Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
REGISTERED No B: 156.
A
---
-
-
--
---
-
- - -
-
-
-
જૈનધર્મપ્રકાશ.
-
- -
-
-
--
- --
* -
---
* * *
* *
'*,
* * મ
. *
*
* * * * ---------
* * * * * ---- 1 * * * * *
: - -
- --- ये जीवे दयालयः स्पृशति यान् स्वपोपि न श्रीमदः ।
श्रांता ये न परोपकारकरो हुण्यंति ये याचिताः । । स्वस्थाः सत्स्वपि यौवनोदयमहाव्याधिप्रकोपेधुः यः ।
ते लोकोत्तरचारु चित्रच रिताः श्रेटाः कति स्युनराः ॥
જે જેને વિ દયાળુ છે, જેને કવ્યનો મદ અલ્પ પણ સ્પર્શ કરતો નથી જે પરોપકાર કરવામાં થાકતા નથી, જે યાચના કર્યા સતા ખુશી થાય છે, પવનના ઉદયરૂપ મહાવ્યાધિની પ્રાપ થયે તે પણ જે સ્વસ્થ રહે છે, એવા કાત્તર આaયકારી મનોહર ચરિત્રવાળા બે કલાક જ મળ્યો હોય છે. અર્થાત બહુ અલ્પ હોય છે.”
સુક્તમુક્તાવલિ.
!
----------------
પુસ્તક ૨૮ મું
પિષ, સંવત ૧૯૬૦, શાકે ૧૮૩૮.
અંક ૧૦ મે.
--
-----
- -
-- - ક ક
*
* * ----
* * *
- ૨૯૮
* *
**,
પ્રગટ કર્તા. શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર
ગામIિ. ૧ વૈરાગ્યશતક (સમલેકી) . .
• ૨૯૫ ૨ અંગ્રેજી ચૌદ મહા સુલેખનું વિવેચન. ૩ ચંદરાજાના રાસ ઉપરથી નીકળતા સાર .
३०९ ૪ દિવ સ્વરૂપ... ' છે ... પ વિચાર તેવું પરિણામ. ... ૬ અમદાવાદ ખાતે મળેલે શ્રી સંઘને મહાન મેળાવડે.. છે વિજય.. .. . . . . . .
શ્રી “સરસ્વતી” છાપખાનું –ભાવનગર. એ મૂલ્ય રૂા. ૧) પિસ્ટેજ રૂા. ૦-૪-ભેટ સાથે.
*
**
:
* - નામ
ન મ * ક્રમક છે કે
-નાસ , નામ “ ના
.
-:
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સભા તરથી હાલમાં તૈયાર થયેલા ગ્રંથે.
૧ શ્રી કબ્રન્થ ટીકા વિભાગ ર ો, (૫ ગેટ-૬ ઠ્ઠા કર્મ ગ્રંથ તથા સંસ્કૃત ૪ કર્મગ્રંથ) શ્રી ખેંચાશક, ટીકા સહીત
૩ ધો. પરિશિષ્ટ પર્વ, સવિસ્તર પ્રસ્તાવન સાથે.
૪ શ્રી પ્રમેયરત્નકે.. ન્યાયના લઘુ પણ ઉપયોગી ગ્રંથ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫ શ્રી જ્ઞાનસાર સટીક ( શ્રો યશેવિજયજી ઉપાધ્યાય કૃત કર અષ્ટક) ૬ શ્રી ધનપાળ પંચાશિકા સટીક. અર્થ યુક્ત, તથા તીથાના કલ્પો અર્થ યુક્ત હાલમાં છપાતા ગ્રંથા
૭ શ્રી ૫૫ રિયમ્ ( માગધી-અપૂર્વ ગ્રંથ ) ૮ શ્રી કમ્મપંપડી. શ્રી મલયગિરિજી કૃત ટીકાયુક્ત
૯ શ્રી શાંતસુધારસ. ૫. ગભીરવિજયજીણું કૃત ટીકાયુકત, ૧૦ શ્રી પાર્શ્વનાથ ચરિત્ર, સંસ્કૃત ગળધર ૧૧ શ્રી આનદંઘનજીના ૫૦ પટ્ટો, વિવેચન યુકત
૧૨ શ્રી કુવલયમાળા ભાષાંતર ( અત્યંત રસીક કથા ) ૧૩ શ્રી પ્રકરણો વિગેરના સ્તવનોદિકના સગડ (બીજી આવૃત્તિ) ૧૪ શ્રી તત્ત્વ વાર્તા અને લક્ષ્મી સરસ્વતીને સવાદ ( ગ્રાહકોને ભેટ આપવા માટે ( તૈયાર થયેલા પ્રથા ) ૧૫ શ્રી અધ્યાત્મસાર ટીકા, પ’. ગભીરવિજયજી કૃત, ૧૬ ક્રો અધ્યાત્મસાર સટીકનું ભાષાંતર. ૧૭ શ્રી ઉપદેશ પ્રસાદના ૬ સ્થંભ મૂળ ( તૈયાર થતા પ્રચા.)
૧૮ શ્રી ઉચિતવપ્રપંચ કચ નું ભાષાંતર ૧૯ શ્રી ઉંમચદ્રચાર્ય ચિત્રક ૨૦ શ્રી પરિશિષ્ટ વનું ભાષાંતર,
ઉપર જણાવેલા પ્રથમના છત્ર પૈકી કર્મગ'થ વિભાગ ૨ ને અને પ્રમેયરત્નકોણ તથા ધનપળ પચશિકા બહુાર પડેલ છે. બાકીના વર્ષો થા પણ તૈયાર થઈ ગયા છે. ફક્ત પાટલીએ થવા માટે અને અંધાવવા માટે બાકીમાં છે. ૭-૮-૧૧ નબરવાળા ગ્રંથૈ કોઇપણ ગૃહસ્થની સહાય શિવાય છપા વવા માંડેલ છે. જ્ઞાનદાન દેવાના ઈચ્છક ઉદાર દિલવાળા ગૃહસ્થાએ ઇચ્છા જણા વવી, આવા તૈયાર ગ્રંથો મળવા મુશ્કેલ છે, અને શુદ્ધ કરીને છધાવી આપવાતુ પણ તેટલુ જ મુશ્કેલ છે,
ગ્રાહકોને સુચના.
તત્ત્વવાર્તા અને લક્ષ્મી સરસ્વતીના સવાવાળી બુક છપાઈને તૈયાર ધશે એટલે તે અને ધનપાળ પચાશિકાળને મુકે ભેટ તરીકે વૈકલવામાં આવશે. આગળની ભેટ માટે પશુ એક અત્યંત રશિક ઝુક તૈયાર થાય છે. પ્રસંગોપાત દુર કરશુ
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
तत्र च गृहस्थैः सन्जिः परिहर्तव्योऽकट्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न सडनीयोचितस्थितिः, अपेक्तिच्यो लोकमार्गः, मानત્રિીનri કિ કિam -------- ---- -
અત્યંત ખેદકારક બનાવ. શેઠ મનસુખભાઈ ભગુભાઈને સ્વર્ગવાસ. અમદાવાદના શ્રી સંઘમાં આગેવાન એટલું જ નહીં પણ આખા S હિંદુસ્થાનના શ્રાવક સમુદાયમાં એક અમૂલ્ય જવાહર સમાન શેડ છે. મનસુખભાઈ છેવટની શ્રી સંઘની સેવા બજાવીને ગયા માગશર વદિ ! ૧૨ શનિવારની રાત્રીના ૯ કલાકે માત્ર ત્રણ દિવસના જવરના વ્યાધિમાં છે એકાએક પંચત્વને પામ્યા છે. એમને આકસ્મિક મરણથી જે પારા- . વાર ખેદ આખા સંઘ સમુદાયમાં ઉત્પન્ન થાય છે તે ટુંકામાં બતાવી શકાય તેમ નથી. તેઓ અમારી સભાના પેટ્રન હતા જેથી સભાને પણ આ ન પૂરી શકાય તેવી ખામી આવી પડી છે. આ સંબંધમાં વિશેષ હકીકત તેઓ સાહેબના ક્રેટા સાથે આવતા અંકમાં લખવાની હોવાથી અત્રે માત્ર દિલગિરીની નોંધ જ લેવામાં આવે છે. અમે તેમના લઘુ E બંધન જમનભાઈ શેઠને તેમજ ચી. બકુભાઈ ને માથુભાઈ વિગેરેને ! અમારી અંતઃકરણની દિલગિરી દર્શાવવા સાથે દિલાસો આપીએ છીએ ? અને પરમાત્મા તેમના આત્માને શાંતિસુખ આપ એમ ઈચ્છીએ છીએ.
T - ** જેના
પર
સારા વત ન જવું કલ્પતરૂ ન, છે કે અગ્નિમિષ; સંતવ સરખે ન મિત્ર જગમાં, ને લેભ રિપુ હર, ‘સારું ને નરસું” બતાવ્યું, પણ તું ઈચ્છા પ્રમાણે કર ! ૬૧
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભા તરફથી હાલમાં તૈયાર થયેલા ગ્રંથા
૧ શ્રી કર્મગ્રંથ ટીકા વિભાગ ર જો. (પ રી-૬ હું કર્મગ્રથ તથા સંસ્કૃત ૪કપ્રધ) ૨ શ્રી પ'ચાશક, ટીકા સહીત. .
ઙ કો પરિશિષ્ટ પર્વ. સવિસ્તર પ્રસ્તાવન સાથે,
૪ શ્રી પ્રમેયરત્નકોષ. ન્યાયને લઘુ પણ ઉપયોગી ગ્રંથ.
૫ શ્રી જ્ઞાનસાર સટીક ( શ્રી યગ્નવિજયજી ઉપાધ્યાય કૃત કર અષ્ટક ) ૬ શ્રી ધતપાળ પંચાશિકા સટીક. અર્થ યુક્ત, તથા તીથાના કપ અર્થ યુક્ત
ગ્રાહકોને સુચના
તત્ત્વવાર્તા અને લક્ષ્મી સરસ્વતીના સ્વાદવાળી બુક છપાઇને તૈયાર થશે એટલે તે અને ધનપાલ પંચાશિકા અને યુકે ભેટ તરીકે મેકલવામાં આવશે. આગાની ભેટ માટે પશુ એક અત્યંત રસિક બુક તૈયાર થાય છે. પ્રસ ંગોપાત ંદુર કરશું
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
तत्र च गृहस्थैः सञिः परिहर्तव्योऽकल्याणमित्रयोगः, सेवितव्यानि कल्याण मित्राणि, न बकनीयोचितस्थितिः, अपवितव्यो लोकमार्गः, माननीगा गुरुसंहतिः, नवितव्यमेतत्तत्रैः, प्रवर्तितव्यं दानादौ, कर्तव्योदारपूना जगवतां, निरूपणीयः साधुविशेषः , श्रोतव्यं विधिना धर्मशास्त्रं, नावनीयं महायत्नेन, अनुष्टेयस्तदर्थो विधानेन, अवनम्वनीयं धैर्य, पालोचनयायतिः, अवलोकनीयो मृत्युः, नवितव्यं परलोकप्रधानैः, सेवितव्यो गुरुजनः, कर्तव्यं योगपट्टदर्शनं, स्थापनीयं तद्रूपादि मानसे, निरूपयितव्या धारणा, परिहर्तव्यो विक्षेपमार्गः, प्रयतितव्यं योगशुधौ, कारयितव्यं जगवद्जुवन विम्बादिकं, लेखनीयं नुवनेशवचनं, कर्तव्यो मङ्गलजपः, प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि मुष्कृतानि, अनुमोदयितव्यं कुशलं, पूजनीया मंत्रदेवताः, श्रोतव्यानि सचेष्टितानि, नावनीयमौदार्य, बर्तितव्यमुत्तमझातेन, ततो नविष्यति जवतां साधुधर्मानुष्ठाननाजनता ।।. .. नपमितिनवप्रपञ्चा कथा.
પુસ્તક ૯ મું.
पो५. सं. १८६८. शाडे १८३४.
म
१० मी.
muraduate
-
जै अँह नमस्तत्वज्ञाय. वैराग्य शतक.
समश्लोकी. (५-भा१७ भ७ ॥.)
(अनुसयान पृष्ट २६३ थी.) કારૂણ્ય સરખું સુધારસ નહિ, ને જેવું વિષ, સારાં વર્તન જેવું ક૯પતરૂ ને, છે કે ૫ અગ્નિમિષ; સંતેષ સરખે ન મિત્ર જગમાં, ને લેભ રિપુ હર, 'साने नर' शताव्यु, ५५ तु ४२७ प्रभारी २! ११
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૬
www.kobatirth.org
જૈનધર્મ પ્રકાશ
આચિત્યરૂપી દિવ્ય વસ્ત્ર ધરતી! શીલાંગ રંગે વળી, શ્રદ્ધા-ધ્યાન–વિવેક ભુષણ, ગળે કાર્યમાળા વી; સોધાંજન આંજી ર્જન કરે, ચારિત્ર પત્રાંકુર, ને નિર્વાણુ તુ ઇચ્છતુ' હૃદય ! તે ! શાંતિપ્રિયાને મર
જ્યાં પીડા ન મતિભ્રમ, નહિ રતિ ખ્યાતિ નિ હું દશિ ત, કે વ્યાધિ, નહિ લક્ષ્મી કે નહિં વધ, ન ધ્યાન કે ન સ્મૃતિ; ને ન દાસપણું, વિલાસવદન, ને હાસ્ય નહુિં લાસ્ય રે ! તે સાંસારિક પુન્ય-પાપ નહિ ત્યાં એ સ્થાન છે ધ્યેય રે.
આર્યો ..
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દીપે ત્યાંસુધી સૂર્યનાંજ કણે! યક્ષેશ્વર અવાન (!) સપૂર્ણ દુ મુખી પ્રિયા ! પ્રિયમહી ! માધુર્ય છે રમ્ય આ (!)
હૃદયે,
મંત્ર રહસ્ય વિચક્ષણ ! મત્રીસમ દૂર ત્યાગને ચેગ્ય !
ખાયે ધર્મ અરે ! પ્રમાદવાથી માનુષ્ય પામ્યા અને, સાધ્યા, લક્ષ્મી છતાં નહિ કૃપણ થઈ, એ અ ને કામને; અત્ય'ત ચલ ચિત્ત, નિગ્રહ કરે ! તેએ મળે ના મળે, રે! રે! શાસ્વત ને પ્રસાદગૃહ ! એ મુક્તિ, અતિ દૂર છે.
આકાશે પણ ચિર રે ! ક્રિશીલા એ મંત્ર કે ત`ત્રથી, અને હાથ થી ૨ ! સમુદ્ર તરીયે ! બ્રહ્માની પ્રાસાદીથી; દેખાયે ગ્ર ુયાગથી ગગનમાં તારા પ્રભાતે ફ્રુટ, હિંસામાં કદી એ નહિ નિયમથી કલ્યાણના ગધજ
* ટપકાં મુકેલ ભાગ મૂળચમાં જ નથી,
For Private And Personal Use Only
ર
૩
૪
૫
६७
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધકા
શાક.
અનુરુપ-રાત્રિઓનું દિનનું એ ! જેમ જતિ ! વિભૂષણ!
સતીને! યતિને ! તેમ બ્રહ્મ અખંડિત.
અનુ
-માયાએ શોભતી વેશ્યા, કુંલકન્યા ! સુશીલથી ! ન્યાયથી રાજતે રાજા, સદાચારવડે મુનિ.
જ્યાંસુધી, દુઃખની અરે ! વિધુરતા ! એ અંગ સેવે નહિ, ને એ ઇન્દ્રિયનું પટુત્વ-હરતી, કુરા-જરા રાક્ષસ; ત્યાએ, નિષ્કલ-નિશ્ચલ સુપદ ને, કર્મક્ષતિ કારણે, ધ્યાવું!. ધ્યાન વિચક્ષણે, સ્કુટપણે, એ ચિત્ત પદ્દમોદરે. ૭૦
અજ્ઞાનાવૃત ચિત્તથી ! પણ અરે ! મહારૂં અતિ મૂઠવતું, રે રે! ધર્મરૂપી ધન ! હરિ લીધું! એ કાશીના ધૂર્તવત; તે આ ગ્ય કર્યું ! અરે પણ થશે સારૂં હવે સત્વર, " પુજો મેં ગુરૂની કૃપા લીધી હવે ! છેડી અને જા દૂર.
૭૧
તેવું નાગપતિનું નાગવધુનાં ગોપચારે નહિ, તેવું વૈભવ કે વિલાસ બહુએ તે શિવનું રે ! નહિ, તેવું વાિનું એ ન દેવવનિતા, ના, સંગથી રે થતું, , જેવું રે ! સુખ! વીતકામ સુનિને ! સમ્યક્ પ્રકારે થતું. ૭૨
અનુકુ-પાતળા ઉદરે નાર, તપથી દુબળે મુનિ
પાતળા મુખથી અશ્વ, શે! આભૂષણે નહિ.
૭૩
બોલાવ્યો ! યુવતિ સ્ત્રીએ ! પ્રિયવરો ! પ્રેમાળ દ્રવિડે, કેપે નેત્ર સુરત, એ થઈ ગયાં ! જવાય એ ચક્ષુએ; સદ્ભવ્યાપાથી તિલમાત્ર પણ જે, સંભ પામે ન રે ! રાગદ્વેષ રહિત કોઈ જગમાં ગદ્ર એ હશે.
અપૂર્ણ.
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પકાશ.
II
Ti
मूळ मुख्य मुद्रालेखो.
MOTTOS.
( à MS-241-717 byalarys. ) I Remember always that labour is one of the conditions
of our existence. Time is gold. Throw not one minute away, but place
each one to account. III Do into all neu is voll would be done by. IV Never put off till tomorrow what can be done today. V Never bid another do what you can do yourself. VI Never cover what is not your own). VII Never think any matter so trifling as not to describe
notice. VIII Never give out what does not come in. IX Do not spend but produce. X Let the greatest order regulate the actions of your life. XI Stuly in your course of life to do the greatest amount
of good. XII Deprive yourself of nothing that is necessary to your
comfort, but live in hononralle simplicity and frugality. XIII Labour then to the lost moment of your existence. XIV Patience & Pursiverance overcome mountains.
इंग्रेजी चौद महा मुद्रालेखोनुं विवेचन.
HEDELH.' ૧ “સદાય મરણમાં રાખો કે ઉદ્યોગ એ આપણા જીવનની એક ખાસ ખાસીયત છે એટલે આપણે તે વગર રહી શકિયેજ નહિ.”
यतः-आलस्यं हि मनुष्याणां, शरीरस्थो महारिपुः ।
नास्त्युद्यमसमो वंधुः, कृत्वा यनावसीदति ।।
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇગ્રેજી ચૌદ મહા મુદ્દા લેખેનું વિવેચન.
૨૯૮ અર્થાતુ આળસ-નિરૂદ્યમીપણું એ શરીરમાં છુપાઈ રહેલે મનુષ્યોનો એક હે શત્રુ છે, તેનાથીજ સઘળાં સુંદર કામ વિણસે છે. ત્યારે ઉદ્યમ–કોઈ પણ શુભ કાર્ચ પછવાડે તન મનથી મચ્યા રહેવાની ટેવ–એ શ્રેષ્ઠ બંધુસમાન માણસ જાતને સહાયકારી છે-જે કઈ તેનું દઢ આલંબન ગ્રહે છે, તેને કયાંય સીદવું પડતું નથી, પણ તેના કાર્યની અને સિદ્ધિ થાય છે.
