________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જૈનધર્મ પ્રકાશ.
:
માટે આખી રાત્રી જિતગુણગાન ન કરે તે બીજું કણ કરે ? જો તમે ખૂ બેલે તે! કાગડા કાળા થઈ જાય. ધંત્યાદિ દષ્ટાંતો કહી તેના કહેવાને તદ્દન અસત્ય ઠરાવે છે, અને પછી પોતાને સ્વસ આવ્યાની વાત કરે છે. તે સાંભળી ચતુરા ગુણાવળી ચમકે છે. તોપણ ચઢરાજા સ્વમા કાંઇ સાચા હાતા નથી’ એમ કહે છે એટલે વળી પગમાં જેર આવવાથી બેટા સ્વસ ઉપર એક વાત કહી ખતાવે છે. એટલે ચદરાન્ત વાળે છે કે-તમે કહેા છે તે ખરી વાત છે, હું તે માત્ર હાંસી કરૂ છું.' આમ તેને આનદમાં રાખી કર્તા ખીન્ને ખંડ પૂરો કરે છે.
ત્રીજા ખંડના પ્રારંભમાં કવિ પાતાની બુદ્ધિના જરા ચમત્કાર બતાવે છે. સમ્યક્ત્વના સ્વરૂપને થોડા શબ્દોમાં પણ પ્રગટ કરી બતાવે છે. અહીં સ્વમત પરમતનું” સ્વરૂપ, પશુ ઠીક બતાવ્યુ છે. અર્થવાળા રાસમાં અર્થ પણ બહુ વિસ્તારે ને ચેગ્ય રીતે લખવામાં આવ્યા છે. તે અહીં બતાવવા જતાં બહુ વિસ્તાર થઈ જાય તેમ છે, તેમજ કથાના રસમાં ભગ પડે છે તેથી ખત્તાવેલ નથી. તેના અર્થીને અવાળા રાસની બુકમાંથી ત્રીજા બડના પ્રારંભના ભાગ વાંચવાની ખાસ ભલામણુ કરવામાં આવે છે. એ પ્રસંગમાં કાંએ દર્શનનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે---
જે ઢન દન વિના, દાન તે પ્રતિપક્ષ; દર્શન દઈન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. ભગજાળ નર બાળમતિ, રચે વિવિધ આયાસ; તિહાં દાન દતતણા, નહીં નિદર્શનાભાસ. લલિત ત્રિભ'ગી ભગભર, નગાદિ નય ભૂરિ; શુદ્ધાતરક્તથી, ાખે જગદ્ગુરૂ સુર સાન્યા. કર્તા તે કિધુ, અનુમાન્ય ગા વિશેષ; અન માન્યા માન્યા વિના, ન ગઈ મમતા રેખ અંતે મને જનકે મત્વતા, સિધ્ધજના અમમત્વ; ધન્ય ગણે અભાવથી, મત અને એકત્વ
આ પાંચ રામ દેવા ગભાર્થથી ભરેલા છે તે વિચારવા યોગ્ય છે; ઘ!માં હવાથી સરલ હેચ તેમ સમવનું નથી. છેવટના દુહામાં અન્ય મતે બધા એકાંતવાદી છે તે બતાવી આપ્યુ છે. આ પગ એ દુહાના ઘણા વિસ્તારથી પૂરવામાં આવ્યા છે.
ટલી વાત પ્રાસંગિક જરૂરની હોવાથી કરી, હવે પ્રસ્તુત પ્રસંગ ઉપર આવીએ. ચદરાન્ત ગુણાવળીને વ્યંગમાં બહુ ખ રીતે કહે છે; પણ ત ચતુરા છતાં ગતે પૂરે સમજતી નથી અને વિચક્ષણ પુરુષની પાસે સ્ત્રીચરિત્ર ચલા
For Private And Personal Use Only