________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૨
જૈનધર્મ પ્રકાશ ઈદ્રીઓ હતી જ નથી. અને કેટલાક એને પાંચ, છ, સાત, સંથાતી, અસં.
ખ્યાતી અને અનતી હોય છે. આ અનાગત ઈદ્રીઓ સંબંધી વિચાર શ્રી લકપ્રકાશાદિ ગ્રંથી જાણવા ચોગ્ય છે. અત્ર તે અપ્રસ્તુત હોવાથી કહેલ નથી.
સંજ્ઞી પંચદ્રિય જીવોને મૃત્યાદિ જ્ઞાનના સાધનબૂત મન હોય છે. તે નેઈદ્રિય કહેવાય છે, તેને પણ દ્રવ્ય ને ભાવ એમ બે ભેદ છે. મનાયસિનામ કર્મના ઉદયથી મનને ચગ્ય એવી પુદગળ વણઓને ગ્રાહુણ કરીને મનપણે પરિણમાવવામાં આવે છે, તે દ્રવ્યમન કહેવાય છે, અને મને દ્રવ્યના અવલબનથી મનની જે પરિણતિ થાય છે, તે ભાવમન કહેવાય છે. એમાં દ્રવ્યચિત્ત વિના ભાવચિત્ત ન હોય એમ સમજવું. જુઓ અસંસી અને મન પર્યાપ્ત ન હોવાથી દ્રવ્યમાન નથી એટલે તેને ભાવમાં પણ નથી. ભાવમન વિના દ્રવ્ય મન હોય છે. કેમકે જિનેશ્વરને કેવળજ્ઞાન પામ્યા પછી ભવસ્થ હોય ત્યાં સુધી ભાવમન હેતું નથી, પણ દ્રવ્યમાન હોય છે. સિદ્ધાવસ્થામાં તે બને નથી.
સર્વથી ઘેડા જીવો મનવાળા, તેથી અસંખ્યગુણા વાળા, તે કરતાં ચક્ષુ પ્રાણ ને રસનાવાળા અધિક અધિક, તેનાથી અનિક્રિય જીવો (સિટ) અનંતગુણા અને તેનાથી પદ્રિયવાળા અનંતગુણ જાણવી.
સુત વિગેરેમાં ચા, પાત્ર, શાણ, રસના, , મન, વાચા, વાણિ (હાથ), પગ, ગુદા ને ઉપથ એમ અગ્યાર ઇદ્રીએ કહેલી છે, ને નામમાળામાં સ્પર્શ નાદિકને બુદ્ધીચિ અને હાથ પગ વિગેરેને કિચંદિયે કહેલી છે.
આ પ્રમાણે ઇટીઓનું સ્વરૂપ બરાબર જાણીને તેનો સદુપગ કરવા તત્પર થવું; તેને દુરૂપયોગ કરનાર પ્રાણી દુર્ગતિએ વનય છે, અને સદુપગ કરનાર પ્રાણી સદગતિનું ભાજન થાય છે. આટલું જે આ લેખનું રહસ્ય છે તેને અંતઃકરણમાં કેરી રાખવું કે જેથી ભવતરમાં દુઃખનું ભાજન થવું ન પડે અને સર્વત્ર સુખની પ્રાપ્તિ થાય. ને પરિણામે-છેવટે અજરામર પદની પ્રાપ્તિ પણ થાય.
તથાસ્તુ.
For Private And Personal Use Only