ઉતવચન આશ્રી ઊંડા આલેચ કરનાર માનવી ધારે તે તે એક કૂર દુમિનની ગરજ સારનાર આળસને તદ્દન અળગું કરી નાંખી કોઈ પણ પ્રકારના રાહુદ્યમવરે પોતાનું આખું જીવન સુધારી શકે એમ છે.
અમૂલ્ય વખત.? વખત એ સુવર્ણ જે બહુ મૂલ્યવાળો યા અમૂલ્ય છે. એમ મનમાં સમજી રાખી એક ક્ષણ પણ નકામે જવા દેશે નહિ. પણ દરેક ક્ષણને હીસાબ ગણી તેને લેખે કરજે-સાર્થક કરી લેજે. ” यतः " अजरामरवत् प्राज्ञो, विद्यामर्थ च चिन्तयेत् ।
गृहीत इव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥ અત્ બુદ્ધિશાળી પુરૂષે જાણે પોતે અજરામર -શાશ્વત–સ્થાયી જ રહેવાને હોય તેમ સમજી ( પ્રમાણિકપણે ) વિદ્યા અને અર્થને ઉપાર્જવા યત્ન કરે જોઈએ, પણ એઢી-આળસુ થઈને તેની ઉપેક્ષા કરી બેસી ન રહેવું જોઈએ. તે સાથે એ પણ લક્ષમાં રાખવું જરૂરનું છે કે જાણે પિતાને કાળ-કૃતાન્ત જટિયાં ઝાલીને પકડી લીધો હોય તેમ અત્યંત જીગરથી ધર્મ (સદ્વર્તન) નું શરણ જલદી લહી લેવું જોઈએ. મતલબ કે ધર્મના ઉત્તમ નિયમેને દઢપણે વળગી રહી તેમાં લગારે વિરોધ ન આવે તેમ વિદ્યા અને અર્થાદિ કામના સિદ્ધ કરવા યથાગ્ય ઉદ્યમ કર્યા કરવો જોઈએ. એમ વર્તવાથી ગમે એટલા લાંબા જીવનમાં પણ કંટાળે આવશે નહિ, પરંતુ એક લક્ષસહિત સ્વ સ્વ ઉચિત કાર્ય પાછળ મથ્યા રહેવાથી મજામાં વખતને વ્યય થવા સાથે સ્વઈણ કાર્ય સિદ્ધ થતાં માનવભવની પણ સફળતા થશે.
અદલ ઈનસાફ” ૩ જેવું શુભ કે શુદ્ધ વર્તન સામે થકી તમે ઈ છે એવું જ ઉત્તમ વર્તન તમે તેમના પ્રત્યે રાખો. જો તમે અદલ ઇનસાફને ચાહતા હો તે તમે લગારે સંકોચ રાખ્યા વગર બીજ સર્વને અદલ ઇનસાફ આપતાજ રહે. જે તમે કેવળ ખનીજ ચાહના રાખતા હો, દુઃખને નજ ચાહતા હે તે સહુ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩e
જૈનધર્મ પ્રકાશ.
કોઈને સુખ-શાન્તિ ઉપજોકેઈને દુઃખ-શાન્તિ નજ ઉપજે એમ કાળજીથી વતી ! જેવું શુભાશુભ વર્તાને તમે બીજી તરફ લાવશે તેવું જ શુભાશુભ વર્તન પ્રાયઃ તેઓ તમારા તરફ ચલાવવા લલચાશે. મતલબ કે તમારું ભાવિષ્ય સુધારવું એ તમારા જ હાથમાં છે, એટલું જ નહિ પણ બીજા બધાઓનું હિત કરવા ચાહો તે તે તમારા વર્તનવડે કરી શકે એમ છે-એજ એને ઉત્તમ ઉપાય છે. यत:-" श्रुयतां धर्म सर्वस्वं, श्रुत्वा चवावधार्यताम् ।
आत्मनः प्रतिकूलानि, परेपां न समाचरेत् ॥" અર્થાત્ ધર્મના રહસ્યભૂત ઉત્તમ ફરમાન બરાબર કાન દઈને આપણે સાંભળવાં, સાંભળેલાં ઉત્તમ ફરમાન હૃદયમાં ધારી લેવા તે શ્રેષ્ઠ ફરમાન વિસરી ન જવાં પણ વિવેકપૂર્વક તે પવિત્ર ફરમાન મુજબ આચરણ કરવું એટલે કે જે વાત આપણા આત્માને અહિતકારી–અનર્થકારી–અધોગતિમાં લઈ જનારીજણાય તે તે વાતના અખતરા બીજા કેઈ ઉપર અજમાવવા નહિ. મતલબ કે જે જે વાત આપણને પિતાને નુકશાનકારી, ખાટી, અન્યાય ભરેલી અને અગતિમાં ઘસડી લઈ જનારી હોવાથી નહિ કરવા ચોગ્ય જણાય તે તે હિંસા, અસત્ય, અદત્ત, અબહ્મ પ્રમુખ પાપ સ્થાનકે આપણે જાતે સર્વ શક્તિથી વજીને આત્મસંયમ સેવી બીજા આપણા માનવ બાંધવે પણ તે તે અનિષ્ટ પાપસ્થાનકોથી બચવા પામે તેમ તેમ પણ યથાશકિત ઉપદેશાદિક વડે અનુકૂળતા કરી આપવી એ આપણી પવિત્ર ફરજ છે, એટલું જ નહિ પરંતુ તેમ કરતાં માગમાં જે કંઈ પ્રતિકાતા આડી આવતી હોય તેને સ્વ રામર્થ્યવડે દૂર કરવા ચૂકવું નહિ, પણ આપાનું ઉત્તમ ર્તવ્યજ છે એમ આપણે અખંડ ભાન રાખી રહેવું જોઈએ. તે પછી બીજાઓના માર્ગમાં પ્રતિકુળતા ખડી કરવાનું તે રહ્યું જ કયાં ? હિતને ખરેખર ઈછતા અને સમજતા સુજ્ઞ જનો કદાપિ કાળે પણ અન્યનેના માર્ગમાં આડખીલ નાંખે એ નહિ બનવા જોગ છે. તેમ છતાં જે જેને પોતાની વિષમ વૃત્તિથી અન્યને પ્રતિકૂળ થઈ વર્તે છે તે બાપડા મુગ્ધ જનેએ હજુ અ હિતને માર્ગ જા કે આદર્યો જ નથી એમ સિદ્ધ થાય છે. ખરા જ્ઞાની અને વિવેકીનું તે શાસ્ત્રકારે આવી રીતે વ્યાખ્યાન કરેલું છે કે
" मातृवत् परदारेषु, परद्रव्येषु लोष्टवत् । ____ आत्मवत् सर्व भूतेषु, यः पश्यति स पश्यति ॥" જે પરસ્ત્રી વિષે માતા જેવી બુદ્ધિ રાખે છે, પર દ્રવ્ય વિશે પથ્થર જેવી બુદ્ધિ
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ગ્રેજી ચૌદ મહા મુદ્દા લેખાનુ' વિવેચન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
રાખે છે અને સર્વ જીવ-જતુએને પેતાના પ્રાણસમાન લેખે છે તેજ ખરા જ્ઞાનીવિવેકવત છે ’ એમ સાન્ઝે. મતલબ કે ખરા શાણા તેમનેજ લેખવા જોઇએ કે જે સર્જનો પોતાની જનની-માતાની પર પૂત્ય બુદ્ધિથી અનેરી કોઇ પણ પરાઇ સીને લેખે છે--તેના તરફ ગમે તેવે પ્રસંગે પણ કશી કુબુદ્ધિ નહિ કરતાં પેાતાની માતાજ જાણે તે હોય તેમ વર્તે છે. જેવી રીતે માર્ગમાં પડેલા પથ્થરની ઉપેક્ષા કરી સહુ કોઇ સંભાળ રાખી સહુ સહુના માર્ગે સંચરે છે તેમ શાણા—નીતિમાન્ સદ્દગૃહસ્થે પણ પર દ્રને પથ્થર સમાન ઉપેક્ષા પાત્ર ગણી તેની કશી તમા રાખતા નથી. યથાપ્રાપ્તમાં તેએ સતોષ ધારી રહે છે, અને અનીતિથી પ્રાપ્ત થતા પરાયા દ્રવ્યને કેવળ અનરૂપ સમજે છે, જેથી તેને સદ ંતર પિરહાર કરે છે. વળી સર્વ જીવેને સુખ દુઃખની લાગણી સરખી હોય છે, એમ સમજી સહુ કોઇને આત્મસમાન લેખી કેાઈ જીવને કોઇ રીતે પરિતાપ ન ઉપજે એવી શુભ પ્રવૃત્તિ સજ્જન પુરૂષ સ્વતઃ કરે છે. તે સહુના ભલામાંજ રાજી હાય છે, કદાપિ કોઇના પણ થૂરામાં રાજી હોતા જ નથી. આવા ઉત્તમ પુરૂષોનુ જ જાણપણું લેખે છે. બાકી તથાપ્રકારની રહેણી-કરણી વગરની કેવળ લુખી કથની તે ગમે તેટલી કરવામાં આવે તેથી કંઇ પણ તત્ત્વથી હિત થવું સંભવતું નથી. એમ સમજીને આપણુ સહુ કેઇએ જેમ સ્વપર હિત સિદ્ધ થાય તેમ વવા કાળજી રાખી તેવીજ ઉત્તમ રહેણી-કરણી આદરવી અતિ આવશ્યક છે. • કાર્યાગ્રહ, કે
૪ જે કઈ કરવા
ચેાગ્ય કાર્ય આજે જ કરી શકાય એવુ' હાય તે કદાપિ પણુ કાલ ઉપર છેડી દેતા નહિ. કારણ કે જે કાર્ય આપણે ધારિચે તેા ખુશીથી આજે જ આદરી પાર મૂકી શકાય, તેને કાલ ઉપર કરવાનું રાખી મૂકવામાં આવે છે તે પ્રાયઃ તે કાર્ય વિલંબથી કરવા જતાં કેઇક વિઘ્ન આવીને ખડાં થાય છે, અને તે વિઘ્નાના વૃંદને હડાવવા જતાં મૂળગુ કા વધારેને વધારે વલંબમાં પડતુ જાય છે અને એવા અનિષ્ટ સયેગા મળતાં કદાચ મનમાં કરવા ધારેલું કાર્ય સમૂળગું રહી જ ાય છે, અને પોતે પહેલે જ દિવસે તે કાર્ય પ્રમાદ તજીને કેમ ન કર્યુ ? તે વાત વારંવાર યાદ કરીને પશ્ચાત્તાપ જ કરવાને રહે છે. એમ સમજી શ્રેયકારી કાર્ય કરવાનો મનારથ થતાંજ તેને સિદ્ધ કરી લેવા મળેલી અમૂલ્ય તક કદાપિ નહિ ગુમાવી દેતાં તેને જેમ બને તેમ જલદી હાથ ધરવી જ ઉચિત છે, કહ્યું પણ છે કેઃ—
“ શ્રેયાંસ યદુ વિજ્ઞાનિ, માયરા મતામાંપે ! अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥ "
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જૈન ધર્મ પ્રકાશ.
અર્થાત્ શ્રેયકામ કરતાં મહાન પુરુષોને પણ પ્રાયઃ ઘણું વિને નડે છે. અને નબળાં કાર્ય કરનારને કવચિતુજ વિશ નડે છે. કેમકે નબળું કાર્ય જાતે જ વિવરૂપ છે, અને અધોગતિ જવાવાળાઓને પ્રાયઃ તેવાં નબળાં કામ કરવાં
જે છે. એ નબળાં કાર્ય કરીને તેથી થનારી ગતિને અવશ્ય પામવા નિર્માણ થયેલું જ હોય તે તે કાર્ય ક્યાં વગર રહેવાતું જ નથી. ત્યારે શ્રેયકમ
પ્રાયઃ રાદૃગતિગામી સજજનોનેજ કરવું સૂજે છે. તેવા કાર્ય સિદ્ધ કરવા તેમને કંઈ ને કંઈ કટીમાંથી પસાર થવું પડે છે. પરંતુ જે પુન્યવંત ! !ાઓ દઢ ટેવાતી. અને કાર્યદક્ષ હોય છે તે સાવધાનપણે સ્વીકાર્ય સિદ્ધિ માટે પ્રયત્ન કયાં કરે છે. વિનોથી તે કંઈ ડરી જતા નથી. અથવા કાયર જનોની
તેઓ આગળથી વિધની સંભાવના કરીને કાર્ય કરવામાં શિથિલતા સેવતા નરસી; પરંતુ ઉત્સાહભેર આદરેલા ઉચિત કાર્યને પાર મૂકવા બનતું કરે છે. મતલબ કે તેઓ નકામો વિલંબ કયોવગર ઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે, અને ધલી મુરાદ પાર પાડવા દરેક પ્રયત્ન સેવે છે. એવા પુરૂજ ખરેખર કાર્ય દક્ષ હોઈ સ્વઈષ્ટ કાર્ય સાધી શકે છે. એ વાત નિશ્ચયરૂપ જાણીને આપણે પણ કોઈ પણ હિત કાર્યમાં દીર્ઘસૂત્રીપણું–એદી–આળસુપણું નહિ કરતાં શીધ્ર સ્વઈષ્ટ કાર્યમાં પ્રવૃત્તિ કરી તે આદરેલા કાર્યમાં શ્રદ્ધા અને હિમ્મતથી મચ્યા રહેવું જોઈએ. એજ આપણું અભણ કાર્ય સિદ્ધ કરવાને ઉત્તમ ઉપાય છે.
જાતમહેનત.” ૫ “જે કાર્ય તમે જાતે-જાતમહેનતથી કરી શકે તે કરવા બીજાને ભળાવતા નહિ.” “બૃહસ્પતિ વિશ્વાસ ' નીતિ શાસ્ત્રકાર બૃહસ્પતિ કહે છે કે કે અને વિશ્વાસ રાખતા નહિ-કેઇના ભસે રહેતા નહિ. વળી કહ્યું છે કે –
પરકી આશ સદા નિરાશા, એ હે જગજન પાસ એ કાનકું કરે અભ્યાસા, લહે સદા સુખ વસા, આપ સ્વભાવ.” મતલબ કે પારકી આશા રાખી બેસી રહેતાં પરિણામ પ્રાયઃ નિરાશામાં વે છે. ત્યારે સ્વાશ્રય-આત્મા ઉપર ઉભા રહેતાં પરિણામ આશાજનક આવે છે. તેથી જ સ્વાનુભવી જને અ પૂર્વક ઉપદેશ આપે છે કે આત્મબળ ઉપ
જ અધિક વિશ્વાસ રાખો. કહ્યું છે કે “ આપ સમાન બળ નહિ અને રઘ સમાન જળ નહિ ? તેથી પણ એજ સ્પષ્ટ થાય છે. આમામાં અનંત શક્તિ ભરેલી છે તેને સમજી તેમાં વિશ્વાસ રાખી જેમ બને તેમ અંતર્મુખ મને. પરમુખપ્રેક્ષી થઈ કાયરતા ન ધરે, જેમ જેમ વકર્તવ્યમાં કાયરતા
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઇંગ્રેજી ચોદ મહા મુદ્રા લેખાનું વિવેચન.
303
શિથિલતા સેવા, તેમ તેમ તમારા દુર્લક્ષથી તમે દુ:ખી થશે, અને જેમ જેમ કાયરતા તજી સ્વકર્તવ્ય કર્મમાં સાવધાનતા રાખશે તેમ તેમ અપ્રમાદ અથવા કર્તવ્ય-પરાયણતાથી તમે સુખી થતા જશે. બસ એથી એટલુ ચાક્કસ સમજી રાખવાનુ` છે કે આપણે અવશ્ય કરવા ચેગ્ય કાર્ય કરવામાં આળસ–પ્રમાદ નહિ સેવતાં, તે માટે અન્તના મુખ સામે જોઇ હુ રહેતાં, બની શકે તેટલા પ્રમાણમાં જરૂર આત્મબળનેજ ઉપયેગ કરતાં રહેવુ'. પણ એ ઉપરથી એમ સિદ્ધ નથી થતું કે કેઈ પણ સ્થળે કોઈ બાબતમાં કોઈના પણ વિશ્વાસ રાખવેાજ નિહ. એમ માનવાથી તે કેટલીક ખાસ જરૂરની ખાખતેમાં અન્ય અધિકારી જતાની અમૂલ્ય સહાયની જે અપેક્ષા રહે છે તે વ્યવહારના ઉચ્છેદ્ય થઇ જાય એટલે કેટલીક અશિક્ષિત નાખતામાં સુશિક્ષિત જનોની સહાય લેવાની શરૂઆતમાં જરૂર રહે છે જ તે પણ કહેવામાત્ર થઈ જાય. એટલે ખાસ જરૂરી બાબતેમાં શિષ્ટ વચનાનુસારે બીજા ચેાગ્ય જનાની સહાય–સલાહ લેવી પણ ખરી, અને તે પણ વિશ્વાસપૂર્વક જ. પર ંતુ સ ખાખતમાં એટ્ઠી-આળસુ બની, પ્રમાદને પેાષવા તે હિજ
ૐ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતેષ વૃત્તિ. ’
'
‘ જે તમારૂં પેાતાનું નથી તેની તૃષ્ણા કદાપિ કરશે નહિં. જેમા અંતર ઘટમાં વિવેકદીપક પ્રગટયે છે તે સત્યાસત્ય, લાભાલાભ, હિતાહિત અને કૃત્યાકૃત્ય જાણી જોઈ શકે છે. જેથી તે માડા માર્ગને તજી સત્ય-રૂા માતે આદરી શકે છે. એ રીતે વિવેક દ્રષ્ટિથી વસ્તુ સ્વરૂપને નિર્ધાર કરી જે રૂડી રહેણી-કરણી પાળે છે તેજ ખરા જ્ઞાની અને ચારિત્રપાત્ર છે. ત્યારે એથી ઉલટુ વન કરનાર બાપડા છતી આંખે આંધળા જેવા આંધળાજ છે. કેમકે તે અવળા વિષમ માર્ગે ચાલી એવા ઉંડા ખાડામાં ગબડી પડે છે કે જેમાં તે પોતાની સ્વચ્છ ંદ વૃત્તિથી પ્રાયઃ અનંત કાળ પર્યંત અતિ કડવાં દુઃખનેજ અનુભવ્યાં કરે છે. આવાં અનિવાર્ય અનંત દુઃખથી ખચવા માટેજ જ્ઞાની પુરૂષો પોતે ઉત્તમ રહેણી-કરણી આદરી તેને રસાસ્વાદ મેળવી, યાવત્ તેથી એકાંત લાભ જાણી આપને સન્માર્ગે સચવા ભાર દઈને ઉપદિશે છે, અને અનીતિના દુઃખદાયક માર્ગથી સત્ન'તર દૂર રહેવા આગ્રહ કરે છે. એ હુતાપદેશ હુંચે ધરીને જે કાઇ આમહિતષી ભાઇ šને ઉમાના પરિહાર કરી સન્માન સ્વીકાર કરે છે તે આ લેકમાં તેમજ પર લેકમાં સત્ર સુખીજ થાય છે. અને જે ય!ફૂટા મુગ્ધ જતા ઝાંઝવાનાં જળ જેવાં ખેાટાં, ક્ષણિક, અને અસાર એવા કલ્પિત સુખમાં લલચાઇ નિઃસ્વાર્થી જ્ઞાની પુરૂષોએ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
30%
જૈનધર્મ પ્રકાશ.
