકીથી અભ્યાસ કર્યો હશે તેઓ આ બાબતનું વાસ્તવિક પણે સમજી શકશે.
વિચારવંત્રતા અને વચનનિદેશ પ્રસંગોનો એક બીજી રીતે ગેરલાભ પણ કઈક લેવાશે એમ દેખાય છે. પિતાના વ્યક્તિગત અથવા સામાજિક વિભાગોમાં - ઉદા જૂદા દષ્ટિબિન્દુઓથી કામ લેવાનું હોય છે તેમાં પ્રમાણિક મતભેદ જ૨ હૈય છે અને હેવી સંભવિત છે. એવા પ્રસંગે પિતાના મતથી જૂદો અભિપ્રાય ધરાવનારા તરફ સહિષ્ણુતા રાખવામાં આવે તે જ મહાન મંડળે ચાલી શકે છે, તેવી સંસ્થાઓમાં હંમેશા પરમસહિષ્ણુતા રાખવી જોઈએ અને કાર્યની ગતિના માપક યંત્ર તરીકે “તરંગાને તાબે ન થતાં દેશ કાળ પરિસ્થિતિ લક્ષ્યમાં લેવી સઇદ, ફળની અધીરતા ન રાખતાં સમાજને દેરવતી વખતે પિતે સ્થિતિસ્થાપ. કદ એવી ન જોઈએ. આ વિચારશીળનું લક્ષ્યબિન્દુ હોવું જોઈએ; તેને બદલે જે મારી સંસ્થાને પિતાના મત સ્થાપનનું કેન્દ્ર કરી દેવામાં આવે અથવા પોતાના વિરોધને શાંત પાડવાનું તેને સ્થાન કરી દેવામાં આવે તો પ્રત્યાઘાત પણ તેછે જબરા થાય છે. જુદા જુદા આશયથી પણ સ્વમતને પ્રમાણિકપણે વળગી હિરને ઠેકાણે લાવવાનો માર્ગ શાંત સમજાવટ છે. તેને બદલે તેમને ઉતારી પાડરાને પ્રયત્ન થાય તો સત્તાધારીઓ મતચુસ્ત રહી આખરે વિચાર પ્રગટન પ્રસંગ ગેજ ફરી ન મળે એમ કરે છે અથવા સંસ્થા સર્વવ્યાપી હોવાને બદલે એક દેશ થઈ જાય છે એ વાત કેટલાકને લયમાં ન રહી અને હાજર રહેનાર પર કેટલીકવાર સાચા અને કેટલીકવાર બેટા આક્ષેપ થવા માંડ્યા. મૂળ પ્રથમથીજ સત્તાધારીઓને આવી સંસ્થા પસંદ નહેાતી તેમાં તેઓને ખુલાસાઓ આપવા પડે અથવા ખુલાસાની ગેરહાજરીમાં ટીકાના ભંગ થવું પડે તે સ્થિતિ તેમને ન ગમી, એટલે તેઓએ સંસ્થાને ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો. સુધારણ કરનારે પિતાની : 'જરા ખેંચી હોત અથવા સત્તાધારી અને સ્થાપિત હવાળાઓએ મધ્યમ ના પિતાના વિશ્વાસમાં લેવાને પ્રમાણિક પ્રયત્ન કર્યો હોત તો આ સ્થિતિ કદિ ચાવત, પણ બન્ને પક્ષે લક્ષ્ય ચૂકી ગયા અને વિના કારણે ભવિષ્યની અનેક આ
આપનાર મંડળ બેટી રીતે ગેરસમજુતીમાં આવી પડ્યું. કઈ કઈ પ્રસંગે છે. રાજીવટથી કામ ચાલ્યું પણ એ પ્રયત્નમાંજ સંસ્થાનાં મૂળે હચમચતાં ગયાં - પારે જે પરિસ્થિતિ સ્થાપિત હકવાળાઓને ઈષ્ટ હતી, પસંદ હતી તે માગે - પાવવાનું કારણ જુસ્સાદાર અને એકનિષ્ઠાવાળા વગેજ આપ્યું. નવીન એકેય વર્ગ બલવામાં ઉતાવળે લાગે છે, વિચાર સ્પષ્ટપણે દર્શાવતો હોય,
For Private And Personal Use Only