________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચંદરાજાના રસ ઉપરથી નીકળતે સાર.
૩૧૫
વવા જાય છે. ચંદરાજા વાતમાં વિસામે લઈ લઈને ખરી વાત કહેતા જાય છે; પરંતુ ગુણયલ છતાં રીજાતિના દેશથી નહીં તજાયેલી પુણાવળી ખરી વાત કહી શકતી નથી. સ્વમા ખોટાં હોય છે તેમ સાચાં પણ હોય છે. ગુણાવાળી જાણે છે કે રવમ સારું હોય કે છે, પણ ચંદરાજા કહે છે તે વાત તે સાચી છે, પરંતુ એક વાર ના પાડ્યા પછી સાચી વાત કહી શકતી નથી. એટલે એક અસત્ય છુપાવવા માટે ઉપરા ઉપર અસત્ય બોલવું પડે છે. એક અપેક્ષાએ જે વાત મા થી હોય તેજ વાત બીજી અપક્ષાએ હદય બેટ હોવાથી ખોટી થાય છે. ગુણવાળી કહે છે કે-“ જે જૂઠે હોય તે સેને જૂઠા ગણે, પિતાને અવગુણ જાણે નહીં અને બીજને વાંક કાઢે, વળી ઉલટે રોર ચોરી કરે ને કોટવાલને દંડે. આ પ્રમાણે તમે કરે છે.” જે શબ્દ અક્ષરે અક્ષર પિતાને મળતા આવે છે, તે મુખપણાથી બીજાને લાગુ કરવા જાય છે, પણ જાણતી નથી કે પ્રવીણ પુરૂષ પાસે તે વાત ચાલી શકતી નથી.
ચંદરાજ કહે છે કે-“ ભલે તમે ગમે તેમ વર્તી પણ અમને થોડેક ભાગ આપજો.” આ પ્રમાણે સ્પષ્ટ શબ્દોમાં કહે છે તે પણ હજુ ગુણવળી તે ચાખીજ થયા કરે છે. તે કહે છે કે-“ઘણીને સૂતા વેચે એવી સ્ત્રીઓ હોય છે ખરી, પણ તે બીજી; હું તેવી નહીં. ” આમ કહેતી વખત વિચારતી નથી કે હું શું કહું છું? ખરેખરા તે મેં જ સૂતા વેચ્યા છે. ”
ચંદરાજા હવે વાતને ઉપસંહાર કરે છે-આગળ ચલાવતા નથી. અને દંત ધાવન નાનાદિ કરી ભેજન કરે છે અને પછી રાજસભામાં જાય છે, પરંતુ
નાનાદિ કરતાં તેમના શરીર પર રહી ગયેલા પીઠી, કંકુ, કાજળ, તિલક અને મિળ કંકણાદિ લગ્ન ચિન્હ ગુણાવળીના જોવામાં આવી જાય છે. એટલે પોતે શકા કરવામાં ખરી હતી એમ કહેવા ઉતાવળી થયેલી તે ચંદરાજ મહેલમાંથી નીકળ્યા કે તરતજ પોતાને આમાં લાભ થશે કે હાની? પતિનું હિત થશે કે અહિત ? તેને કોઇ પણ વિચાર કર્યા સિવાય સાસુ પાસે દેડે છે. હવે તે બધી વાત સાસ કરશે અને પોતે શંકા કરવામાં સાચી હતી એમ કહી ફુલાશે પણ તેનું પરિણામ તેનેજ અપરિમિત આંસુ પાડવામાં આવશે. આ વાત આપણે હવે પછીના પ્રકરણમાં વાંચશું. કારણ કે ગુણવળી શું કહે છે અને તે ઉપરથી વીરમતી શું વિચાર કરે છે તે પણ જાણવાનું બાકીમાં છે. આ પ્રકરણ આખામાં કપનાટક અને સ્ત્રી ચરિત્ર તેમજ ચંગવાણીને પ્રકાર વર્ણવેલ છે. સમજુને તે ધડા લેવાલાયક છે, સ્ત્રીતિને પૂરેપૂરું સમજવાલાયક છે, અને કુસંગનાં દેલથી ત્રાસ પામવાલાયક છે. ટૂંકા આટલું કહી આ પ્રકરણનું રહસ્ય સમાપ્ત કરવામાં આવે છે.
Maઋa #te
For Private And Personal Use Only