દીધેલી સાચી,હિતકારી, સારભૂત શિખામણને અવગણી આપમસેજ . ચાલે છે તે ખાપડ પામર જતા શિષ્ટ જાએ સેવેલા સમ માર્ગનો ત્યાગ કરી, દ્રુતિગામી દુષ્ટ જતેએ સેવેલા વિષમ માર્ગનેજ મમપણે વળગી રહેવાચી પેાતાની માડી કરીવડે ઉરાય લેકમાં દુ:ખીજ થાય છે. આ વાત પરમ સિદ્ધાન્ત રૂપ છે અને તેથીજ શાસ્ત્રકારો ગાય છે કે-~
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
4.
न तृष्णाः परो व्याविः न तोषात् परमं सुखम्
મતલબ કે પરાઇ વસ્તુની ખેતી ઈચ્છા-અભિલાષા પુનઃ પુનઃ કરવા રૂપ તૃષ્ણા સમાન કોઈ વ્યાધિ, ઉપદ્રવ, કે દુઃખ નથી અને એજ અનિષ્ટ ઇચ્છાઅભિલાષાને જ્ઞાન-વિવેકથી ઢાખી દઈ યથાપ્રાપ્તિમાં આનદિત રહેવા રૂપ સતેષ સમાન ખીજી કઈ વધારે સારૂ સુખ નથી. એટલે કે સાષ એજ પરમ સુખ છે અને અસતે!ષ કહે કે તૃષ્ણા કહે એજ પરમ દુ:ખ છે. ત્યારે સતેષવત સમતા રસમાં ઝીલે છે ત્યારે તૃષ્ણાવત મમતાવશ દુઃખસાગરમાં ડૂબે છે.
વળી નિઃસ્પૃશ્યતાં ના' નિઃસ્પૃહી-નિલે ભી-પરમ સ પીને કેઇની પરવા હાતી નથી, ત્યારે પારકી સ્પૃહા રાખનારા તૃષ્ણાવત ખાપડા દુનિયાના દાસ થઈ રહે છે.
વાત સુખે
જયારે ખરી સતોષવૃત્તિ પ્રગટે છે ત્યારે ચક્રવર્તી જેવા તૃણુની પેરે પોતાની રાજ્ય રિદ્ધિ તજી દઇ મુમુક્ષુતા આદરે છે. તૃષ્ણાતુર ભિખારી એક રામપાત્રને પણ તજી શકતે! નથી. સમજી શકાય એવી છે તેથી તેને વધારે સ્પષ્ટ કરવા જરૂર રહેતી નથી. ગાની વિવેકી ને એ સાવૃત્તિમાંજ સુખ વેધ્યુ છે અને પરમાર્થ બુદ્ધિથી ખરી સંતોષ વૃત્તિનું જ સેવન કરવા આગ્રહ કર્યો છે. પદ્મ પુરૂષને આજ મુદ્રાલેખ છે કે“માવત્ રવાજી, વચ્ચેવું
બન आत्मवत् सर्वभूतेषु यः पश्यति स पश्यति ।।
એ મહત્વના ફકરા ઉપર પ્રથમ પ્રસંગે જે કહેવાયુ છે તે સદાય સ્મર્ હ્યુમાં તાજુ રાખી વર્તવું ઉચિત છે. જ્ઞાની-વિવેકી સજ્જન પુરૂષોને એજ ધારી મા.
મહારાજાએ પશુ જ્યારે મમતાવશ
આ
For Private And Personal Use Only
સહિષ્ણુતા અને કા દક્ષતા.
H
કોઈપણું ખામત નજીવી ગણી કાઢી તેની ઉપેક્ષા કરી નાખતા નહિ.’ સુષ્ક વાતમાં કંઇને કંઈ રહસ્ય રહેલ હોયછેજ એમ. અનુભવ કરનારાઓને
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંગ્રેજી ચૅદ મહા મુવા લેખનું વિવેચન.
૩૫ સમજાય છે. વસ્તુનું બારીકીથી નિરીક્ષણ કરવા જે ટેવાયા હોય છે તે બહેરથી જણાતી નજીવી વસ્તુમાંથી પણ બહુ ઉપયોગી રહસ્ય મેળવી શકે છે. એવા નરે બેદરકારીથી ઈપણ બાબતને નજીવી ગણી હસી કાઢતા નથી. તેથી જ તેઓ મહત્ત્વનાં કાર્યો બહ૪ ડહાપણુથી અને ફતેહમંદીથી પાર પાડી શકે છે. જે લોકો નજીવી જેવી દેખાતી બાબતમાં ઉપેક્ષા કરે છે-બેદરકારીથી તેને કશે લાભ લેતા નથી તેઓ મહત્ત્વની બાબતમાં પણ પ્રાયઃ ભૂલ થાપ ખાઈ બેસે છે અને તેનું પરિણામ બધા નિરાશામાં આવે છે, જે અત્યંત ખેદકારક છે.
કવાય છે કે “ દુનિયામાં કોઈ વસ્તુ નિરૂપયોગી નથી. ” દરેક વસ્તુ માંથી કંઈ ને કંઈ ગુણ ગ્રહણ કરી શકાય તેમ છે. વળી “રજ સરખી વસ્તુ પણ વખતે ઉપગી થઈ શકે છે. ” “ ગરજ પડે ત્યારે ગધેડાને પણ કાકે કહેવે પડે છે ” એ કહેવત પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી દરેક વસ્તુની ઉપયોગિતા સિદ્ધ કરી આપે છે. સંસાર વ્યવહારમાં શું થાય છતાં કેટલાક લોકો પિતાની પાસેના બહેળાં સાધન વિગેરેના ગર્વથી બીજા ઓછાં સાધનવાળાની અથવા તેવાં સાધનગરનાની તમા રાખતા નથી. એટલું જ નહિ પણ પિતાને પ્રાપ્ત પ્રબળ સત્તાથી બીજાને નજીવા-નકામા-માલા લખી તેમને સતાવે છે, પડે છે, તેમણે પોતાનું તુંડ મિજાશીપણું તજી દઈ બીજા બધાની ઉપયોગિતા સ્વીકારવી અને તેમના તરફ ઊંચત નમ્રતા દાખવવી યુક્ત છે. આ વાતની સત્યતા સમજનારા સજન પુરૂ ગમે તેવા ઉંચા અધિકારને પામ્યા છતાં અધિકારતા મઢથી કંઈ પણ માનવ વલતિની અવગણના કરતા નથી એટલું જ નહિ પરંતુ તેમની લાગણીને લગારે નહિ દુભવતાં તેને યોગ્ય માન આપે છે. આવી ઉત્તમ કુનેહથી કામ કરનારા ગમે તેવાં મહત્ત્વનાં કામ હાથ ધરી પાર પહોંચાડી શકે છે. કેમકે પિતાના માનવ બંધુઓની શુભ લાગણીઓનું ઉચિત માન જાળવવાથી, તેનો ઘટતો સત્કાર કરવાથી તેઓ તેમના પિતાના પ્રત્યે લાખ બલકે કરડે માનવીએનાં મનને જીતી શકે છે. અને તેથી ધારેલાં કાર્ય બહુ ફતેહમંદીથી પાર ઉતારી શકે છે. પરંતુ એથી ઉલટું વર્તન કરીને અધિકાર આદિકના મદવડે લેકથી અતડા રહી, તેમની લાગણી દુભાવીને જે અક્કલના નમુના મહત્ત્વનાં કાર્ય કરવા જાય છે, તેમના કાર્યમાં અનેક વિધ્ર ઉપસ્થિત થાય છે, જેથી તેમને મોટી મુશીબતે વચ્ચે પસાર થવું પડે છે અને કોઈ વખત તે પિતાના જીવનું પણ જોખમ હેરી લેવું પડે છે એ અત્યંત ખેદકારક બીના છે. જે બીજી માનવ વ્યતિઓને નવીનકામી–નમાલી વણી તેની તદ્દન અવગણના કરે છે, તેમની આંતરડી રહે છે, તેમને અનેક રીતે પજવે છે-સંતાવે છે તેમને જેમ અનેક કીડી
એ મળી કાળા નાગને પ્રાણું લીધું હતું તે કવચિત્ મહા વિરેના પરિણામે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ ઘકાય.
બહુ કડવો અનુભવ કરે પડે છે. એમ સમજી શાણા, દીર્ઘદશી, ન્યાયી, પ્રમણિક પુરૂ બીજા બધાને ન્યાય આપતી વખતે પોતાને જ તેમની તુલ્ય કક્ષામાં મૂકી જુએ છે અને એમ કરી અત્યંત રહેમ નજર રાખી સહુ માનવબંધુઓ સાથે તે શું પણ દુનીયાના દરેક પ્રાણી વર્ગ સાથે પ્રેમ ભરેલી રીતથી વર્તે છે-વર્તવું પસંદ કરે છે.
સાર-મતલબ એ છે કે જે નજીવી બાબતમાં પણ ભૂલ કરતા નથી તે મહત્વનાં કાર્ય કુશળતાથી કરી શકે છે પરંતુ જે તેથી ઉલટા વર્તે છે તે મહત્ત્વનાં કાર્યમાં બહુશઃ નિષ્ફળ થાય છે. એટલે કે ઈ વખત જે કાર્ય અલ્પ પ્રયાસથી સહજમાં થઈ શકે એવું હોય તે તથા પ્રકારની કુનેહના અભાવે મહા મહેનતે પણ કરવું મુશ્કેલ થઈ પડે છે. અને ઉલટું “રજમાંથી ગજ ' ની જેમ ઉધું વેતરાઈ જાય છે, જેથી કરનારને ભારે સેસવું પડે છે. એટલે તેમાંથી કાગનો વાઘ ” થઈ પડે છે. બસ આ ઉપરથી દરેક અધિકારી અથવા બીન અધિકારી જનેએ સાવચેતીથી એક બીજા સાથે પ્રેમપૂર્વક હળી મળીને પોત પિતાનાં કાર્ય એક બીજાની લાગણીને સાચવી કરવા જરૂરનાં છે અને એમ કરવાથી કેવું સુંદર પરિણામ આવે છે તેની કંઈક ઝાંખી આવી શકશે.
અપૂર્ણ
चंदराजाना रासापरथी नोकळतो सार.
(અનુસંધાન છૂટ રદ થી.)
- પ્રકરણ ૯ મું. આભાપુરિ પાછા જતાં આંબા ઉપર બેઠેલી વીરમતી વહેન કહે છે કે“જો તું ઘરે રહી હતી તે આ નગરીને કનકધ્વજ કુમારને તું કયારે દેખત? હું આવાં નવાં નવાં કેતુક તને જ બતાવીશ અને તારી હાંશ પૂરી કરીશ; પણ તારે મારી સાથે મનમેળ રાખવો પડશે. મારા વિના આટલો બધં આકાશમાર્ગ બીજું કે અતિક? ફક્ત સિદ્ધાંતમાં ચારણ મુનિની ગતિ અત્યંત કહે છે બાકી પંખીતે બહુ જાતે બાર જન જઈ શકે. મારી શક્તિ હદ વિનાની છે. ત્યાં પવન સંચરી ન શકે ત્યાં પણ હું જઈ શકું અને કોઈ ન કરી
સાસુના સ્વમુખે આવે વખાણ સાંભળીને ગુણાવળી બેલી કે “સાસુજી! આપ કહે છે તે બધું સાચું છે. આપની શકિતની આજે મને ખાત્રી થઈ
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર..
૩૦૭
પરંતુ : વાતમાં તમે ભૂલ ખાધી છે તે એ છે કે કનકવજ કુમારની જગ્યાએ જરૂર તમારા પુરાજ હતા અને તે જ પ્રેમલાને પરણ્યા છે, એમાં મને જરા પણ અંશે નથી. આમાં જે મારી ભૂલ ઠરે તે મને ઠબકે આપજે.” વીરમતીએ કહ્યું કે-“હવે તું બહુ ડાહી થઈ ગઈ છે તે જાણું ! મારા પુત્રને ફગટને એલ આપે છે. તે જ્યાં જ્યાં રૂપવંત પુરૂષ દેખીશ ત્યાં ત્યાં ચંદજ કહીશ! પણ મને મારા પુત્રની ખાત્રી છે, કેમકે તે મારે વશ છે.” આ વખતે વૃક્ષના કટરમાં રહેલ ચંદરાજા વિચારે છે કે- જે આ મારી વાત જાણશે તે જરૂર હેરાન કરશે તેથી કઈ રીતે મારી વાત જણાય નહીં તે ઠીક.” આ પ્રમાણે તે વિચારે છે, સાસુ વહુ વાતો કરે છે અને વૃક્ષ અનેક નગરે ને પર્વત ઉલ્લે ઘરે ચાલ્યા જાય છે. એમ ચાલતાં દુરથી આભાપુરી દેખાણી. કુકડાએ બેલવા લાગ્યા. પૂર્વ દિશા આનંદ પામી. એક બાજુથી અરૂણોદય થવાની તૈયારી થઈ અને બીજી બાજુથી ચંદ્ર પણ આવી પહોંચ્યા. આંબે તેના વનમાં મૂળ સ્થાનકે આવી જમીન પર સ્થિર થયે. એટલે સાસુએ કહ્યું કે “વહુ! આ આપણે બાગ આવ્યું; હવે વૃક્ષ પરથી નીચે ઉતરે. ”
પછી બંને જણ નીચે ઉતર્યા પરંતુ ભાગ્યગથી ચંદરાજા તે વખતે પણ તેમની નજરે પડ્યા નહીં. પછી તે અંતે પવિત્ર થવા માટે નજીકની પુષ્ક રણમાં ગઈ એટલે ચંદરાજા કેટરમાંથી નીકળી ઉતાવળે પિતાના મહેલમાં આવ્યા અને વેશ બદલી નાખી ન વેશ ધારણ કરી પોતાની શય્યામાં સુઈ ગયા. સાસુ વહુ પણ હસતાં રમતાં પિતાના મકાનમાં આવ્યા.
પછી ગુણાવળીને કંબ દઈને ચંદરાજ પાસે મોકલી અને વીરમતીએ નગર લેકને આપેલી નિદ્રા અપહરી–લેક સે જાગૃત થયું અને પિત પિતાના પ્રાતઃકાળ સંબંધી પર્ કર્મ કરવા લાગ્યા. રાત્રિની હકીકત કેદના જાણવામાં ન આવી. ગુણાવાળી ઉતાવળી પોતાના મહેલમાં આવી. ત્યાં તેણે પોતાના સ્વામીને નિદ્રામાં પડેલા દીઠા. ચંદરાજાએ પણ તેને દીઠી. ગુણાવળીને એક તરફથી શાંતિ થઈ પણ બીજી રીતે ખેદ થયો કે મેં પાપિણીએ સ્વામીને આવી ઘોર નિદ્રામાં નાખી દીધા તે ઠીક ન કર્યું. પછી તેને જગાડવા કંબાના ડબકારા દીધા એટલે ચંદરાજા કપટથી આળસ મરડવા લાગ્યા. તે વખતે ગુણાવળી અજાણ થઈને બોલી કે-“ હે નદીના વીરા ! રાત્રિ વ્યતિત થઈ; પ્રભાત કાળ થય માટે હવે ઉઠે. આજની રાત્રી તો મારે વૃથા ગઈ છે કારણ કે મેં આખી રાત ઉજાગરે કર્યો પણ તમે તે જગાડતાંએ જગ્યા નહીં. એવા નિરાંતે ઉધી ગયા હતા કે જાણે રવામાં કે ઈ રાજ પામ્યા હો અથવા કોઈ રાજકન્યા સાથે
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
જેનધર્મ પ્રકાશ. પાણિગ્રહણ કર્યું હોય ! એમ જણાય છે. હે નાથ ! હવે તો જાગો. ઉદયાળ દિ પર સૂર્ય ઉગે છે. માટે આપને મુંબનું અને દર્શન આપ. હું ગંગાજળ ને દાત લઈને ઉભી છું, માટે દંત ધાવા કરી રહ્યું. આ વખતે રાજપુત્ર તે અખાડામાં જઈને મહું યુદ્ધ કરે. રાજસભાને વખત પણ થઈ ગયેલ છે વાટે છે સાસુના જાયા ! હવે ઉડે. જે આટલા બધા મોડા ઉઠે છે એ જાણશે તે તમારી વિમાતા આવીને ડાક આપશે. ”
ગુણાવતીના આ પ્રમાણેના વચનો સાંભળીને ચંદ્રરાજા કપટ નિદ્રા તજી હલા ફાંફલા થઈને ઉડ્યા. અને બોલ્યા કે-“ બહુ વાત થઈ ગયે, સુર્ય ઉગ્યાની પણ ખબર પડી નહીં. રાત્રીએ માવઠું થયું તેની ઠંડકથી મારું દિલ વધારે ઘેરાઈ ગયું તેથી રાણીજી ! મને ઉડતાં વાર લાગી. પણ આજે તે તમને પણ આખી રાતને ઉજાગરો લાગે છે. કેમકે આંખે તે વાત કહી આપે છે. વળી આજ તો અત્યારથી જ પ્રીતિ વિશેપ બતાવવા માંડી છે. વળી આજની વાત તે કાંઇક રસીલી લાગે છે કેમકે તમે પણ આશાઈ રંગ બતાવવા. માંડ્યા છે. એમ જણાય છે કે આજે રાત્રે તમે કંઈક ક્રિડા કરી આવ્યા છે. આજના ઢગજ જુદા જણાય છે તે હવે અમને વાત કરે કે રાત્રે ક્યાં ગયા હતા ? પછી અમને જગાડવાની હતાળી વાત કરજો.”
ગુણાવળી બેલી કે--“હે સાહેબ ! હું આપના ચરણ કમળ છોડીને કયાં જાઉં ? હું તે કાંઈ રાતની વાત જાણતી નથી, પણ તમે કાંઈ રાત્રી રમી આવ્યા લાગે છે. મારાથી આપની આજ્ઞા વિના મહેલ બહાર પગ પણ કેમ દેવાય? માટે તમે ખરેખરી વાત કહી દે.”
આ પ્રમાણેના રાણીના વચનો સાંભળીને ચંદરાજ વિચારવા લાગ્યા કે આમાં અને બીલકુલ વાંક નથી. માત્ર એક રાત્રીના પ્રસંગમાંજ જે સરલ એને સાચા બેલી હતી તે વાંકી અને અસત્ય બોલનારી થઈ પડી આમાં વાંક માત્ર વિમાતાનો છે. જેમ શ્રીફળનું પાણી કપુરના સંગમથી વિપરૂપ થઈ જાય છે તેમ સાધુ જને પણ દુઃસંગતિથી વિકાર પામી જાય છે. યંગની ઘડીના રસંગમથી ઝાલરને પ્રહાર સહન કરવા પડે છે. અને સંગ અંગારા જેવું છે. તે બધી સ્થિતિમાં નુકશાન કરે છે. વળી નારી, વારી, તલવાર, નેત્ર, અશ્વ ને નરેશ જેમ વાળીએ તે વળે છે. આ પ્રમાણે વિચારીને પછી બોલ્યા કે-“હે પ્રિયે ! હવે બીજી ત્રીજી વાત પડી મુકીને રાત્રી કયાં રમી આવ્યા તે સાચું કહો.” ગુણાવળી પતિને ભેળવવા માટે કલ્પિત વાત કહેવા લાગી.
હે સ્વામી ! વિતાઢા પર્વત ઉપર વિશાળ મે નગરી છે ત્યાં મણિ
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર.
