________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધકા
શાક.
અનુરુપ-રાત્રિઓનું દિનનું એ ! જેમ જતિ ! વિભૂષણ!
સતીને! યતિને ! તેમ બ્રહ્મ અખંડિત.
અનુ
-માયાએ શોભતી વેશ્યા, કુંલકન્યા ! સુશીલથી ! ન્યાયથી રાજતે રાજા, સદાચારવડે મુનિ.
જ્યાંસુધી, દુઃખની અરે ! વિધુરતા ! એ અંગ સેવે નહિ, ને એ ઇન્દ્રિયનું પટુત્વ-હરતી, કુરા-જરા રાક્ષસ; ત્યાએ, નિષ્કલ-નિશ્ચલ સુપદ ને, કર્મક્ષતિ કારણે, ધ્યાવું!. ધ્યાન વિચક્ષણે, સ્કુટપણે, એ ચિત્ત પદ્દમોદરે. ૭૦
અજ્ઞાનાવૃત ચિત્તથી ! પણ અરે ! મહારૂં અતિ મૂઠવતું, રે રે! ધર્મરૂપી ધન ! હરિ લીધું! એ કાશીના ધૂર્તવત; તે આ ગ્ય કર્યું ! અરે પણ થશે સારૂં હવે સત્વર, " પુજો મેં ગુરૂની કૃપા લીધી હવે ! છેડી અને જા દૂર.
૭૧
તેવું નાગપતિનું નાગવધુનાં ગોપચારે નહિ, તેવું વૈભવ કે વિલાસ બહુએ તે શિવનું રે ! નહિ, તેવું વાિનું એ ન દેવવનિતા, ના, સંગથી રે થતું, , જેવું રે ! સુખ! વીતકામ સુનિને ! સમ્યક્ પ્રકારે થતું. ૭૨
અનુકુ-પાતળા ઉદરે નાર, તપથી દુબળે મુનિ
પાતળા મુખથી અશ્વ, શે! આભૂષણે નહિ.
૭૩
બોલાવ્યો ! યુવતિ સ્ત્રીએ ! પ્રિયવરો ! પ્રેમાળ દ્રવિડે, કેપે નેત્ર સુરત, એ થઈ ગયાં ! જવાય એ ચક્ષુએ; સદ્ભવ્યાપાથી તિલમાત્ર પણ જે, સંભ પામે ન રે ! રાગદ્વેષ રહિત કોઈ જગમાં ગદ્ર એ હશે.
અપૂર્ણ.
For Private And Personal Use Only