________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री जैन धर्म प्रकाश.
तत्र च गृहस्थैः सन्जिः परिहर्तव्योऽकट्याणमित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न सडनीयोचितस्थितिः, अपेक्तिच्यो लोकमार्गः, मानત્રિીનri કિ કિam -------- ---- -
અત્યંત ખેદકારક બનાવ. શેઠ મનસુખભાઈ ભગુભાઈને સ્વર્ગવાસ. અમદાવાદના શ્રી સંઘમાં આગેવાન એટલું જ નહીં પણ આખા S હિંદુસ્થાનના શ્રાવક સમુદાયમાં એક અમૂલ્ય જવાહર સમાન શેડ છે. મનસુખભાઈ છેવટની શ્રી સંઘની સેવા બજાવીને ગયા માગશર વદિ ! ૧૨ શનિવારની રાત્રીના ૯ કલાકે માત્ર ત્રણ દિવસના જવરના વ્યાધિમાં છે એકાએક પંચત્વને પામ્યા છે. એમને આકસ્મિક મરણથી જે પારા- . વાર ખેદ આખા સંઘ સમુદાયમાં ઉત્પન્ન થાય છે તે ટુંકામાં બતાવી શકાય તેમ નથી. તેઓ અમારી સભાના પેટ્રન હતા જેથી સભાને પણ આ ન પૂરી શકાય તેવી ખામી આવી પડી છે. આ સંબંધમાં વિશેષ હકીકત તેઓ સાહેબના ક્રેટા સાથે આવતા અંકમાં લખવાની હોવાથી અત્રે માત્ર દિલગિરીની નોંધ જ લેવામાં આવે છે. અમે તેમના લઘુ E બંધન જમનભાઈ શેઠને તેમજ ચી. બકુભાઈ ને માથુભાઈ વિગેરેને ! અમારી અંતઃકરણની દિલગિરી દર્શાવવા સાથે દિલાસો આપીએ છીએ ? અને પરમાત્મા તેમના આત્માને શાંતિસુખ આપ એમ ઈચ્છીએ છીએ.
T - ** જેના
પર
સારા વત ન જવું કલ્પતરૂ ન, છે કે અગ્નિમિષ; સંતવ સરખે ન મિત્ર જગમાં, ને લેભ રિપુ હર, ‘સારું ને નરસું” બતાવ્યું, પણ તું ઈચ્છા પ્રમાણે કર ! ૬૧
For Private And Personal Use Only