રૂટ પ્રભ નામે વિદ્યાધર રાજા છે. તેને ચંદ્રલેખા નામે સ્ત્રી છે. રાત્રિદિવસ ગુખ વિલાસ કરે છે. તમામ વિદ્યાધરોને પોતાની આજ્ઞાને આધીન બનાવી દીધા છે. અદા ગુરુ મહારાજ પાસેથી યાત્રાદિકનો અધિકાર સાંભળી યાત્રા કરીને આજ રાત્રીએ આભા નગરી ઉપર આવ્યા. તે વખતે વરસાદ થવાથી બહુ પવન નીકળે એટલે તેનું વિમાન ભંભાણું–ચાલી શકયું નહીં. એટલે વિદ્યાધરીએ પૂછ્યું કે
હે સ્વામી ! આજે અહીં અકાળે વૃષ્ટિ કેમ થઈ અને આપણું વિમાન કેમ થંભાણું?” વિદ્યાધર કહે-“એ વાત કહેવાની નથી. આપણે પારકી વાત કરવામાં નફે શે ? ” એટલે તે વિદ્યાધરીએ હઠ લીધો કે જરૂર કહોને કહે.” એટલે વિદ્યારે તેનાથી થાકીને કહ્યું કે- આ આભાપુરી ઉપર કોઈ દેવતા રૂખમાન થયું છે, તેણે રાજાને પરિતાપ ઉપજાવવા આ વૃષ્ટિ કરી છે-અને રાજાના પુણ્ય પ્રતાપથી આપણું વિમાન ભંભાણું છે. ” ત્યારે ખેચરી બોલી કે “ કેઈ ઉપાય છે કે જેથી એ રાજાને કાંઈ અડચણ ન આવે. જે એવું સામર્થ્ય હોય તે પરોપકાર કરવા ગ્ય છે. ” વિદ્યાધર કહે કે “ મારાથી તો શું થઈ શકે પણ એક ઉપાય જાણું છું તે જે તેની વિમાતા કરે તે રાજા ઉગરે અને વિક્ર વિસરળ થઈ જાય. ” પછી વિદ્યાધરી પિતાને સ્વામીને લઈને તમારી માતા પાસે આવી અને કહ્યું કે “હે માતા ! તમારા પુત્રના હિતને ઉપાય મારા પતિ કહે તે સાંભળે ? વિધાધરે કહ્યું કે પવિત્ર સ્થાનકે શ્રી શાંતિનાથજીના મહા મંગળમય બિંબનું સ્થાપન કરીને તેની પાસે પંચ દિપક કરી તમે, રાજની રાણું અને મારી પત્ની આખી રાત્રી પ્રભુને ગુણ ગાનવડે રાત્રિ જાગરણ કરે અને પ્રભાત થાય ત્યારે આ કંબા લઈને તમારા પુત્રને અડાડજો કે જેથી તે સજજ થઈ જશે અને વિદ્યા માત્ર નાશ પામશે. ' વિદ્યારે આ પ્રમાણે કહેવાથી આપની વિમાતાએ મને બોલાવી અને અમે આખી રાત્રી વિદ્યાધરે કહ્યા પ્રમાણે જિન ગુણ ગાનમાં વ્યતિત કરી. પછી કંબાવડે મેં આપને જગાડ્યા અને તે વિદ્યાધર વસ્થાનકે ગયે. આ પ્રમાણેની અમારી રાત્રી સંબંધી હકીકત છે.”
ચતુર ચંદરાજાએ તે બધી વાત સાંભળી લઈને કહ્યું કે-“તમે સાચેસાચી વાત કરી. પતિવ્રતા સ્ત્રીને એ ધર્મ જ છે કે–પતિના હિતમાં તત્પર રહેવું-પતિને માટે સ્ત્રી અમુલ્ય પણ કરે, સુકૃત્ય તે વિશેષે કરે. સ્ત્રી નિરંતર પતિની ભક્તિવાળીજ હોય અને માતા તા પુત્રનું હિત કરે તેમાં નવાઇજ શી? તમે મારે માટે આખી રાત્રીનો ઉજાગર કર્યો તે મટી મહેરબાની કરી. મારી તમારી સાચી પ્રીતિમાં એ ઘટેજ છે પણ મને એમ લાગે છે કે તમે જૂઠું કહે છે. બાકી જે તમે જૂઠું કહે તો કાગળ કાળા થઈ જવા જોઈએ અને સમુદ્ર ખારે થઈ જ જોઈએ. તમે મારે માટે આખી રાત ઉજાગરા ન કરો
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૩
જૈન ધર્મ પ્રકાશ.
તે બીજું કોણ કરે? કારણ કે આખા માળવે દેશ ભર ચાંપલદે ઉપર આવી પ જણાય છે. હે ચંદ્રાનને ! હું તમારી વાત સાચી જ માનું છું. મને તમારી પ્રતિતી છે. આખી રાત્રી જિનગુણ ગવાય એવાં ભાગ્ય કયાંથી? જિનેશ્વરની ભક્તિ કરવાથી પ્રાણ ભવને પણ પાર પામી જાય છે. તમે જેમ આખી રાત્રી જિનગુણગાનમાં વ્યતિત કરી તેમ મને પણ મધ્ય રાત્રીએ એવું સ્વપ્ન આવ્યું કે જાણે તમે સાસુજીની સાથે અહીંથી અઢારસે કોસ દૂર વિમળાપૂરીએ ગયા અને ત્યાં એક મહા રૂપવંત પુરૂષને પરણતે છે અને પાછા અહીં આવ્યા. ” મારા સ્વપ્નામાં ને તમારી વાતમાં ઘણું જ અંતર છે પણ સ્વમા સાચાં શેના હોય? તમે અનુભવ્યું તે સાચું ! એમાં બટાની શંકા પણ કેમ કરી શકાય? કારણ એમાં સાચું શું છે તે પરમાત્મા જાણે. પણ આ સંસારની જેમ સ્વ ખોટું હોય છે અને પ્રતિકતા કહે તે સાચું હોય છે.”
આવાં પતિનાં વચન સાંભળી વિસ્મિત થઈને ગુણાવળી પતિને ખોટા પાડવા માટે “રવમા તે જૂઠાં જ હોય છે ” એમ જણાવવા બેલી કે-“હે સ્વામી એક શિવના પૂજારીએ સ્વમામાં આખું શિવમંદિર સુખડીએ ભરેલું દીઠું એટલે જાગીને તરતજ પિતાની જ્ઞાતિ બંધીને જમવાનું નોતરું આપી આવ્યું. પછી આવીને જોવા માંડ્યું તે મીઠાઈ બીલકુલ દીઠી નહીં. એટલે વિચાર્યું કે -શિવે બધી સુખડી અપહરી જાય છે. એમ વિચારી બારણા બંધ કરીને સૂત. પાછલે પહર દિવસ રહો એટલે રાતિવર્ગ વધે ત્યાં ભેળો થયો. તેણે ત્યાં ભજન સામગ્રી બીલકુલ દીઠી નહીં તેમ પૂજારીને પણ દીઠે નહીં. શિવમંદિરના દ્વાર પણ બંધ દીઠા. પછી તેને જગાડ્યા એટલે તે બોલ્યો કે- જરા રાહ જુઓ., હમણુ કાલ રાત્રીની જેવું ન આવે ને સુખડી દેખું તે તેના તમને જમાડું. ઉતાવળ ન થાઓ.” અટલે બધા બોલ્યા કે- તું શું અમને સ્વમાની સુખડી જમાડવાના હતા? તે સુખડીથી શું માણસની ભૂખ ભાંગતી હશે ? માટે ઘેલા થઈ ગયે લાગે છે.” એમ કહી શો પિત પિતાને ઠેકાણે ગયા અને પૂજારી પણ મનમાં પસ્તાય કે મેં ભૂલ કરી. માટે હે નાથ! રવા તે એવાં ખાટાંજ હોય છે. તમે મને સ્વમામાં વિમળાપુરીમાં જોઈ ને હું તે અહીં તમારી પાસે જ હતી. વળી જતાં આવતાં છત્રીશશ કોલ થાય એટલું તે કાંઈ જવાય અવાય? માટે એ વાત કાંઈ માનવા જેવી નથી. ”
ચંદાએ કહ્યું કે હું તો તમારી હાંસી કરું છું. મને તમારા વચનને પૂરેપૂરો વિશ્વાસ છે. ” એટલે ગાવલીના પગમાં કાંઈક ઓર આવ્યું તેથી તે બોલી કે-“હે સ્વામી ! આપ સ્વમ સંબંધી આંટી બીલપુડ તજી ઘા
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદ્રરાનના રાસ ઉપરથી નીકળતે સાર.
31
અને જે વાતે રસ વધે તેવી વાત કરે. અમે આખી રાત તમારે માટે ઉર્જાગરા કર્યાં તે તે તમારા હીસાખમાં પણ ન આવ્યે. ભલે તમે ધ્યાનમાં ન લ્યે પણ પરમેશ્વર તેા જાણે છે. એ તે જગમાં ઉખાણા છે કે-ઘેાડા વેગથી દેહે પણ અસ્વારને તેની ખબર ન પડે. તમે પણ તેમજ કરી છે. તમે અમારી વાત બધી હુાંસીમાં કાઢી નાખે છે તેથી તમે કાંઇકથી વણિકકળા શીખી આવ્યા લાગે છે; વળી તમે વાત કરીને ઉલટી દખામણી બતાવે છે પણ હું તા ભાળી તે કાંઇ સમજી નહીં અને બધી વાત રાત્રે મની હતી તે તમને કહી દીધી, બાકી આવી હાંસી કરવી આપને ઘટતી નથી. કેમકે હસવામાંથી ખસવું થઈ જાય છે. કયાં હું ને ક્યાં વિમળાપૂરી ? તમે મને ત્યાં કયાંથી ક્રીડી ? હું ઘરને ઉંબરો તજીને બહાર જતી નથી તે એટલે દૂર આપની આજ્ઞા વિના શી રીતે જાઉં ? માટે એવી નકામી વાત કરવી પડી મુકે.
,,
સ્વપ્ન
ચંદરાજા કહે કે-“ રાણીજી ! એમાં રીસ શામાટે ચડાવા છે ? જેમ તમારા મનમાં આવે તેમ ગાઓ મતવા તેમાં મારી કયાં ના છે? મેં મારા સુપનની વાત કરી તેમાં તમને ખાટુ કેમ લાગે છે? મારી હંસવાની તા ટેવ છે. તે શું તમે આટલા વખતના પરિચય છતાં જાણતા નથી? પણ મારૂ ખાટુ નથી એવા મને તો નિરધાર છે. સાસુ વહુનુ સરખે સરખું જોડું મળ્યું છે તેા ખુશીથી મેાજ કરે. પણ કૃપા કરીને મને પણ કોઇકવાર એવી મેાજ બતાવતે. એમાં મારી શકા ન રાખશે. તમારા કામ ભેગું મારૂ પણ કામ થશે. ખીચડીની ખામાં ઢોકળું સીજી જશે. બાકી મે આજેજ તમને ગોદડીમાંથી ગોરખ જાગે તેમ એળખ્યા; આજ સુધી બરાબર ઓળખ્યા નહાતા.”
આ પ્રમાણેના પતિનાં વચને સાંભળીને ગુણાવળી ખેલી કે-“હેવાલમ! આપ વગરગુન્હે શામાટે મેણાં મારે છે ? આ વચનેાથી તે આપને પ્રેમ મારા પ્રત્યે પાતળા પડ્યા હોય એમ જણાય છે, તમે ખેાલી ખેલીને હસતાં હુડ ભાંગા છે. મને લાગે છે કે કેાઇ ચાડીયેા તમને મળી ગયા છે કે જેણે મારી બેટી ચાડી ખાધી છે. પણ હે સ્વામી ! હું વાંકી વાડ નીચે ન આવું, અને ખાંડાની ધારપર ચાલે તેમ ચાલું છતાં તમે વહેતા બળદને આર મારવા જેવુ' કરે છે. કતને સત્તા મેલે તેવી સ્ત્રીએ હાય છે, પણ તેવી હુ નથી. આપ તે ખાત્રીથી માનો; માટે આપ આવા પ્રીતિના નાશ કરનારાં વચને ન મેલેા તે રીક. પછી આપની મરજી. ”
આના જવાળમાં ચ’દરાજા માનજ રહ્યા. એટલે ગુણુાવળીએ પણ પોતાનુ ભાષણું આગળ ચલાવ્યું નહીં; પરંતુ ચંદરાજાના શરીર ઉપર વિવાહૂને લગતા
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૨
જૈનધર્મ પ્રકાશ. કેટલાંક ચિન્હો તેણે દીઠાં એટલે જાયું કે જરૂર કોઈપણ પ્રકારે સ્વામી વિમબાપૂરી અમારી પાછળ આવ્યા જણાય છે કે પ્રેમલાને તેઓજ પરણ્યા લાગે છે. આમ ચેકસ ખાત્રી થયા છતાં પણ પતિ પાસે ખરી વાત માની નહીં, અને પતિને જમાડીને લાગ જોઈ ઉતાવળી ઉતાવળી સાસુ પાસે દોડી ગઈ અને તેમને ચંદરાજા સાથે થયેલી વાત કહેવા લાગી.
હવે ભળી ગુણાવળી બધી વાત વીરમતીને કહેશે અને પરિણામ તેને અત્યંત દુઃખરૂપ આવશે. પરંતુ અજ્ઞાન મનુષ્ય કુસંગમાં પડ્યા પછી પિતાના લાભનો પ્રથમ વિચાર કરી શકતા નથી; પાછળથી જ પસ્તાય છે. ગુણાવળીને પણ તેમજ થવાનું છે તે બધું હવે આપણે આગળના પ્રકરણમાં શું હાલતે આ પ્રકરણમાં સમાયેલ રહસ્ય વિચારીએ.
પ્રકરણ ૯ માનો સાર. આ પ્રકરણમાં કુસંગથી થતી માઠી અસર અને સ્ત્રીચરિત્રનું પ્રત્યક્ષ સ્વરૂપ ગુણવળીએ બતાવી આપ્યું છે, અને બંગમાં કેમ બોલાય છે તે અંદરાએ શિખવ્યું છે.
પ્રારંભમાં તે વીરમતી આપ વખાણ કરે છે, અને ગુણવળી સાંભળે છે. તે વખતે ગુણવળી પ્રેમલાને પરણનાર તે પિતાના પતિ ચંદરાજાજ હતા એમ કહે છે, પણ વીરમતી માની શકતી નથી. તેના માનવામાં એ વાત આવે પણ કેમ? કારણ કે આટલે દૂર ચંદરાજા શી રીતે આવે ? તેને કયાં ખબર છે કે તે તે સાથે જ વિમળાપૂરી આવ્યા હતા ને પાછા પણ સાથે જ આવે છે. ચંદરાજા પણ આ સાસુ વહુની વાત સાંભળી રે ઉઘાડા પડી ન જવાય તેની ચિંતામાં પડે છે, કારણ કે પિતાની અપરમાતા કેવી કૃર છે તે તેઓ બહુ સારી શિતે જાણે છે. એકવાર તે વળી ભાગદશા આડી આવે છે અને ઝાડ ઉપરથી ઉતરતા પણ બેમાંથી એક જણ તેને દેખતા નથી. ચંદરાજા પિતાના મહેલમાં પહોંચી જાય છે ને હતા તેવા સૂઈ જાય છે; પરંતુ મીંઢળ કંકણાદિક કેટલાંક લગ્નના ચિન્હ રહી જાય છે, તે ઉતાવળને લીધે તેના ધ્યાનમાં રહેલું નથી. એટલામાં તે ગુણાવળી કંબા લઈને આવે છે ને ચંદ રાજાને જગાડે છે. હવે પછી કપટનાટક શરૂ થાય છે. બંને જણ ઘણું કપટકળ કેળવે છે. પરંતુ એકની વૃત્તિ શુદ્ધ છે ને બીજાની અશુદ્ધ છે. ચંદરા સાચા છે ને ગુણવાળી બેટી છે. તેને
પરમાતાના અલ્પ પ્રસંગમાં પણ કુસંગની માઠી અસર હાડ હાર્ડ વ્યાપી ગઈ છે, અને તેથી તે ઉપરા ઉપર જૂઠું અને છેવટે હડહડતું જૂઠ બોલે છે, રીસ ચડાવે છે અને સ્ત્રી ચરિત્ર કેળવે છે. આ બધું મૂળ હકીકતમાં વિસ્તારથી જણાવેલું છે. અહીં તે માત્ર તેનું રહસ્યજ વિચારવાનું છે.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રાસ ઉપરથી નીકળતો સાર.
૩૧૩ ગુણવળી જેવી શુદ્ધ સતી સ્ત્રી જ્યારે પતિની વંચના આટલી બધી કરે અને પિતે સમજે કે પતિ બોલે છે તે વાત સાચી છે ત્યારે પણ ખરી વાત કહી ન શકે ત્યારે તે સ્ત્રી જાતિને જ દોષ કે તેમાં બીજું કાંઈ કહી શકાય? ચી જાતિ ને તેમાં લાગે કુસંગ એટલે વિષને વઘાર્યા જેવું થાય છે.
ગુણવળી પતિને જગાડે છે તે પ્રસંગમાં કત્તાં કહે છે કે-“ જે નર હાય નિરૂધમી, વળી મૂરખ હે શેખર હેય જેહ; વેળા કરણ નરેશની, ઉઘડીએ હે ફિગટ ગમે તેહ” અર્થાત્ સૂર્યોદય અગાઉ તો અવશ્ય જાગવું જ જોઈએ. તે વખતે જે ઉંઘમાં વ્યતિત કરે છે તે કયાં તે નિરૂદ્યમી હોય અથવા સૂર્ણ શિરોમણિ હોય એમ સમજવું ગુણાવળી પતિને કહે છે કે- તમે આખી ન ઉધી ગયા–જાગ્યાજ નહીં તેથી મારે તે આ રાત બધી અલેખે ગઈ છે.” જુઓ સ્ત્રીની કળા ! આગળ ચાલતા વળી અપરમાતાને ભય બતાવે છે કેમેડા ઉડ્યાની વાત તે જાણશે તે ઠબ આપશે. ” હવે ચંદરાજા સામી કપટ
છ માંડે છે. તે પણ કહે છે કે-“તમે કાંઈક ઉજાગર કરી આવ્યા લાગે છે, માટે તેની વાત કરે. ” ગુણાવળી તે તદન અજાણીજ બની જાય છે કે- હું અબળાતમારી આવિના મહેલના ઉંબરાની બહાર પગ પણ કેમ મૂકું? માટે હું કાંઈ ગઈ જ નથી.” છે કાંઈ અસત્યમાં ખામી ! ચંદરાજ હજુ સુધી પણ તેને કુસંગને દેવ લાચાનું જ જાણી તદ્દન નિર્દોષ સમજે છે. તે પ્રસંગમાં કવિ કહે છે કે –
દુઃસંગતિથી સાધુજન, પામે વિકૃતિ વિકાર;
યંત્રઘટી સંગતિથકી, ઝલ્લરી સહે પ્રહાર. આ સંબંધમાં ગાયને થયેલી ગધેડાની સેનને અંગે પણ કહેવામાં આવે છે કે- રાત્રિરોગ, gઘંટાડંવના. તેમજ પાણું પીએ ઘડી, ને માર ખાય ઝાલર. ?' એવી અનેક કહેવત ને દષ્ટાંતે છે; પરંતુ તે બધાં અકરે મરણમાં આવવાની જરૂર છે. દુષ્ટની સંગતિને કયલાની પણ ઉપમા આપી છે કે–તે ટાઢે હોય તે કાળું કરે ને ઉષ્ણ થાય તે શરીરને તપાવે. અર્થાત્ કોઈ પણ સ્થિતિમાં દુષ્ટની સંગતિ હાનિકારક છે, સર્વથા વર્જ્ય છે.
