Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -દરાના ગુસ ૫ | નકળતા સાર, દશ્યમાન થાય છે, તેથી એએક એવા ક્ષવિનાશી સુખમાં આસકત ન છ્તાં નાશી સુખની જ ઈચ્છા કરે છે. એક વસ્તુ અમુક મનુષ્યને પ્રીતિના કારણભૂત થાય છે, તેજ વસ્તુ મ મપ્રીતિના કારણભૂત થાય છે. વસ્તુ મતામ છતાં વ્યક્તિ ભેરું આવા ભેદ તેથી એમ સિદ્ધ થાય છે કે કેઇ પણ વસ્તુ પ્રીતિ કે અપ્રીતિના પ્રબળ કારણુર્ભાન નથી પણુ મનજ તેના કારણભૃત છે, તુષા! ચદ્રકુમાર જેવા સાઇને ખાનદ ઉત્પન્ન કરે તેવા મનેહુર અને ભાગ્યશાળી પુત્ર તેને ખાળક્રિડા કરતા જોઇને મૃત્યુ વીરમતિને ઇર્ષાં આવી, ખેંટ થયે, માંસુ આવ્યા, શૈકનિમä થઇ ગઈ, ત્યારે હવે વસ્તુના શો દોષ ? પોતાની માનસિક વિચારણા અનુસારજ કોઈ પશુ વસ્તુ સુખ કે દુઃખ આપનારી થાય છે. વળી વસતંતુ પબુ જ્યારે સર્વને !! આપનાર થતા હતા ત્યારે તે નીરમતિના મન ઉપર આનંદની અ૫ પશુ સ કરી શકતા નહાતા. અનેક એ પાત્રતાના પુત્રને તૈક પ્રકારે ખેલાત હતી તે પણ જાણે વીરમતને ભેદ ઉપજાવવા માટેજ કરતી ન હોય તેમ તેને હા ગતુ` હતુ`. આ બધું તેના હૃદયમાં રમી રહેલી ઇર્ષાનું પરિણામ જ હતુ કોઇ પણ મનુષ્યને સુખી ાઇને કે આનંદ કરતુ જોઇને ખુશીજ થાય છે. દુઃખી થાય છે અને બ્લોળુ તેને તેવા સુખથી રહીત જોવાને છે કે તે તેના તે સુખના નાશ કરવા પ્રયત્ન કરે છે. મત પુત્રની તાંત્ર લાલસાવાળી વીરમતિ લાભમાત્ર પુત્રમાંજ દેખે છે. અહે પુત્ર વિનાની પોતાની જીંદગી નિઃસાર માને છે. એવા વખતમાં એકનું સુડે ત્યાં આવી ચડે છે અને તે તેના દુઃખનું કારણુ છે છે. દક્ષ હાવાથી તેને પોતાના દુઃખની વાત એ કહેતી નથી. નીતિશામાં મ છે કે---જેણે દુઃખ અનુભવ્યુ હોય, જે આપણું દુઃખ સાંભળીને દુઃખી થાય છે હાય અને જે દુઃખ ટાળવા સમર્થ દાય અને તાનું દુઃખ કહ્યું; શિવાય જાને ન કહેવુ.... કારણ કે જેણે દુઃખ અનુભવ્યું નથી. તે આપણુ દુઃખની કિમન આંકી શકતા નથી, જે આપણા દુઃખે દુઃખી થતા જેટલી લાગણી શુ ન ધર વતા હાય તેને દુઃખની વાત કહેવી તે વાંસની નળીમાં કૈંક મારવા પરાર્ થાય છે અને જે દુઃખ ટાળવાને સમર્થ ન હોય તેને દુઃખ કહ્યું કે ન કહ્યું તે સરખુંજ છે.” અહીં તે સુ કહ્યું છે કે છે ૐ શો ટાળી શકવા સમર્થ છે. તે પક્ષી ના પરાક્રમના કેટલાક ટાંત તેની પાસે કરી છાવે છે. પક્ષ ને પત્ર પાતાની નું કેટલુ' અભિયાન ાય છે તે જોવાનુ છે. ખાટલા પરથી રાશિનું મ જેવું છે એમ ન સમજવું, પરંતુ જે અભિમાન ઉત્પાળથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34