________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇકિય સ્વરૂપ.
१७
અત્યંતર બે પ્રકારની છે. તેમાં બાહ્ય ઉપકરણેઢી માંસપેશીરૂપ સ્થળ અને અત્યંતર ઉપકરણે તેમાં રહેલી શક્તિરૂપ સુમ જાણવી.
ભાયિના પણ બે પ્રકાર છે. ૧ લબ્ધિ ભદ્દી ને ૨ ઉપયોગ ભાદ્રી.
૧ કર્ણાદિકના વિષયવાળા તે તે પ્રકારના આવરણનો જે ઉપશમ તે લબ્ધિરૂપ ભાવંત્રી.
૨ પિતાપિતાની લબિધને અનુસાર વિષને વિષે આત્માના જે વ્યાપાર તે ઉપગરૂપ ભાટી. ટુંકામાં શક્તિરૂપ લબ્ધિ ઇદ્રિય અને તેના વ્યાપારરૂપ ઉપગ ઇંદ્રિય.
લબ્ધિરૂપ ભાટ્રિય સમકાળે પાંચે વર્તે અને ઉપગ ભાવેદ્રિય તે એક કાળે એક જ વર્ત–વધારે ન વર્તે. એટલે જે ઈદ્રીની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇંદી પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્ત. આ સંબંધમાં કેટલીક વખત પ્રાણીને પાંચે ઈદ્રીનો સમકાળે ઉપગ હવાને ભ્રમ થાય છે. જેમકે શબ્દ કરતી (કડ કડ બેલતી), સુગંધવાળી, સુકમળ, લાંબી અને સ્વાદીષ્ટ શખુલીને ખાતાં પાંચે ઈંદ્રીઓના વિષયને ઉપગ વર્તે છે એમ સમજવામાં આવે છે, પરંતુ તે ભ્રમ થવાનું કારણ મન જુદી જુદી સર્વ ઇદ્રીઓની સાથે એટલું બધું શીધ્રપણે મળે છે ને છૂટું પડે છે કે તેના અત્યંત વેગને લઈને પ્રાણને જુદે જુદો કમસર બોધ થતો જણાતા નથી. પણ સમકાળે બંધ થવાનું સમજાય છે. જેમ અતિ કે મળ એવા કમળના સે પત્ર ઉપરાઉપર ગઠવેલા હોય તેને યુવાન માણસ તીવ્ર સેયવડે એકદમ વીંધી નાખે છે, તેમાં જે કે એક બીજા પત્રનો કમસરજ વેધ થાય છે છતાં માણસ સમકાળે સે પાન વીંધી નાખ્યાનું માને છે તેમ અહીં પણ સમજવું.
અરિહંતને પણ સમકાળે બે ઉપગ વર્તતા નથી તે છસ્થને પાંચ ઉપયોગ શી રીતે સમકાળે સંભવી શકે ? સંભવે જ નહીં. પરંતુ આત્મા મન સાથે, મન ઇદ્રી સાથે અને ઈદી પિતાને ગ્ય પદાર્થ સાથે એવા શીઘપણે જોડાય છે કે તેની ખબર પડી શકતી નથી. મનને વેગ તે એટલે બધે તીવ્ર છે કે તેને કાંઈ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે.
જીવનો એકેય, ઇદ્રિય, તે ઇન્દ્રિય, ચેદ્રિય ને પંચદ્રિયપણાને, જે વ્યવહાર છે તે દ્રઢીયને અપેક્ષા છે. કેમકે ભાદ્રી તે બકુલાદિ વૃક્ષોમાં પારો દેખાય છે, પરંતુ તેને ચંદ્ર એકજ હેવાથી તે એકેદી કહેવાય છે. (આ વિષય વનસ્પતિમાં જીવત્વવાળા વિષયમાં વધારે સ્કુટ કરેલ છે.)
૧ રેવડી કરવા માટે લાંબી કરેલી સકલકડી.
For Private And Personal Use Only