ત્યારે ચંદરાજ કહે છે કે-“હવે સ્ત્રી ચરિત્ર છેડીને સાચી વાત કહો.” નારે ગુણાવની વિદ્યાધર સંબંધી આખી વાત નવી જોડી કાઢે છે. જુએ છેડા ઝરમાં પણ અસત્ય બે લવામાં તે કેવી પાવરધી થઈ જાય છે. વિદ્યાધરની સ્થામાં પણ સ્ત્રીના આગ્રહની જીત થાય છે એ ધ્યાનમાં લેવા ગ્ય છે. આ જેરી કાઢેલી કથા સાંભળ્યા પછી વળી ચંદરા ચડાવે છે કે- સતીઓને એ એ જ છે, અને તમારા જેવી પ્રતિવ્રતા સ્ત્રી ને મારી હેતભરેલી માતા મારે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જૈનધર્મ પ્રકાશ.
:
માટે આખી રાત્રી જિતગુણગાન ન કરે તે બીજું કણ કરે ? જો તમે ખૂ બેલે તે! કાગડા કાળા થઈ જાય. ધંત્યાદિ દષ્ટાંતો કહી તેના કહેવાને તદ્દન અસત્ય ઠરાવે છે, અને પછી પોતાને સ્વસ આવ્યાની વાત કરે છે. તે સાંભળી ચતુરા ગુણાવળી ચમકે છે. તોપણ ચઢરાજા સ્વમા કાંઇ સાચા હાતા નથી’ એમ કહે છે એટલે વળી પગમાં જેર આવવાથી બેટા સ્વસ ઉપર એક વાત કહી ખતાવે છે. એટલે ચદરાન્ત વાળે છે કે-તમે કહેા છે તે ખરી વાત છે, હું તે માત્ર હાંસી કરૂ છું.' આમ તેને આનદમાં રાખી કર્તા ખીન્ને ખંડ પૂરો કરે છે.
ત્રીજા ખંડના પ્રારંભમાં કવિ પાતાની બુદ્ધિના જરા ચમત્કાર બતાવે છે. સમ્યક્ત્વના સ્વરૂપને થોડા શબ્દોમાં પણ પ્રગટ કરી બતાવે છે. અહીં સ્વમત પરમતનું” સ્વરૂપ, પશુ ઠીક બતાવ્યુ છે. અર્થવાળા રાસમાં અર્થ પણ બહુ વિસ્તારે ને ચેગ્ય રીતે લખવામાં આવ્યા છે. તે અહીં બતાવવા જતાં બહુ વિસ્તાર થઈ જાય તેમ છે, તેમજ કથાના રસમાં ભગ પડે છે તેથી ખત્તાવેલ નથી. તેના અર્થીને અવાળા રાસની બુકમાંથી ત્રીજા બડના પ્રારંભના ભાગ વાંચવાની ખાસ ભલામણુ કરવામાં આવે છે. એ પ્રસંગમાં કાંએ દર્શનનું સ્વરૂપ બતાવતાં કહ્યું છે કે---
જે ઢન દન વિના, દાન તે પ્રતિપક્ષ; દર્શન દઈન હોય જિહાં, તે દર્શન પ્રત્યક્ષ. ભગજાળ નર બાળમતિ, રચે વિવિધ આયાસ; તિહાં દાન દતતણા, નહીં નિદર્શનાભાસ. લલિત ત્રિભ'ગી ભગભર, નગાદિ નય ભૂરિ; શુદ્ધાતરક્તથી, ાખે જગદ્ગુરૂ સુર સાન્યા. કર્તા તે કિધુ, અનુમાન્ય ગા વિશેષ; અન માન્યા માન્યા વિના, ન ગઈ મમતા રેખ અંતે મને જનકે મત્વતા, સિધ્ધજના અમમત્વ; ધન્ય ગણે અભાવથી, મત અને એકત્વ
આ પાંચ રામ દેવા ગભાર્થથી ભરેલા છે તે વિચારવા યોગ્ય છે; ઘ!માં હવાથી સરલ હેચ તેમ સમવનું નથી. છેવટના દુહામાં અન્ય મતે બધા એકાંતવાદી છે તે બતાવી આપ્યુ છે. આ પગ એ દુહાના ઘણા વિસ્તારથી પૂરવામાં આવ્યા છે.
ટલી વાત પ્રાસંગિક જરૂરની હોવાથી કરી, હવે પ્રસ્તુત પ્રસંગ ઉપર આવીએ. ચદરાન્ત ગુણાવળીને વ્યંગમાં બહુ ખ રીતે કહે છે; પણ ત ચતુરા છતાં ગતે પૂરે સમજતી નથી અને વિચક્ષણ પુરુષની પાસે સ્ત્રીચરિત્ર ચલા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રસ ઉપરથી નીકળતે સાર.
૩૧૫
વવા જાય છે. ચંદરાજા વાતમાં વિસામે લઈ લઈને ખરી વાત કહેતા જાય છે; પરંતુ ગુણયલ છતાં રીજાતિના દેશથી નહીં તજાયેલી પુણાવળી ખરી વાત કહી શકતી નથી. સ્વમા ખોટાં હોય છે તેમ સાચાં પણ હોય છે. ગુણાવાળી જાણે છે કે રવમ સારું હોય કે છે, પણ ચંદરાજા કહે છે તે વાત તે સાચી છે, પરંતુ એક વાર ના પાડ્યા પછી સાચી વાત કહી શકતી નથી. એટલે એક અસત્ય છુપાવવા માટે ઉપરા ઉપર અસત્ય બોલવું પડે છે. એક અપેક્ષાએ જે વાત મા થી હોય તેજ વાત બીજી અપક્ષાએ હદય બેટ હોવાથી ખોટી થાય છે. ગુણવાળી કહે છે કે-“ જે જૂઠે હોય તે સેને જૂઠા ગણે, પિતાને અવગુણ જાણે નહીં અને બીજને વાંક કાઢે, વળી ઉલટે રોર ચોરી કરે ને કોટવાલને દંડે. આ પ્રમાણે તમે કરે છે.” જે શબ્દ અક્ષરે અક્ષર પિતાને મળતા આવે છે, તે મુખપણાથી બીજાને લાગુ કરવા જાય છે, પણ જાણતી નથી કે પ્રવીણ પુરૂષ પાસે તે વાત ચાલી શકતી નથી.
ચંદરાજ કહે છે કે-“ ભલે તમે ગમે તેમ વર્તી પણ અમને થોડેક ભાગ આપજો.” આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં કહે છે તે પણ હજુ ગુણવળી તે ચાખીજ થયા કરે છે. તે કહે છે કે-“ઘણીને સૂતા વેચે એવી સ્ત્રીઓ હોય છે ખરી, પણ તે બીજી; હું તેવી નહીં. ” આમ કહેતી વખત વિચારતી નથી કે હું શું કહું છું? ખરેખરા તે મેં જ સૂતા વેચ્યા છે. ”
ચંદરાજા હવે વાતને ઉપસંહાર કરે છે-આગળ ચલાવતા નથી. અને દંત ધાવન નાનાદિ કરી ભેજન કરે છે અને પછી રાજસભામાં જાય છે, પરંતુ
નાનાદિ કરતાં તેમના શરીર પર રહી ગયેલા પીઠી, કંકુ, કાજળ, તિલક અને મિળ કંકણાદિ લગ્ન ચિન્હ ગુણાવળીના જોવામાં આવી જાય છે. એટલે પોતે શકા કરવામાં ખરી હતી એમ કહેવા ઉતાવળી થયેલી તે ચંદરાજ મહેલમાંથી નીકળ્યા કે તરતજ પોતાને આમાં લાભ થશે કે હાની? પતિનું હિત થશે કે અહિત ? તેને કોઇ પણ વિચાર કર્યા સિવાય સાસુ પાસે દેડે છે. હવે તે બધી વાત સાસ કરશે અને પોતે શંકા કરવામાં સાચી હતી એમ કહી ફુલાશે પણ તેનું પરિણામ તેનેજ અપરિમિત આંસુ પાડવામાં આવશે. આ વાત આપણે હવે પછીના પ્રકરણમાં વાંચશું. કારણ કે ગુણવળી શું કહે છે અને તે ઉપરથી વીરમતી શું વિચાર કરે છે તે પણ જાણવાનું બાકીમાં છે. આ પ્રકરણ આખામાં કપનાટક અને સ્ત્રી ચરિત્ર તેમજ ચંગવાણીને પ્રકાર વર્ણવેલ છે. સમજુને તે ધડા લેવાલાયક છે, સ્ત્રીતિને પૂરેપૂરું સમજવાલાયક છે, અને કુસંગનાં દેલથી ત્રાસ પામવાલાયક છે. ટૂંકા આટલું કહી આ પ્રકરણનું રહસ્ય સમાપ્ત કરવામાં આવે છે.
Maઋa #te
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકારા
इंद्रिय स्वरूप.
ચંદ્ર એટલે પરમેશ્વર્યવાન્ આત્મા, તેનુ ચિન્હ અથવા તેની ઉત્પન્ન કરેલી તે ઇંદ્રી કહેવાય છે, ઇંદ્રીઓ પાંચ છે. ક્રાત્ર (કાન), અક્ષિ (આંખ), ધ્રાણુ (નાક), રસન (જીભ) અને સ્પર્શન તે (શરીર). એ દરેકના બે બે ભેદ છે. ૧ દ્રવ્યેદ્રી અને ૨ ભાવેન્રી.
દ્રવ્યેદ્રીના બે ભેદ છે. ૧ નિવૃત્તિરૂપ દ્રવ્યેદ્રી ૨ ઉપકરણરૂપ દ્રવ્યેદ્રી નિવૃત્તિ એટલે આકૃતિ. તેના પણ એ ભેદ છે. ૧ ખાદ્ય તે ર અતરંગ. બાહ્ય નિવૃત્તિ તે દરેક પ્રાણીને તેમજ મનુષ્યને જુદા જુદા આકારવાળી પ્રત્યક્ષ દેખાય છે તે. આ બાહ્ય નિવૃત્તિરૂપ દ્રવ્યંદ્રી અનેક આકારવાળી હોવાથી તેનુ સ્વરૂપ કહેવાને શકય નથી; કેમકે એક શ્રેત્રદ્રો લ્યા તે તેમાં મનુષ્યના, હાથીના, ઘે.ડાના, ગાયના, ભેંસના એમ દરેક પચેટ્રી પ્રાણીના કાનની ખાહ્યાકૃતિ જુદા નુઢા પ્રકારની હોય છે.
અભ્યતર નિવૃત્તિ સર્વ જાતિમાં સમાન હોય છે. તેને આશ્રીને તેના સસ્થાનોનું નિયતપણું આ પ્રમાણે કહેલું છે.
૧ થાત્ર કબના પુષ્પ જેવા માંસના એક ગેલકરૂપ હોય છે.
૨ ચક્ષુ મસુરના ધાન્યની આકૃતિ તુલ્ય હોય છે.
ૐ
ત્રાણુ અતિમુક્તના પુષ્પની જેવી કાહુલની આકૃતિવાળી હોય છે. ૪ જીન્હા મુરપ્રના એટલે અન્નાના આકારવાળી હોય છે.
น
સ્પર્શન વિવિધ પ્રકારની આકૃતિવાળી હોય છે, કેમકે શરીરની આકૃતિ તે તેની આકૃતિ છે. તેની મા ને અભ્યંતર આકૃતિમાં ભેદ નથી. ઇંદ્રિયાની બાહ્ય આકૃતિ ખડ્ગની ઉપમાવાળી છે અને અંદરની આકૃતિ ખગની ધારા જેવી કહી છે. તે અત્યંત નિર્મળ પુદ્ગળરૂપ છે.
બાહ્ય આકૃતિ ને અભ્યંતર આકૃતિની શક્તિવિશેષ તે ઉપકરણ. દ્રવ્યંદ્રી છે. અભ્યતર આકૃતિના સબંધમાં બે વિકલ્પ છે. કે!ઇ અત્યંત સ્વચ્છ પુદ્દગછારૂપ અતરંગ આકૃતિ કહે છે, અને કેઈ શુદ્ધ આત્મ પ્રદેશરૂપ અતરંગ આકૃતિ કહે છે. ઉપકરણ દ્રશ્ચંદ્ની શક્તિ અને શક્તિવાન અભિન્ન હોય છેોથી અંતરગ નિવૃત્તિથી જુદી પડી શકતી નથી તેથી તે અભેદ છે અને અતરંગ નિવૃતિ છતાં પણ દ્રવ્યાક્રિકવર્ડ ને ઉપકરણ ઇંદ્રી પરાઘાત પામી જાય તો પદાર્થીનું અજ્ઞા નપણું પ્રાપ્ત થાય છે તેથી તેમાં ભેટ પણ છે. ઉપકરણ દ્રવ્યંદ્રી પણ ખાદ્ય ને ૧ વાસ વિધ
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇકિય સ્વરૂપ.
१७
અત્યંતર બે પ્રકારની છે. તેમાં બાહ્ય ઉપકરણેઢી માંસપેશીરૂપ સ્થળ અને અત્યંતર ઉપકરણે તેમાં રહેલી શક્તિરૂપ સુમ જાણવી.
ભાયિના પણ બે પ્રકાર છે. ૧ લબ્ધિ ભદ્દી ને ૨ ઉપયોગ ભાદ્રી.
૧ કર્ણાદિકના વિષયવાળા તે તે પ્રકારના આવરણનો જે ઉપશમ તે લબ્ધિરૂપ ભાવંત્રી.
૨ પિતાપિતાની લબિધને અનુસાર વિષને વિષે આત્માના જે વ્યાપાર તે ઉપગરૂપ ભાટી. ટુંકામાં શક્તિરૂપ લબ્ધિ ઇદ્રિય અને તેના વ્યાપારરૂપ ઉપગ ઇંદ્રિય.
લબ્ધિરૂપ ભાટ્રિય સમકાળે પાંચે વર્તે અને ઉપગ ભાવેદ્રિય તે એક કાળે એક જ વર્ત–વધારે ન વર્તે. એટલે જે ઈદ્રીની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇંદી પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્ત. આ સંબંધમાં કેટલીક વખત પ્રાણીને પાંચે ઈદ્રીનો સમકાળે ઉપગ હવાને ભ્રમ થાય છે. જેમકે શબ્દ કરતી (કડ કડ બેલતી), સુગંધવાળી, સુકમળ, લાંબી અને સ્વાદીષ્ટ શખુલીને ખાતાં પાંચે ઈંદ્રીઓના વિષયને ઉપગ વર્તે છે એમ સમજવામાં આવે છે, પરંતુ તે ભ્રમ થવાનું કારણ મન જુદી જુદી સર્વ ઇદ્રીઓની સાથે એટલું બધું શીધ્રપણે મળે છે ને છૂટું પડે છે કે તેના અત્યંત વેગને લઈને પ્રાણને જુદે જુદો કમસર બોધ થતો જણાતા નથી. પણ સમકાળે બંધ થવાનું સમજાય છે. જેમ અતિ કે મળ એવા કમળના સે પત્ર ઉપરાઉપર ગઠવેલા હોય તેને યુવાન માણસ તીવ્ર સેયવડે એકદમ વીંધી નાખે છે, તેમાં જે કે એક બીજા પત્રનો કમસરજ વેધ થાય છે છતાં માણસ સમકાળે સે પાન વીંધી નાખ્યાનું માને છે તેમ અહીં પણ સમજવું.
અરિહંતને પણ સમકાળે બે ઉપગ વર્તતા નથી તે છસ્થને પાંચ ઉપયોગ શી રીતે સમકાળે સંભવી શકે ? સંભવે જ નહીં. પરંતુ આત્મા મન સાથે, મન ઇદ્રી સાથે અને ઈદી પિતાને ગ્ય પદાર્થ સાથે એવા શીઘપણે જોડાય છે કે તેની ખબર પડી શકતી નથી. મનને વેગ તે એટલે બધે તીવ્ર છે કે તેને કાંઈ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે.
જીવનો એકેય, ઇદ્રિય, તે ઇન્દ્રિય, ચેદ્રિય ને પંચદ્રિયપણાને, જે વ્યવહાર છે તે દ્રઢીયને અપેક્ષા છે. કેમકે ભાદ્રી તે બકુલાદિ વૃક્ષોમાં પારો દેખાય છે, પરંતુ તેને ચંદ્ર એકજ હેવાથી તે એકેદી કહેવાય છે. (આ વિષય વનસ્પતિમાં જીવત્વવાળા વિષયમાં વધારે સ્કુટ કરેલ છે.)
૧ રેવડી કરવા માટે લાંબી કરેલી સકલકડી.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
જૈનધર્મ
કાશ.
પાંચ ઇન્દ્રિયોનું જડપણું (ધૂળ) અંગુઠાના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અહીં કોઈ શંકા કરે કે- પશે દ્રિય જે અંગુળના અસંખ્યાતમાં ભાગ જેટલી જ જડી હોય તે ખાદિના ઘાત લાગે છે, ત્યારે તેની વેદનાને અનુભવ દેહની અંદર પણ થાય છે તે કેમ થઈ શકે ? આનો ઉત્તર એ છે કે-૫શેટ્ટીનો વિષય શીતાદિ સ્પર્શ છેચક્ષુ ઇદ્રીને વિષય રૂપ છે, ધાણેકીને વિષય સુગંધ દુર્ગધ છે, પણ તેની વેદના તે તેનો વિષય નથી. વેદના તે દુઃખના અનુભવરૂપ છે અને તેને તે આત્મા સ્વરાદિકની વેદનાની જેમ આખા શરીરે અનુભવે છે. બીજો પ્રશ્ન એમ કરવામાં આવે કે ઠંડુ પાણી પીતાં તેની શીતળતાનો અનુભવ કેટલીક વખત અંદર પણ થાય છે તેનું શું કારણ? તેનો ઉત્તર એ છે કે સ્પ શું તે જેમ બહાર વ છે તેમજ અંદર પણ સર્વ અંગના પ્રદેશમાં વર્તે છે. પરંતુ અંદર ને બહાર પર્યત ભાગે તેની જાડાઈ તે અંગુળના અસંખ્યાતમા ભાગનજ છે.
