________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
જૈનધર્મ
કાશ.
પાંચ ઇન્દ્રિયોનું જડપણું (ધૂળ) અંગુઠાના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અહીં કોઈ શંકા કરે કે- પશે દ્રિય જે અંગુળના અસંખ્યાતમાં ભાગ જેટલી જ જડી હોય તે ખાદિના ઘાત લાગે છે, ત્યારે તેની વેદનાને અનુભવ દેહની અંદર પણ થાય છે તે કેમ થઈ શકે ? આનો ઉત્તર એ છે કે-૫શેટ્ટીનો વિષય શીતાદિ સ્પર્શ છેચક્ષુ ઇદ્રીને વિષય રૂપ છે, ધાણેકીને વિષય સુગંધ દુર્ગધ છે, પણ તેની વેદના તે તેનો વિષય નથી. વેદના તે દુઃખના અનુભવરૂપ છે અને તેને તે આત્મા સ્વરાદિકની વેદનાની જેમ આખા શરીરે અનુભવે છે. બીજો પ્રશ્ન એમ કરવામાં આવે કે ઠંડુ પાણી પીતાં તેની શીતળતાનો અનુભવ કેટલીક વખત અંદર પણ થાય છે તેનું શું કારણ? તેનો ઉત્તર એ છે કે સ્પ શું તે જેમ બહાર વ છે તેમજ અંદર પણ સર્વ અંગના પ્રદેશમાં વર્તે છે. પરંતુ અંદર ને બહાર પર્યત ભાગે તેની જાડાઈ તે અંગુળના અસંખ્યાતમા ભાગનજ છે.
હવે પાર ઇદ્રીની પહેળાઈ કહે છે–શ્રવણુ, ઘાણ ને ચક્ષુ ઇદ્રીનું પ્રભુત્વ અંગુળના અસંખ્યાતમા ભાગનું છે, રસનેંદ્રિયનું પૃદુત્વ અંગુળ પૃત્વ (બે આંગુળથી નવ આંગુળ) છે અને પર્શનેંદ્રિયનું પૃથુ પિતાના દેહ પ્રમાણ છે. પદ્રિય શિવાય બાકીની ચાર ઇદ્રિની પહોળાઈ આમાંગુળે સમજવી અને પશદ્રયની પહોળાઈ ઉસેધ ગુળે સમજવી. અહીં કોઈ શંકા કરે કે “જ્યારે શરીરનું પ્રમાણ ઉસે આંગળવડે કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલી બાકીની ચાર દિશાનું પ્રમાણ પણ ઉ. ધ ગુણવડે જ કરવું જોઇએ. કેમકે શરીરનું ઉત્સધ આંગુઠા ને બીજી ચારીઓનું આમાંગુ પ્રમાણ કરવું તે એગ્ય લાગતું નથી.” અને ઉત્તર છે કે-એ જી હા વિગેરેની પહોબાઈમાં ઉત્સધ માંગુળ લઈએ તો ત્રણ ગાઉ ઉછા મનુષ્ય શરીરમાં ને ઈ ઉ ઉત્કૃષ્ટ પણ શરીરમાં તેના વિષયનું જ્ઞાન જ થશે નહીં. કારણકે એવડા મોટા શરીરમાં ઉભેધ ગુલવડે નવ આંગળ પ્રમાણુ ઉણ માનવાળી આંતર નિવૃતિરૂપ રસનેત્રી એ પણ મોટા શરીરના પ્રમાણમાં હોવી જોઈએ તેવી મોટી જીહાની અંદર વ્યાપી જ શકે નહીં. અને તેથી આપણી જીવ્હાને રસને બોધ થઈ શકશે નહિ. માટે તેનું પ્રમાણ આત્માંગુળવડે જ સમજવું. ગધાદિકનો વ્યવહાર પણ આમાંગુળવંદે જ સમજ. - હવે પાંચે ઘણી જધન્યથી પોતપોતાના વિષયને કેટલા દરથી ગ્રહણ કરે તે કહે છે–ચ વિના બાકીની ચાર એ અંદના અસંખ્યાનમાં ભાગથી પિતાના
૧ આ પહેલા અતર નિનિરૂપ દ્રવ્ય ઇડીની જાણવી. ૨ યુ.
For Private And Personal Use Only