________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ પ્રકાશ.
- 1 ડાર પડે છે, અને દરેક જાતની ઘણું નકલે છપાય છે. આ પુસ્તકો
કરી ને સાચવી રાખવાનું કાર્ય સાધુ મુનિ મહારાજાઓથી જેવું બને છે તેવું કે બનતું નથી. દરેક અગ્ર મુનિમહારાજ આવાં પુસ્તકો રાખી પોતાના
: છે અને અન્ય જીજ્ઞાસુઓને પઠન પાઠન કરવા માટે આપે તેમાં કોઈ પણ છે. કન્ય તેમ અમને તે લાગતું નથી. માત્ર અશિક્ષિત શિધ્યવર્ગ પિત. ની. પુસ્તકોને સંશ૭ કરી ચહને ખાનગી રીતે સેપે છે તે હકીકત જ
વાળી લાગે છેશ્રાવકોને ધનવ્યય કરવાનું ઉત્તમ સ્થળ જેમ જ્ઞાન પ્રકતો તે છે તેવી જ રીતે ઉપયેગી ગ્રંશે સાચવવા, સંગ્રહવા, ઉપયોગમાં લેવા, તે તે નું કાર્ય છે. તેઓને જ ઉપયોગમાં આવે અને તેઓ જ તે વાંચી શકે તેવા
wi પુસ્ત પર શiાં વાલ્મી સાધુ સુનિહારાજા પુરાક રાખે તેમાં રિવ્યાજબી શું તે અમને જણાતું નથી. સાધુઓએ પુસ્તક કે તેનાં કબાટો ઉપર સગ ન કરે, મમત્વભાવ ન રાખ, અન્યને ખપમાં આવે તેવી રીતે પોતાની પાસેના ગ્રંથો માટે સગવડ કરી આપવી તે અવશ્ય તેમનું કર્તવ્ય છે. અત્યારે
કે જે સારી સંખ્યામાં છપાય છે તે આનંદ પામવા જેવું, પ્રશંસવા જેવું કરી છે, અને પ્રત્યેક શ્રાવક બંધુને જેમ બને તેમ વધારે તે ક્ષેત્રમાં ધનવ્યય ફ' એ સલામણ કરીએ છીએ. જેનધર્મની મહત્વતા, ભાવી ઉતિ, વિશેષ કાર વગેરેનો આધાર તે વ્ર ઉપરજ છે તે ધ્યાનમાં રાખવાની ખાસ જરૂર છે. એક
* * સાહિત્યને અને એક બીજી બાબત ખાસ વિચારવા જેવી છે. અત્યારે છે બહાર પડે છે, તે મૂળ અગર મૂળનાં ભાષાંતરરૂપે બહાર પડે છે. જે ગ્રંથ “ર પડે છે તે સર્વ જાતિનાં હોય છે, અને ખાસ કરીને દ્રવ્યાનુગ અને ચરણે કે પાનાં પુસ્તક વિશેષ બહાર પડે છે તેમ દેખાય છે. ભાષાંતરે વિશેષ કથા
શા ના કટ થાય છે તે પણ વિશેષ આનંદ પામવા જેવું છે, કારણ કે તેને લીધે
ન કે પ્રાકૃત રાધાના અભ્યાસીએ પણ તેને લાભ લઈ શકે છે. મૂળ રાસો ' ર પડવા લાગ્યા છે, પણું હવે તે બાબતમાં એક પગલું વધારે આગળ વધવાની જરૂર છે. હજુ સુધી એવા કોઈ પણે જૈન ધર્મનાં પુસ્તક બહાર પડ્યા નથી, કે જે આ રીતે લખાયા હેય. મળ ગ્રંથને આધારે સ્વતંત્ર ગુજરાતી ભાષામાં ચરિત્ર વગેરેનાં પુસ્તક તૈયાર થવાની જરૂર છે. ગુજરાતી ભાષામાં નવલકથાના શૃંગારરૂપ સરસ્વતીચંદ્ર અગર ઉપદેશાત્મક ભાષામાં લખાયેલ ચંદ્રકાંત જેવી ભાષામાં અને શતી પુસ્તકે હાર પડવાની જરૂર છે. ધાર્મિક પુસ્તક અને ધાર્મિક આખ્યાન ચાઓ ચંદ્રકાંતમાં જે શૈલી ગ્રહણ કરવામાં આવી છે તેવી શૈલીએ બહાર પડવાથી
For Private And Personal Use Only