હવે પાર ઇદ્રીની પહેળાઈ કહે છે–શ્રવણુ, ઘાણ ને ચક્ષુ ઇદ્રીનું પ્રભુત્વ અંગુળના અસંખ્યાતમા ભાગનું છે, રસનેંદ્રિયનું પૃદુત્વ અંગુળ પૃત્વ (બે આંગુળથી નવ આંગુળ) છે અને પર્શનેંદ્રિયનું પૃથુ પિતાના દેહ પ્રમાણ છે. પદ્રિય શિવાય બાકીની ચાર ઇદ્રિની પહોળાઈ આમાંગુળે સમજવી અને પશદ્રયની પહોળાઈ ઉસેધ ગુળે સમજવી. અહીં કોઈ શંકા કરે કે “જ્યારે શરીરનું પ્રમાણ ઉસે આંગળવડે કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલી બાકીની ચાર દિશાનું પ્રમાણ પણ ઉ. ધ ગુણવડે જ કરવું જોઇએ. કેમકે શરીરનું ઉત્સધ આંગુઠા ને બીજી ચારીઓનું આમાંગુ પ્રમાણ કરવું તે એગ્ય લાગતું નથી.” અને ઉત્તર છે કે-એ જી હા વિગેરેની પહોબાઈમાં ઉત્સધ માંગુળ લઈએ તો ત્રણ ગાઉ ઉછા મનુષ્ય શરીરમાં ને ઈ ઉ ઉત્કૃષ્ટ પણ શરીરમાં તેના વિષયનું જ્ઞાન જ થશે નહીં. કારણકે એવડા મોટા શરીરમાં ઉભેધ ગુલવડે નવ આંગળ પ્રમાણુ ઉણ માનવાળી આંતર નિવૃતિરૂપ રસનેત્રી એ પણ મોટા શરીરના પ્રમાણમાં હોવી જોઈએ તેવી મોટી જીહાની અંદર વ્યાપી જ શકે નહીં. અને તેથી આપણી જીવ્હાને રસને બોધ થઈ શકશે નહિ. માટે તેનું પ્રમાણ આત્માંગુળવડે જ સમજવું. ગધાદિકનો વ્યવહાર પણ આમાંગુળવંદે જ સમજ. - હવે પાંચે ઘણી જધન્યથી પોતપોતાના વિષયને કેટલા દરથી ગ્રહણ કરે તે કહે છે–ચ વિના બાકીની ચાર એ અંદના અસંખ્યાનમાં ભાગથી પિતાના
૧ આ પહેલા અતર નિનિરૂપ દ્રવ્ય ઇડીની જાણવી. ૨ યુ.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
દિવ્ય સ્વપ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
વિષયને ગ્રહણ કરે છે, અને ચક્ષુ અંગુળના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે. તેજ કારણથી ચાર ઇંદ્રીઓને વ્યંજનાવગ્રહું છે ને ચક્ષુઇંદ્રીને નથી. અહીં નવા રાવલનું દૃષ્ટાંત આપેલ છે કે-જેમ નવુ' (કફ) માટીનુ પાત્ર એક પાણીના બિંદુથી આર્દ્ર થતું નથી; પરંતુ વારંવાર ઘણાં ટીપાં અવિચ્છિન્નપણે પડવાથી આર્દ્ર થાય છે; તેમ સૂતેલા ( ઉંઘતા ) માસ એક શબ્દ કરવાથી જાગી જતા નથી, પરંતુ પાંચ સાત શબ્દો ઉપરાઉપરી કાનમાં પડવાથી શદ્રવ્યવડે કાન ભરચે સતે તે જાગે છે. એ પ્રમાણે વ્યંજનાવગ્રહની ભાવના સમજી લેવી.
ચક્ષુ અપ્રાપ્યકારી હોવાથી અંગુળના સંખ્યાતમા ભાગ દૂર હોય ત્યારે પાતાના વિષયને ગ્રહણ કરી શકે છે; પણ તેથી નજીક હાય તા ગ્રહણ કરી શકતું નથી. અત્યંત નજીક એવું આંખમાં આંજેલ અંજન કે આંખમાં પડેલ તૃણુ વગેરેને ચક્ષુ જોઈ શકતા નથી. આ વાત સા જાણે તેવી છે.
હવે વધારેમાં વધારે કેટલા દૂરથી આવેલા પાતપાતાના વિષયને ઇદ્રીએ ગ્રહણ કરે તે કહે છે. કાન ખાર ચેાજનથી આવેલા શબ્દને સાંભળી શકે છે, ચક્ષુ સાધિક લાખ ચેાજન દૂર રહેલા પાતાના વિષયને ગ્રહણ કરી શકે છે; અને ખાકીની ત્રણ ઈંદ્રીએ નવ નવ ચેજતથી આવેલા પોતપોતાના વિષયાને ગ્રહણ કરે છે. આ પ્રમાણે પાંચ ઇંદ્રીઓના ઉત્કૃષ્ટ વિષય છે. અહીં કોઇ શંકા કરે કે
ચક્ષુ વિનાની ચાર ઇદ્રીએ તે પ્રાપ્યકારી છે તેા પછી તમે કહેલા પ્રમાણ કરતાં દૂરથી આવેલા વિષયને પણ ગ્રહણ કરવામાં તેને અડચણ જણાતી નથી; તેથી તમે ખારોજન વિગેરેનું પ્રમાણ ખાંધ્યુ તે નિષ્ફળ જણાય છે; કારકે તેનામાં તે પ્રાપ્ત સબધવાળા સર્વ પદાર્થના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે; તેને નજીક કે દૂરથી આવેલા સાથે કાંઇ સબ્ધ નથી. ”. એના ઉત્તર એ છે કે-શબ્દાદિના પુગળે! જે ઉપર કહેલા પ્રમાણ કરતાં વધારે દૂરથી આવે તે સ્વભાવેજ એવા મઢ પરિણામવાળા થઈ જાય છે કે તે પોતપોતાના વિષયનુ જ્ઞાન આપવાની શક્તિવાળા રહેતા નથી, તેમજ ઇંદ્રીઓમાં પણ સ્વભાવેજ તેને ગ્રહણ કરવાની શક્તિ નથી; તેથી ચાર ઇદ્રીઓને પ્રાધ્યકારીપણું છતાં પણ ઉપર જે વિષયનો નિયમ તાન્યેા છે તે યોગ્ય છે. ચક્ષુમાં પણ તેના વિષયથી દૂર રહેલા દ્રવ્યને જાણવાની શક્તિ ન હોવાથી તેને માટે આંધેલે નિયમ પણ યુક્ત છે.
છા, નાશિકા ને સ્પર્શેન્દ્રિય અદ્ધસૃષ્ટ દ્રવ્ય ગ્રહણ કરે છે, કર્ણ પૃષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે; અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે. આત્મ પ્રદેશોએ આત્મરૂપ કરેલું તે અદ્દે કહેવાય છે. અને શરીરપર રજની પેઠે જે ચાંટેલુ
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૦
જૈનધર્મ
કાશ.
હોય તે પૃષ્ટ કહેવાય છે. અહીં કોઈ શંકા કરે કે-“ચારે ઇટીઓને પ્રાધ્યકારીપણ જે તુલ્ય છે તે પછી તેમાં આ તફાવત શા માટે જોઈએ?' તેનો ઉત્તર એ છે કે-પર્શ, ગંધ અને રસ સંબંધી દ્રવ્યસમૂહનું શબ્દદ્રવ્યની અપેક્ષાએ અપપણું, બાદરપાકું અને તુરત અભાવુકપણું છે; તેમજ સ્પશે દ્રિય, નાશિકા ને બહાનું કાર્ય કરતાં મંદ શક્તિપાવ્યું છે તેથી તે બદ્ધપૃઇનેજ ગ્રહણ કરી શકે છે. અને સ્પશદિ દ્રવ્યસમૃહની અપેક્ષાએ શાદદ્રવ્યની સંહતિ ઘણી છે, સૂકમ છે અને નજીક રહેલા શબ્દોગ્ય દ્રવ્યને અભિવાસિત કરનારી છે. તેથી તે નિવૃત્તિ ઇંદ્રીની અંદર જઈને પર્શ કરતાં જ વગેચર અભિવ્યકિત તત્કાળ કરે છે; વળી બીજી ઇંદ્રીઓની અપેક્ષાએ કર્ણ પરુ શક્તિવાળા છે, તેથી તે સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરી શકે છે.
કેટલાક ચક્ષુને પણ સ્પાર્થ ગ્રાહુકપા કહે છે, પણ તે અયુક્ત છે. કારણ કે જે તેમ હોય તે અગ્નિને દેખતાં અને દાહ જોઈએ. તેમજ કાચના પાત્રમાં રહેલી વસ્તુઓ અને જળ દૂરથી દેખાય છે તેનો જે નેત્રને સ્પર્શ થત હોય તે અથવા નેત્ર તેને ભેટીને તેમાં જતા હોય તે જળને શ્રાવ થઈ જવે જોઈએ. તેમ થતું નથી તેથી ચક્ષુ અમૃણ અર્થનેજ ગ્રહણ કરે છે એમ સિદ્ધ થાય છે. આ સંબંધમાં વધારે યુક્તિ પ્રયુક્તિ જાણવી હોય તે સ્યાદ્વાદરનાકરાવતારિકા ગ્રંથથી જાણી લેવી.
ઉપર કેટલે દૂરથી આવેલા પોતપોતાના વિષયને ઈદ્રીઓ ગ્રહણ કરે છે તે સંબંધમાં જે માને કહ્યું છે તે આત્માંગુળે જાણવું કેમકે જે તે માન પ્રમશુગુળ હોય તો આ કાળે બહુ વધારે થઈ પડે; તેટલા દૂરથી આવેલાનો બોધ થઈ શકે નહીં, અને જે ઉત્સધાંગુળે તે પ્રમાણ કરીએ તે ભરતચીકીના વારામાં તેના આત્માંગુઠાવડે બાર ચેાજન લાં! નવ જ પહંડળી અધ્યા વિગેરે નગરીઓમાં એક જગ્યાએ વગડેલી ભંભા આખા શહેરમાં સંભળાતી હતી તે સંભળાય નહીં. તેથી તે માન આપાંગુળનું જ જાગવું. અહીં કોઈ શંકા કરે કે આત્માંશુળનું તે પ્રમાણુ કહેશે તે લાખા જનના પ્રમાણુવાળા દેવ વિમાનમાં એક જગ્યાએ કરેલ ઘંટાનો નાદ સવ – કેમ સંભળાશે? માટે આમાંગુળે પણ તે માન ઘટી શકતું નથી.' આ શકાના ખુલાસામાં શ્રીરાયપણી સૂત્રની ટીકામાં સૂયભદેવના અધિકારમાં કહેલું છે તે ધ્યાનમાં લેવાનું છે. તે એ છે કે “મેઘના સ્વર જેવી ગંભીરને મધુર શબ્દવાળી અને એક એજનના ઘેરાવાવાળી સુસ્વરા
૧ આ માંગુળ, પ્રમાણુળ ને ઉધાંગુકાનું સ્વરૂપ લઇ પ્રકાશાદિથી જાણી લેવું.
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘૧.
ઇંદ્રિય રવ૫. નામની ઘંટા વગશે સને સૂર્યાભ વિમાનની ભિંત પર તે શબ્દ પુગળે પડવાથી તેમાંથી ઉછળેલા તે ઘંટાના લાખ પ્રતિશ–પડદાઓથી તે આખું વિમાન વ્યાસ થઈ ગયું. અથૉત્ દેવપ્રભાવથી અને દિશાઓ ને વિદિશાઓમાં તેના પડદાઓ વિસ્તરી જવાથી અનેક લાખ એજનના પ્રમાણવાળું તે વિમાન બહેરૂ થઈ ગયું.” આ પ્રમાણે હોવાથી આત્માંગુળવડે ઇદ્રિના વિષયોનું દ્વરા માપવાનું કહ્યું છે તે બરાબર છે એમ સિદ્ધ થાય છે.
હવે નેત્રના વિષય પરત્વે સવિશેષ હકીકત કહે છે–પુષ્કરવર દ્વીપવાસી મનુષ્ય પૂર્વ અને પશ્ચિમે ૨૧૩૫૩૭ યોજન દુરથી સૂર્યને જોઈ શકે છે. આ પ્રમાણે ત્યાં રહેનારા મનુવાદિકના નેત્રનો વિષય કહેલે છે. ને અહીં તે સાધિક લાખ યેજન દૂરનું ઉત્કૃષ્ટ જોઈ શકે એમ કહેવામાં આવે છે તે તેમાં વિસંવાદ કેમ ન આવે? તેને ખુલાસે એ છે કે-“ નેત્રનો વિષય લાખ જનનો જે કહેલ છે તે અભાસ્કર એવી પર્વતાદિ વસ્તુઓની અપેક્ષાએ જાણુ. ભાસ્કર એવા સૂર્યાદિની અપેક્ષાએ તેનાથી અધિક પણ હોય છે. ”
આ બધી ઈદ્રીઓ અનંત પરમાણુઓની બનેલી છે, અને દરેક અસંખ્ય આકાશપ્રદેશાવાહવાની છે, તેમાં સર્વથી ઓછા અવગાહવાળી ચક્ષુદ્રી છે, તેનાથી સંખ્યાતગુણ અવગાહુવાળી શેકી છે, તેથી સંખ્યાતગુણ અવગાહવાળી ઘાણેકી છે. તેનાથી અસંખ્યાત ગુણ અવગાહવાળી જીહા છે; અને જીહાથી સંખ્યાત ગુણ અવગાહવાળી પશે દ્રી છે. એટલે એ પ્રમાણે વધારે વધારે આકાશપ્રદેશોને તેણે રેકેલા છે. સર્વથી સ્તક પ્રદેશવાળા નેત્ર છે, તેનાથી સંખ્યગુણધિક શ્રેત્ર છે, તેનાથી અસંખ્ય ગુણાધિક પ્રાણ છે, તેથી અસંખ્ય ગુણાધિક જીલ્લા છે અને તેથી જ ખ્ય ગુણાધિક પ્રદેશવાળી સ્પર્શી છે. આ પ્રમાણે તેના અવગાહને પ્રદેશનું અપમહત્વ જાણવું.
શ્રેત્ર બે, નેત્ર બે, નાસિકા બે, જીહા એક ને સ્પર્શન એક-એમ દ્રવ્યંઢી આઠ છે ને ભોંકી પાંચજ છે. સર્વ જીવોને સર્વ પતિપણે અતીતકાળ સંબંધી દ્રવ્ય ને ભાવઈએ અનંતી હોય છે. તેમાં અનાદિનિગદને તે રવજાતિપણે પણ અતીત ઈદ્રીઓ અનંતી હોય છે. અને જે જીવને નિગોદમાંથી નીકળ્યા અનંત કાળ થયેલા હોય છે તેને સર્વ જાતિ પણે અતીત ઈદ્રીઓ બનતી હોય છે. અનાગતકાળ સંબંધી વિચાર કરતાં તદ્દભવ મોક્ષગામી ને અનાગત
૧ પોતાના વિ૬ લા લાખ યોજના શરીરની અપેઢાએ પોતાના પગનો અંગુંડા દેખતા હેવાથી એટલે વિય જાણો એમ પણ કહેવું છે.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
જૈનધર્મ પ્રકાશ ઈદ્રીઓ હતી જ નથી. અને કેટલાક એને પાંચ, છ, સાત, સંથાતી, અસં.
ખ્યાતી અને અનતી હોય છે. આ અનાગત ઈદ્રીઓ સંબંધી વિચાર શ્રી લકપ્રકાશાદિ ગ્રંથી જાણવા ચોગ્ય છે. અત્ર તે અપ્રસ્તુત હોવાથી કહેલ નથી.
સંજ્ઞી પંચદ્રિય જીવોને મૃત્યાદિ જ્ઞાનના સાધનબૂત મન હોય છે. તે નેઈદ્રિય કહેવાય છે, તેને પણ દ્રવ્ય ને ભાવ એમ બે ભેદ છે. મનાયસિનામ કર્મના ઉદયથી મનને ચગ્ય એવી પુદગળ વણઓને ગ્રાહુણ કરીને મનપણે પરિણમાવવામાં આવે છે, તે દ્રવ્યમન કહેવાય છે, અને મને દ્રવ્યના અવલબનથી મનની જે પરિણતિ થાય છે, તે ભાવમન કહેવાય છે. એમાં દ્રવ્યચિત્ત વિના ભાવચિત્ત ન હોય એમ સમજવું. જુઓ અસંસી અને મન પર્યાપ્ત ન હોવાથી દ્રવ્યમાન નથી એટલે તેને ભાવમાં પણ નથી. ભાવમન વિના દ્રવ્ય મન હોય છે. કેમકે જિનેશ્વરને કેવળજ્ઞાન પામ્યા પછી ભવસ્થ હોય ત્યાં સુધી ભાવમન હેતું નથી, પણ દ્રવ્યમાન હોય છે. સિદ્ધાવસ્થામાં તે બને નથી.
સર્વથી ઘેડા જીવો મનવાળા, તેથી અસંખ્યગુણા વાળા, તે કરતાં ચક્ષુ પ્રાણ ને રસનાવાળા અધિક અધિક, તેનાથી અનિક્રિય જીવો (સિટ) અનંતગુણા અને તેનાથી પદ્રિયવાળા અનંતગુણ જાણવી.
સુત વિગેરેમાં ચા, પાત્ર, શાણ, રસના, , મન, વાચા, વાણિ (હાથ), પગ, ગુદા ને ઉપથ એમ અગ્યાર ઇદ્રીએ કહેલી છે, ને નામમાળામાં સ્પર્શ નાદિકને બુદ્ધીચિ અને હાથ પગ વિગેરેને કિચંદિયે કહેલી છે.
આ પ્રમાણે ઇટીઓનું સ્વરૂપ બરાબર જાણીને તેનો સદુપગ કરવા તત્પર થવું; તેને દુરૂપયોગ કરનાર પ્રાણી દુર્ગતિએ વનય છે, અને સદુપગ કરનાર પ્રાણી સદગતિનું ભાજન થાય છે. આટલું જે આ લેખનું રહસ્ય છે તેને અંતઃકરણમાં કેરી રાખવું કે જેથી ભવતરમાં દુઃખનું ભાજન થવું ન પડે અને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. ને પરિણામે-છેવટે અજરામર પદની પ્રાપ્તિ પણ થાય.
તથાસ્તુ.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
વિચાર તેવું પરિણામ.
૩૨૩
विचार तेवू परिणाम.
૧ તમારા આનંદમાં તમે વૃદ્ધિ ઇચ્છશે, એટલે તમને તે વધારે મળશે.
૨ આપણુ દુઃખને મોટો ભાગ “આપણે કેટલા બધા દુઃખી છીએ” તેવા વિચારથી જ ઉત્પન્ન થાય છે.
૩ જેમ જેમ એક નબળાઈ અથવા ખોટા કાર્યના તમે વધારે વિચાર કરશે તેમ તેમ વધારે દ્રઢતાથી તે તમને વળગશે.
જ જ્યારે તમને શ્રમ લાગે છે, ત્યારે તમે કેટલા બધા થાકી ગયા છે તેને વિચાર કર્યા કરશે તો તમે વધારે શ્રમિત થશે.
૫ જે મનુષ્ય દરેક ક્ષણે “હું કેટલો બધો નબળો થઈ ગયે હું ” તે વિચાર ક્યાં કરે છે તે વધારે નબળા થતા જાય છે.
૬ મનમાં ને શરીરમાં જે કોઈ બાબત તરફ તમે લક્ષ ખેંચે છે અને વિચાર કરે છે તે બાબત વધારે દ્રઢ થતી જાય છે.
૭ જીદગીમાં જે ઉત્તમ કાર્યો કર્યા હોય અથવા અન્ય મનુષ્યએ કરેલા અનુભવ્યા હોય તેના જેમ જેમ તમે વખાણ કરશો અને વારંવાર તેને વિચાર કરશો તેમ તેમ તેનાથી વધારે ઉત્તમ કાર્યો કરવા તમે પ્રયત્નશીલ બનશે તમારું લક્ષતેવા ઉત્તમ કાર્યો તરફ દેરાશે.
૮ જેમ જેમ “સદગુણ થવું તે કેવું ઉમદા અને ઈચ્છવા લાયક છેતેનો તમે વિચાર કરશે તેમ તેમ સદ્ગુણસંપન્ન થવા વધારે ગ્યતા તમે પ્રાપ્ત કરશે.
૯ તમારા શરીરના જે કોઈ ભાગની મજબૂતાઈ માટે તમે વારંવાર વિચાર કરશે. તે ભાગનું બળ તમે બેવડું કરી શકશે.
૧૦ જ્યારે કોઈ પણ બાબતથી તમે નારાજ થયા છે, ત્યારે જેમ જેમ તેનારાજી માટે તમે વધારે અને વધારે વિચારશે તેમ તેમ તમે વધારે નારાજ થશે.
૧૧ તમારા સહવાસીઓના દુર્ગ તરફ જો તમે વારંવાર લક્ષ ખેંચશે –તેનો વિચાર કર્યા કરશે તો તે દુર્ગુણોને તમારામાં પ્રાદુર્ભાવ થતાં વાર લાગશે નહિં, માટે તમારા સહવાસીઓના સગુણ તરફજ લક્ષ ખેંચશે અને તેને માટે જ વારંવાર વિચાર કરશે.
૧૨ જે તમારું નશીબ તમને સારું લાગતું ન હોય તે “હું ખરાબ નશીબવાળ છું, મારી આશા સંપૂર્ણ થતી જ નથી” તેવા બેટા અને નકામા વિચાર કરવાથી તમને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરશે માટે ખેટા વિચારથી મગજને ભરવાનું ભૂલી જઈ સુવિચારેજ સેવ જે.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરક
જૈનધમ પ્રકાશ.
હતી. તેમણે કામ ઘણુંજ સ ંતોષકારક ખાળ્યું હતુ. મંડપની અંદર પણ રા. રા. અમુલખરાય છગનલાલ વિગેરે ગૃહસ્થાને તે વ્યવસ્થા સોંપવામાં આવી હતી. ઉપરાંત બીજે તમામ અદેખત સતોષકારક હતા.
મડપની અંદર જમણી ખાનું બહાર ગામના ડેલીગેટા, ડાબી બાજુ અમદાવાદ શહેરના ડેલીગેટ, સામે પ્રમુખ સાહેબ અને વહીવટ કરનાર પ્રતિનિધિ અને તેમની પાછળ સ્થાનિક પ્રતિનિધિઓની બેઠક રાખવામાં આવી હતી. પાછળના ભાગમાં વીઝીટરો માટે બેઠક હતી. તેમને પણ ટીકીટ આપવામાં આવી હતી. અમદાવાદના સંઘમાંથી સુમારે પ૦૦ ડેલીગેટે ઠરાવવામાં આવ્યા હતા; પરંતુ કોઇપણ વખત મત ભેદ થયેાજ નહાતા કે જેથી મતા ગણાવાની જરૂર પડે. તમામ દરખાસ્તા અને ઠરાવે! સર્વાનુમતેજ પસાર કરવામાં આવ્યા હત..
પ્રારંભમાં શનિવારની બપોરના એક કલાકે નગરરોઢ કસ્તુરભાઇ મણિભાઈ પધારતાં તેમને તાળીઆના અવાજથી વધાવી લેવામાં આવ્યાં હતાં. પ્રમુખ સ્થાન તેમને આપવામાં આવ્યુ હતુ. બાદ પ્રારંભમાં નામદાર વાઇસરાય લેર્ડ હાડીજને દીલ્હી ખાતે કેાઇ બદમાસે મારેલા એમ્બના સબધમાં દિલગિરી ાહેર કરવાની દરખાસ્ત પ્રમુખ સાહેબેજ રજી કરી હતી, અને ત્યારબાદ સરદાર શેડ લાલભાઈ દલપતભાઈ અને નગરશેઠ ચીમનભાઇ લાલભાઈના થયેલા અત્યંત બેદકારક મરણુ સંબધી દિલગિરી પ્રદર્શિત કરનારી દરખાસ્તો મુકવામાં આવી હતી. ત્યારબાદ બે ખાલિકાએએ નીચે પ્રમાણે મગળાચરણ કર્યું હતું. ર સાર.
સદા શુભ મંગળમય મહાવીર,
ગાતમ ગણધર ધીર. સદા શુભ એ ટેક.
સ્થૂલભદ્રાઢિ મહા મુનિ મગા, સાગર સમ ગંભીર. જૈનધર્મ મહા મગળકારી, તારે ભવજળ તીર. દાયક ઈષ્ટ અનિષ્ટ નિવારક, ગેયમ વીર વજીર. અંગૂઠે અમૃત લબ્ધિવ, અપ્રતિબદ્ધ સમીર. સુર ા તફ મણિ દાતા ગાતમ, પાપપહુર નીર, મહા મંગળ શ્રીસંઘ સકળ શિર, “નમો તી” ભણે વીર. તે શ્રી સંઘ ચણકજ નામે, સાંકળચંદ નિજ શીર. હરિગીત છંદ,
શ્રીસ’ઘને ધુર નમેા તીર્થ કહે પ્રભુ આલ્હાદમાં, તે સંઘ ભારતવર્ષના શુભ મળ્યા અમદાવાદમાં;
For Private And Personal Use Only
સદ્દા
સદા
સદા
સદા
દા
સદાવ
દા
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ ખાતે મળેલ બી સંઘ
મહાન મેળાવડો.
૩૨૭
સમુદાયમાંથી શોધી પ્રતિનિધિ તીર્થપેઢી ઉદ્ધરે, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપી તીર્થનું રક્ષણ કરે. પંજાબ ને બંગાળ ગુર્જર કચ્છ મરૂ મેવાડથી, શ્વેતામ્બો મહારાષ્ટ્ર મુંબઈ હિંદ કાઠિયાવાડથી; શ્રીસંઘ પરિષદમાં પધાયાં પ્રેમથી સજજન નો, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપ તીર્થનું રક્ષણ કરે. ગત તીર્થ વાળે આણ પાળો જિનાગમની સર્વદા, જિનભુવન જીદ્ધાર જ્ઞાનોદ્ધાર કરી લે સંપદા; નરભાવ અને પરભવ સુધારા વિજય વસુધા વિસ્તરો, શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપી તીર્થનું રક્ષણ કરો. કાંઈ ખેંચતાણનકીજીએ મત દીજીએ મહાશય ખરે, નિજ બુદ્ધિબળતન મન અને ધન ભ્રાતૃભાવે વાવરે; શુભ છંદ સાંકળચંદ કહે ફરી બંધ બાંધે પાધરે,
શ્રીસંઘ પ્રતિનિધિ સંપ સંપી તિર્થનું રક્ષણ કરે. મંગળાચરણ થઈ રહ્યા બાદ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની વ્યવસ્થાને અંગે સને ૧૮૮૦માં રીતસરનું બંધારણ કરવામાં આવ્યું તે વખતે વહીવટ કરનાર પ્રતિનિધિઓને જે સ્થિતિમાં વહીવટ સોંપવામાં આવ્યો હતો તેનું સરવૈયું સંવત ૧૯૬૬ની આખર સુધીનું વાંચવામાં આવ્યું હતું, અને ત્યાર પછીના દરેક વર્ષના સરવેયાં તયાર રાખેલાં હતાં છતાં વધારે વખત ન જાય તેટલા માટે સંવત ૧૯૬૬ ને ૬૭ની આખરના રવૈયાં વાંચવામાં આવ્યાં હતાં. સંવત ૧૯૯૮ની આખરનું સરંવૈયું તયાર થયેલ ન હોવાથી વાંચવામાં આવ્યું ન હતું. વાંચેલા સરવિયાનો સાર એ હતું કે-“રાને ૧૮૮૮માં એટલે સંવત ૧૯૩૬ની આખરે સુમારે અગ્યાર લાખની મિલકત સેંપવામાં આવી હતી, તે સંવત ૧૯૬૭ની આખરે ૩પ થી ૩૦ લાખ જેટલી થઈ હતી એટલે એકંદર સ. ૧૯૬૮ શાલને વધારો ગણતાં રપ થી ર૬ લાખ જેટલો વધારો થયે હ” અને છેવટના સરવૈયા ઉપરથી જણાતું હતું કે “તમામ સીલીક પ્રાણીસરીન અથવા સધર જામીનગીરીવાળી બે કે માંજ રોકવામાં આવી હતી. બીજી કોઈ પણ ખાતામાં કે કોઈ પણ મીલમાં કે કોઈને પણ અંગ ઉધાર આપવામાં આવી નથી એટલે તે સંબંધમાં બોલાતી અફવા તદન ગળત હતી એમ જણાયું હતું. ” ઉપર પ્રમાણેનાં સરવેયાં વિગેરે વાંચવાથી શ્રી સંઘને ઘણો સંતોષ થયો હતો.
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૮ :
જૈનધર્મ પ્રકાશ-ખાસ વધારો,
સરવૈયાં વચાઈ રહ્યા બાદ આ પછીની વ્યવસ્થામાં જે કોઈ ફેરફાર કરવા લાયક જણાય તે લખી મોકલવા માટે આખા હિંદુસ્થાનમાં જુદા જુદા ગામે ને શહેરેના સંઘ ઉપર સંખ્યાબંધ કાગળ શેર્ડ આદજી કલ્યાણજી તરફથી લખવામાં આવ્યા હતા, અને તે સાથે સને ૧૮૮૦ ના પ્રોગ્રીટીંગની છાપેલી નકલ મોકલવામાં આવી હતી. તે ઉપરથી આવેલા સુમારે ૧ર૦૦ ઉપરાંત ગામના પત્રમાં જે જે ફેરફાર અને સુધારા વધારા જણાવવામાં આવેલા હવા તમની તારવાળી કરીને દરેક બાબતમાં કેટલા ગામ તરફથી એ વિચાર બતાવવામાં આવેલ છે તેની સંખ્યા બતાવેવામાં આવી હતી.આ તારવણી બહુ સરસ કરવામાં આવી હતી. આમાં પણ ઘણા વખત ગયે હિતે. કારણકે એકજ ગામની કોઈ નવી દરખાસ્ત હોય તે તે પણ જણાવવામાં આવી હતી.
આ તારવ વંચાઈ રહ્યા બાદ તેમાંથી પ્રથમ કઈ દરખાસ્ત હાથ ધરવી તેની ચર્ચા ચાલી હતી. તેને પરિણામે પ્રથમ દરબાર ચા મુકરર કરવાની મુકાવી જોઈએ એમ ઠરતાં શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી અમદાવાદ ખાતે કાયમ રાખવી કે કેમ? તે સંબંધી દરખાસ્ત મુકવામાં આવી હતી.
શા. કુંવરજી આણંદજી શ્રી ભાવનગરવાળા દરબાસ્ત કરી કે-આપ સાહેબની સમક્ષ સં. ૧૬ થી સં. ૧૯૬૭ સુધીનો જે હિસાબ અને સરવૈયું રજુ કરવામાં આવેલ છે તે ઉપરથી આપ સાહેબે જઈ શક્યા છે કે પ્રારંભમાં શેઠ આણંદજી કલ્યાણજીની મીલ્કત જે હતી તેમાં સં. ૧૯૬૦ ને વધારે ગણતાં સુમારે ૨૪-૨૫ લાખ જેટલા એ અરસામાં વધારો થયો છે એટલે કે સને ૧૮૮૦
૧૧. લાઇન લગભગ મીલ્કત હતી. તે સં. ૧૯૬૮ ની આખરે ૩૫-૩૬ લાખ લગભગ થએલ છે. આપણે માત્ર દ્રવ્યની વૃદ્ધિથી લલચાઈ જવાનું નથી, પરંતુ એકેક વર્ષમાં સે સો વખત મેનેજીંગ કમીટીની મીટીંગ ભરીને અહીંના વહીવટ કરનાર પ્રતિનિધિ સાહેબએ શેઠ આણંદજી કલ્યાણજીના કામમાં પિતાના તન, મન, ધનનો સેવા આપે છે, અને આપણા તીર્થ કે જેટલા બની શક્યા તેટલા જાત્રા છે અને તેને માટે પૂરતા પ્રયત્ન કર્યો છે. જેમને આવું સંતોષકારક કામ ૩ર –૩૩ વર્ષ જેટલી લાંબી મુદત સુધી કર્યું છે તેમના હાથમાં આ પઢીનું કામ કાયમ રાખવું એ દરેક રીત ચોગ્ય જણાય છે, તે છતાં એક વાર તકરારની ખાતર નહીં પણ સંતોષ પમાડવાની ખાતર આપણે આ પરી અહીંથી ખસેડી બીજે લઈ જવાના વિચાર પર આવીએ, પણ ત્યાં સુધી કોઈ પણ શહેરના ઘના આગેવને એકત્ર થઈને એક વિચારથી--એક દિલથી તેવા પ્રકારની માગ આપણી એટલે આખા હિંદુસ્થાનના અત્રે મળેલા શ્રી સંઘની સમક્ષ રજુ કરે નહીં ત્યાં સુધી
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમદાવાદ ખાતે મળેલ શ્રી સંધને મહાન મેળાવડે. ૩૨ આપણે તેવા ઠરાવપર શી રીતે આવી શકીએ? આ સંબંધમાં આજ સુધીમાં ઘણું છપાયું છે, લખાયું છે, બેલાયું છે, કહેવાયું છે, પરંતુ તેના પરિણામ તરીકે જ્યારે અત્યારે કોઈ પણ માગણે આપણી પાસે રજુ થતી નથી ત્યારે એમ માની શકાય છે કે અહીંના પ્રતિનિધિ સાહેબોએ કરેલું કામ પૂર્ણ સંતોષકારક છે એમ આખો શ્રી સંઘ નિર્વિવાદપણે માને છે તેથી આપણે અહીં ખાતેજ પેઢી કાયમ રાખવાના વિચાર પર આવવું તે યોગ્ય છે, અને તેજ સજાવર છે. તેથી આજ સુધી અહીંના જે પ્રતિનિધિ સાહેબેએ ઘણું સંતોષકારક કામ કર્યું છે તે ખાતે તેમનો આભાર માનવાની આપણી ખાસ ફરજ છે; કારણ કે અત્યાર સુધીમાં તેઓ સાહેબે તન, મન, ધનના ભાગે કામ કર્યું છે તેને લાભ, તેનું માન તેઓ પતે લેવા નથી, લેવા માગતા નથી, પરંતુ તેઓ શુદ્ધ અંતઃકરણથી એમજ કહે છે કે અમે જે કાંઈ કરી શક્યા છીએ તે અમારા બળથી નહીં, પરંતુ શ્રી સંઘની સહાયથી, તેમની મદદથી અને તેમની હુંફથી કરી શક્યા છીએ એટલે તેઓ કામ કરીને પાન આપણને આપે છે, ત્યારે આપણે તેમને માન આપવું જ જોઈએ. તે પણ એટલા માટે નહીં કે તેઓની ઉલટ વૃદ્ધિમાન થાય; પરંતુ આવી રીતે કામ કરનારની શ્રી સંઘ તરફથી કદર બુજવામાં આવે છે તેવું જાહેરમાં આવવાથી તેમનો તેમજ હવે પછી જે કામ કરવાની શક્તિ કે ઉલટ ધરાવતા હોય તેમને ઉલ્લાસ વૃદ્ધિમાન થાય. સબબ એઓ સાહેબનો આભાર માનવા સાથે આપણે વિનંતિ શા માટે ન કરવી કે તેઓ સાહેબે જ જેવી રીતે આજ સુધી કામ કર્યું છે તેવી જ રીતે પૂરતા ઉત્સાહથી અને શ્રી સંઘને પૂર્ણ સંતોષ મળે તેવી રીતે કામ કરવું. આવા વિચારથી હું દરખાસ્ત કરું છું કે “શેઠ આણંદજી કલ્યાણજીની મુખ્ય પેઢી જે અમદાવાદ ખાતે છે તે ત્યાંજ કાયમ રાખવી.”
આ સંબંધમાં અભિપ્રાય આપતાં પહેલાં અભિપ્રાય આપનાર ગૃહસ્થને હું વિનંતિ કરું છું કે પોતે જે અભિપ્રાય આપ તે તેનું પરિણામ વિચારીને જ આપ, આપણે જે અભિપ્રાય આપીએ તેનું પરિણામ જો શૂન્યમાં આવવાનું લાગે છે તેવો અભિપ્રાય શા માટે આપવા ? સબબ મારી કહેલી તમામ હકીકત ધ્યાનમાં લઈને આપ સાહેબે પાતપિતાનો સ્વતંત્ર અભિપ્રાય આપશે. પરંતુ હું આશા રાખું છું કે આપ સર્વ મારા વિચારને મળતા જ થશે. આટલું બોલીને આપને બહાર વખત ન રેહનાં હ બેસી જવાની રજા લઉં છું.
આ દરખાસ્તને શેઠ કલ્યાણચંદ શેભાગ્યચંદ જૈન કન્ફન્સના રેસડેન્ટ જનરલ સેક્રેટરીએ, દાદર બાપુશા એવલાકરે, રતલામવાળા ગાંધી વરધીચંદજી, સુરતવાળા શા. રતનચંદ ખીમચંદે અને બીજા ઘણા
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૦
જૈનધર્મ પ્રકાશ –ખાસ વધારે.
એએ ટેકો આપ્યો હતો અને દરખાસ્ત એક પણ વિરૂદ્ધ મત શિવાય સર્વાનુ
મતે પસાર થઇ હતી.
મુકવા
તે
આ દરખાસ્ત પસાર થયા બાદ હવે પછી કયા કયા ઠરાવે મુકરર કરવા માટે સબજેક્ટ કમીટીના રૂપમાં એક કમીટી નીમવામાં આવી હતી. તે કમીટીએ રાત્રિના ૮ કલાકે મડપમાંજ મળવાનું ડરાવવામાં આવ્યું હતું. આદ પહેલા દિવસનું કામ ખલાસ થયું હતું.
રાત્રિના ૮ કલાકે ઠરાવેલી કમીટી મ`ડપમાં મળી હતી, અને તેમાં પ્રથમ સ્થાનિક પ્રતિનિધિએ કેટલા કરવા ? ને કયાં કયાંના ઠરાવવા ? તે પર ચર્ચા ચાલી હતી. છેવટે તે ખાખતમાં એક સબ કમીટી નીમવામાં આવી હતી; અને તેણે બીજા દિવસની એડકમાં રીપા રજી કરવાનું હરાવ્યુ હતુ. ત્યારખાદ બીજા કેટલાક ઠરાવ મુકવાના મુકરર કરો કમીટી બરખાસ્ત થઇ હતી.
બીજે દિવસ.
માગશર વદ ૬. રિવવાર તા. ૨૯-૧૨-૧૨
પ્રમુખ સાહેબે પ્રમુખ સ્થાન લીધા બાદ રાત્રે નિમેલી સમ કમીટીએ પેાતાના રીપોર્ટ રજુ કર્યો હતા. તે ઉપરથી પહેલી દરખાસ્ત સ્થાનિક પ્રતિનિધિઓની સખ્યામાં વૃદ્ધિ કરવા સબધી શા. કુંવરજી આણંદજી એ રજી કરી હતી. તેમાં કેટલેક ઉમેરો થતાં છેવટ વહીવટ કરનાર પ્રતિનિધિ સુદ્ધાં ૧૧૮ સ્થાનિક પ્રતિનિધિ નીમવાની દરખાસ્ત સર્વાનુમતે પસાર થઇ હતી. તેની અંદર મુખ્ય મુખ્ય નીચે જણાવેલા શહેરના પ્રતિનિધિા મુકરર કરવામાં આવ્યાં હતાં.
૧૧ અમદાવાદ. ૫ મુંબઇ, ૪ જીત ૩ ભાવનગર, ૩ પાટણ, ૨ ખંભાત, ૨ ખેડા. ૨ કલકત્તા. ૨ મુર્શિદ્વાદ. ૨ જામનગર, છાકી ૮૨ ગામેાના એકેક પ્રતિ નિધિ ઠરાવવામાં આવ્યા હતા. સઘળા ગામના નાના વે પછીના અર્કમાં આપવામાં આવશે.
પ્રથમ સ્થાનિક પ્રતિનિધિઓ કર હતા તે તમામ નામે મેકુક કરવામાં આવ્યા છે. અને ત્યાં ત્યાંના એક અથવા વધારે સ્થાનિક પ્રતિનિધિ ડરાવવામાં આવ્યા છે ત્યાં ત્યાંના સંઘે ફરી નીમીને મેકવાનું ડરાવવામાં આવ્યુ છે; તેને માટે મુદત વધુ માસની હરાવવામાં આવી છે. તે સાથે ત્રણમાસની અંદર નીમીતે ન મેકલે તે તેના હુક જાય એમ ડરાવ્યુ છે.
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અમદાવાદ ખાતે મળેલા શ્રી પધને મહાન મેળાવાડે.
૩૩૧
ત્યઢ ખીન્ન કેટલાએક ડરાવા વહીવટ કરનાર પ્રતિનિધિને સત્તા આપવાના સબંધના બ્લુદા જુદા ગૃહસ્થા તરફ્થી મુકવામાં આવ્યા હતા; અને તેને ટેકો મળતાં સવાનુમતે પસાર કરવામાં આવ્યા હતા, તે બધા ઠરાવે! હવે પછીના અ’કમાં આપવામાં આવશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાંતે બાકી રહેલા ડરાવા મુકરર કરવા માટે ગઇ કાલે ડરાવેલી કમીટીએ આજે રાત્રે પણ મળવાનુ` હરાવી મીટીંગ બરખાસ્ત થઈ હતી,
રાત્રે ૮ વાગે નીમાયેલી કમીટી એકત્ર થઇ હતી, અને તેમાં વહીવટ કરનાર પ્રતિનિધિઓની સખ્યા મુકરર કરવા સબધી ચર્ચા પ્રથમ ચાલી હતી. તે સંખ્યા નવની મુકરર થયા બાદ ખીત એક બે હરાવા છેવટના મુકવાનું મુકરર થયું હતું અને કમીટી બરખાસ્ત થઈ હતી.
ત્રીજો દિવસ.
માગશર વિંદ ૭ સામવાર. તા. ૩૦-૧૨-૧૬.
પ્રમુખ સ્થાને શેઃ કસ્તુરભાઈ બીરાજ્યા આઇ વહીવટ કરનાર પ્રતિનિધિઓની નીમનેાક સંબંધી દરખાસ્ત શા. કુંવરજી આણંદજીએ રજી કરી હતી; તેની અદર વહીવટ કરનાર પ્રતિનિધિ તરીકે નીચે જણાવેલા ૯ ગૃહસ્થાને નીમવાનું જણાવ્યુ હતું.
નગરો કસ્તુરભાઇ માંણુભાઈ, શેડ મનસુખભાઈ ભગુભાઇ, શેઠે આંબાલાલ સારાભાઈ. શેડ દલપતભાઇ મગનભાઇ.
ઝવેરી વાડીલાલ વખતચંદ, શેડ મણિભાઈ દલપતભાઇ શેઠ લાલભાઇ ત્રીકમલાલ. વકીલ સાંકળચંદ રતનચંદ
વકીલ હરીલાલ મછારામ.
આ દરખાસ્ત સર્વાનુમતે મંન્નુર થયા માઢ છેવટની દરખાસ્ત વેકરા અમરચંદ જસરાજે એવી મતલબની રજ્જુ કરી હતી કે-“ સને ૧૮૮૦ માં થયેલા ડરાવા પૈકી જે જે ડરાવે! સુધારા વધારા સાથે આ વખત પસાર કરવામાં આવ્યા છે તે શિવાયના બાકીના ડરાવા તેજ પ્રમાણે કાયમ છે એમ સમજવું. આ દરખાસ્ત ઉપર દામેાદર બાપુશા એવલાવાળાએ એવા સુધારો મુકયા હતા
',
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૨
જૈનધર્મ પ્રકાશ-ખાસ વધારે. કે-“તીર્થોના હકો જાળવવા અંગે તેમજ ચાલું વહીવટને અંગે વર્ણવટ કરનાર પ્રતિનિધિઓને આપેલી સત્તા શિવાયના કામને સંબંધે તેમજ આપેલી સતામાં રૂલ વિરૂદ્ધ કાર્ય થતું હોય તે તે સંબંધમાં સ્થાનિક પ્રતિનિધિઓનું મંડળ એકત્ર મળે ત્યારે બહુમતે યા જવાનુમત જે ઠરાવ કરે તેનો વહીવટ કરનાર પ્રતિનિધિઓએ અમલ કરે.”
આ સુધારાને ટેકો મળતાં મૂળ દરબારત સુધારા સાથે સર્વાનુમતે પસાર થઈ હતી.
- ત્યાર બાદ બહારગામથી પધારેલા ડેલીગેટોને અમદાવાદના શ્રી સંઘ તરફથી વકીલ હરીલાલ મંછારામે આભાર માન્યો હતો. બહારગામથી પધારેલા ડેલીગેટ તરફથી શા. કુંવરજી આણંદજીએ તેને જવાબ આપ્યા હતા અને કરેલા સત્કાર સંબંધી અમદાવાદના શ્રી સંઘનો આભાર માન્ય હતું. તેને વડેદરા નિવાસી ઝવેરી લાલભાઈ કલ્યાણભાઈ એ ટેકે આપ્યો હતો. ત્યાર બાદ કવિ સાંકળચદે અય મંગળ વાંચ્યું હતું.
શ્રી સંઘ પરિષદનું અંત્ય મંગળ, રાગ સારંગ-મન માને નહીં તે ફેરા સમજવું તેય શું થાય-એ ચાલ
આજ આનંદ ભયે, જૈન વેતામ્બર સંઘ મળે જ્યકારી; નિરાધાર થશે. સિદ્ધગિરિ પેઢી પ્રબંધ પરમ સુખકારી. ટેક
આજ આનંદ અમૃત ઘન વુડ્યા, આજ જિનશાસન દેવ તુટયા, આજ કલેશ કુસંપ પડ્યા 31. આજ ૧ આજ કસ્તુરભાઈ નગરશેઠ, પદ પ્રમુખ દિપાવ્યું એક નિડે, પરિમળ પસ કરી પડે. આજ ૨ આજ ભારતવર્ષના સંઘે મળી, આણંદ કલ્યાણની પિટી ભલી, શ્રી રાજનગરમાં સ્થાઈ કરી. આજ ૩ સ્થાનિક ને વહિવટદાર તહ, પ્રતિનિધિઓની નિમણુક ભણી. શુભ ઠરાવ પાસ કર્યા પાણી. આજ ૪ વળી બહુવિધ સુધારા કીધા, એ રાધે મત તેમાં દીધા, માનુ અમૃત રસ પ્યાલા પીધા. આજ૮ ૫ જિનરાજ ચરણકજ આનંદે, ભક્તિભર ભાવિક ભ્રમર વંદે, શ્રી સંઘને સાંકળચંદ વંદે. આજ૦ ૬
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વિજય
ત્યાર બાદ અવેરી કલ્યાણચદસાભાગચંદે પ્રમુખ સાહેબને આભાર માનવાની દરખાસ્ત કરી હતી. પ્રમુખ નગરશેઠ કસ્તુરભાઇએ તેનો જવાબ આપ્યા હતા, અને પેાતાનુ છેવટનું ભાષણ વાંચી સ`ભળાવ્યું હતું. ત્યારબાદ પ્રમુખ સાહેબને ઝવેરી કલ્યાણચંદ સેાભાગચંદે પુષ્પહાર પહેરાવ્યેા હતો અને ઘણા આનંદ સાથે મેળાવડો બરખાસ્ત કરવામાં આવ્યા હતેા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મેળાવડામાં કયાં કયાંના કેટલા કેટલા ગૃહસ્થેા પધાર્યાં હતા તેનુ' લીસ્ટ અને પસાર થયેલા ઠરાવે, તે ડરાવા મુકનાર ને ટેકો આપનાર ગૃહસ્થનાં નામે અને સ્થાનિક પ્રતિનિધિઓનાં ગામે નુ લીસ્ટ વિગેરે હવે પછીના અ’કમાં આપવામાં આવશે.
પરમાત્મા શ્રી સંઘનું કલ્યાણ કરે.
SFER
૩૩૩
વિષય.
તમને કોઇ યાદ કરે નહિ અથવા વિસારી મૂકે અને જાણી જોઇને તમારી કોઈ દરકાર કરે નહિ છતાં તમે ખુશ મિજાજમાં રહેા અને મળેલા અપમાનને માટે મનમાં અાનંદ માને તેજ ખરા વિજય છે.
તમારૂ કરેલું સારૂ હોય તો પણ ખુરૂ' લેખાય, તમારી ઇચ્છા વિરૂદ્ધ વર્તન થાય, તમારૂં મન વારંવાર દુ:ખાય તેવું થાય, તમારી આપેલી શિખામણની હાંસી થાય છતાં તમે તે ધીરજથી અને પ્રેમથી ઉદારતા રાખી ખમી ખાએ તેજ ખરા વિજય છે.
સાદા પોશાકથી, સાદા ખોરાકથી, કોઇ પણ રૂતુથી, ગમે તેવા એકાંતવાસુથી અને ગમે તેવી અડચણા આવે તેપણ સંતાપ રાખવો તેજ ખરા વિજય છે.
(તમારે લીધે ઉત્પન્ન થયા ન હેાય તેવા પણ ) ગમે તેવે ક્લેશ, કંટાળા અને અનિયતપણું તમે આનંદથી સહન કરી શકે તો તે ખરા વિજય છે,
મૂર્ખાઇ, ઉડાઉપણું, ધાર્મિક જ્ઞાનની અણુસમજ અને લેાકેાની ખોટી વિહતા તે સ ખમી રહેા તેજ ખરા વિજય છે.
For Private And Personal Use Only
વાતા કરવામાં પોતાને માટે કાંઈ પણ ઈસારા કઢી કરવું નહિ, પેાતાના વખાણુ કરાવવા નહિ, કરતા હોય ત્યારે મનમાં ખાટે આનઢ માનવા નહિ, અને લેકે માં કીર્ત્તિ પ્રસરે કે ન પ્રસરે તેની દરકાર કરવી નહિ તેજ ખરા વિજ્ય છે.
(
અંગ્રેજી ઉપરથી. ) N..
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ પ્રકાશ-ખાસ વધારે.
શેક શિવલાલ બાદરચંદનું ખેદકારક મૃત્યુ. આ રાંધણાપુર નિવાસી જૈનબંધુ બહુજ ધર્મ છે. પ્રકૃતિએ ઉદાર, વિભાવે ત, સાધુ સદીની ભક્તિમાં તત્પર, પ્રમાણિક અને પોપકારશીલ હતા. સંસારથી બાહય વિરકત વૃત્તિવાળા હતા. તેઓ માત્ર ૩૬ વર્ષની યુવાન વયમાં વૃદ્ધ માતુશ્રી, વિવાહીત એક પુત્રી અને અનાથ વિધવાને તજી દઈને જ્યના દુખ વ્યાધિને ભેગ થઈ પડ્યા છે. ગયા કાર્તિક વદિ ૧૪શે રાંધણપુર ખાતે તેઓ દેહ ત છે. છેવટ સુધી બહુ સારી શુદ્ધિમાં અને ધર્મપરાયણ વૃત્તિમાં રહ્યા છે. પાછલા વખતમાં સ્થિતિ સામાન્ય છતાં સ્વાભાવિક ગુણો જેવા ને તેવા બન્યા રહ્યા હતા. એવા સદ્દગુણી સભાસદને અભાવ થવાથી અમારી સભાએ એક ઉત્તમ વ્યક્તિ ખેદ છે. પરંતુ ભાવી બળવાન છે તેની પાસે મનુષ્ય નિરૂપાય છે. તેથી અમે તેમની માતુશ્રી વિગેરેને દિલાસો આપીએ છીએ અને તેમના આત્માને શાંતિ ઇચ્છીએ છીએ,
શા. વર્ધમાન ચતુર્ભુજનું ખેદકારક મરણ. શ્રી રાણપુર નિવાસી વર્ધમાન મારફતીઓ કે જેઓ સારા ધર્મિષ્ટ, ઉદાર દિલના, જૈનવર્ગમાં જાણીતા અને રાણપુરના સંધમાં એક આગેવાન ગણાતા ગૃહસ્થ હતા; તેઓ પિતાની ૫૧ વર્ષની વયે ગયા માગશર શુદિ ૧૦મે પંચત્વ પામ્યા છે. એને સ્વભાવ ઘણે માયાળુ હ, મુનિરાજની ભક્તિમાં તત્પર રહેતા હતા અને ધર્મકાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેઓ માત્ર સહજના વ્યાધિમાં મુંબઈ પાસે ઘાટકુપર ખાતે દેહમુક્ત થયા છે. પાછલા સંતતીમાં તેમના પુત્ર રતલાલ પણ ઘણા લાયક છે. તેમના કુટુંબને પડેલા અસહ્ય દુઃખમાં અમે દિલાસે આપીએ છીએ. વર્ધમાનભાઈ બહુ વિચક્ષણ હોવાથી પિતાની પાછળ શોક સંતાપ કમી કરવા સંબંધી તેમજ ધર્મકાર્ય વિશેષ કરવા સંબંધી પિતે જ લખી ગયા છે. કાળની ગતિ દુરતિક છે, તેની પાસે મનુષ્ય નિરૂપાય છે તેથી હવે તેમના પુત્રે તેમના પગલે ચાલી શ્રી ધમાં પડતી ખામી જણાતા ન દેવી એજ કર્તવ્ય છે. એમાં અમારી સભાના લાઈફ મેમ્બર હતા, તેથી સભાને પણ તેમની ખામી પડી છે. પરંતુ ભાવી પ્રબળ છે. અમે તેમના આત્માને શાંતિ મળે એમ ઇચ્છીએ છીએ.
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
”
શેડ ગોકળભાઇ મુળચંદ જૈન હોટેલ મુંબઈનું પરિણામ
સદરહુ હોટેલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓનું સને ૧૯૧૨ ની પરીક્ષાનું પરિણામ નીચે પ્રમાણે આવ્યું છે કે પરીક્ષા માં બેઠેલા વિદ્યાર્થી પાસ, થયેલા. રીમાર્ક પહેલી એલ. એલ. બી. ૧: છેલ્લી બી. એ.
૧ સેકન્ડ કલાસ. ઈન્ટર મીડીએટ,
૧ સેકન્ડ કલાસ, પ્રોવીયસ. .
૩ સેકન્ડ કલાસ. મેટીક્યુલેશન છેલ્લો : એ. એમ. એન્ડ એસ. ૧ એમ. બી. બી. એસ. પહેલું વર્ષ. ૨
.
૪
: જી
છે એ જ
જી : -
જય જ
૩૮
યુનિવર્સીટીની પરીક્ષાનું પરિણામ ઉપર પ્રમાણે દ૬ ટકા છે. શિવાય ત્રીજાથી છઠ્ઠા ધોરણ સુધીના બેરે ૭ હતા તે બધા તમામ વિષયમાં પાસ થયા છે.
,
-
-
-
- ૧-
| ભાવનગર જૈન બોડીંગનું પરીક્ષાનું પરિણામ
પરીક્ષા એડલે વિદ્યાર્થી પાસ થંલ રમાક, બની છેલ્લી - ૧
૧ ફેલે થયેલ છે પ્રિીવીયસ.
૫ ૧ સેકન્ડ કલાસ. મેટ્રીક.
પ ૧ ડાઈસ્કુલ કેલરશીપ - આ શિવાય ચોથા પાંચમા ને છઠ્ઠા ધોરણમાં ૮ વિદ્યાથીઓ બેઠા હતા તેમાં ૭ પાસ થયા છે. યુનિવર્સીટીની પરીક્ષાનું પરીણામ ૧૩ માં ૧૧. નું હેવાથી ઘણું સાતેષકારક આવ્યું છે. બે મેટેક કલાસવાળાને ઉમર વર્ષ ૧૬ કરતાં કમી હોવાથી ફાર્મ મળ્યું નથી. - આ સિવાય સિદ્ધક્ષેત્ર જૈન બાળાશ્રમના ૮ વિદ્યાથીઓ બેગમાં રહે છે, તેમાથી ત્રીજા, ચોથા ને પાંચમા ધોરણમાં પાંચ પરીક્ષા આપવા બેઠા હતા તેમાં ૩ પાસ થયા છે. એકંદર ૩૧ બેરોએ આ બર્ડગન આ વર્ષમાં લાભ લીધે છે.
- ~ ~-~
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છપાઈને બહાર પડેલ છે - વરરર. શ્રી દ્રારા રે; લેપા પણ ઘણા ઉપગી ચયન થ છે, ક વગર નિવાસી કે ઝવ રાઈ ભાઈ દલ આધક સફર મારી ( 1 થી પ ધ વાડ 2 પાડવામાં આવે છે ત્યાગના અધિારી મુનિ મહા: - પુતક ભંડાર ખાતે ભેટ આપવાના છે. બુકના આકારે છપાવી આવે છે, અને હાથ માટે કિમન બે ચાર આના રાખેલ છે. પિરટેજ * ; . . . . . . . . . . કિમ ગ્રંથ ટીકા વિભાગ ર જે. ( પાંડ છે કે એ ટીકા છે ને રત એર કમ ગ્રંથ મૂળ.) વગ પણ છેઠ રતનજી વી છે અને જીવણભાઈ જેચંદની મથક સહાયથી જ બહાર પાડવામાં આવે છે. અત્યંત ઉપયોગી છે. સંસ્કૃતના બન્યા છે રડાવીને તેમજ પુસ્તક ભંડાર ખાતે ભેટ આપવાનો છે. અન્ય માટે તે માત્ર રૂ ર જ રાખી છે. પોસ્ટેજ ચાર આના લાગે છે. | | ગણાવવાના છેક અનરાજ વિગેરે એ અમારી ઉપર લખવું. -:: 8 : કંકજ * હેર ખબર. કરે છેબંને જાવવામાં આવે છે કે પૂ. કોન્ફરન્સ વખતે જેમણે છે : ર તરીકે કામ કરે છે તને વાલ અરના શેડ નથમલજી ગુલt - - એના સુખ ધી ફોન ચાદ આપવાનું નકકી થતાં બહાર :: ધ ગાઈના ઘબુક લટી અને ચાંદ આ દેવામાં આવેલ છે પણ પર ધુ એનાં દેકાણાની ખબર નહી હેવાથી બાકીનાં ચાંદ આપવાનું બની - ' થી તે જે બંધુએ પૂનામાં વેલેટીઅરનું કામ કર્યું હોય અને ચાંદ રાખે છે તેમણે તરત એના શિરનામે પત્રવ્યવહાર કરી ચાંદ મંગાવી લે, :: આસિસ્ટન્ટ સેક્રેટરી. પની મુંબઈ નં. 3 શ્રી જૈન થનાર કેફસ. છે; જે દોરી . એમના નામ. ટ લાલ ચંદ, . પહેલા વર્ગના મેમ્બર લાલ તલકશી. દં રે ગોકળદાસ, For Private And Personal Use Only