Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir जैनधर्म प्रकाश. तत्र च गृहस्थैः सन्निः परिहर्तव्योऽकल्याण मित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न बङ्घनीयोचित स्थितिः , अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंहतिः , जवितव्यमेतत्तत्रैः , प्रवर्तितव्यं दानादौ, कर्तव्योदारपूजा जगवता, निरूपणीयः साधुविशेषः , श्रोतव्यं विधिना धर्मशास्त्रं, नावनीयं महायत्नेन, अनुष्ठेयस्तदर्थो विधानेन, अवन्नम्वनीयं धैर्य, पत्रोचनीयायतिः , अवलोकनीयो मृत्युः , जवितव्यं परलोकप्रधानैः , सेवितव्यो गुरुजनः , कर्तव्यं योगपट्टदर्शनं, स्थापनीयं तद्रूपादि मानसे, निरूपयितव्या धारणा, परिहतव्यो विलेपमार्गः , प्रयतितव्यं योगशुफौ, कारयितव्यं लगवदलुवन विम्बादिकं, लेखनीयं जुवनेशवचनं, कर्तव्यो मङ्गलजपः , प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि पुष्कृतानि, अनुमोदयितव्यं कुशलं, पूजनीया मंत्रदेवताः , श्रोतव्यानि सचेष्टितानि, जावनीपौदार्य, वनितव्यमुत्तमझानेन, ननो नविष्यति जनता साधुधर्मानुष्ठानभाजनता ।। उपमितिनवप्रपश्चा कथा. પુસાક ૨૭ મું આધિન. સંવત ૧૯૬૭. શાકે ૧૮૩૩, અંક ૭ મ ज्ञानसार सूत्र विवरण. (११ ) निषेप अष्टक. (प-सन्मित्र ५२१०४५७.) સના સહિત સમ્યગ જ્ઞાન અને ક્રિયાનું સેવન કરવાથી જેને મારી સંતેવૃત્તિ જાગી છે તેવા મુનિ મહાત્માજ રા સંસાર બંધનથી ન્યારા રહી શકે છે, એવા મુનિવર નિર્લેપ ગણાય છે કે જે રાગ દ્વેષ હાદિકનો લેપ લાગવા દેતા નથી, અથવા જે રાગદ્વેષાદિક સંસાર બંધનથી ન્યારા-નિર્લેપ રહે છે અથવા નિર્લેપ રહવા પુરત પ્રયત્ન કરે છે. તે જ ખરા નિર્ણય મુનિવર મેક્ષ પદના અધિકારી બને છે. તેથી પ્રસંગાગત નિર્લેપતાનું સ્વરૂપ શાસ્ત્રકાર વર્ણવે છે. संसारे निवसन् स्वार्थ-राजः कज्जावेश्मनि ।। लिप्यते निखिनो लोको, झानसिको न लिप्यते ॥ १ ॥ ભાવાર્થ-સંસારમાં વસતા અને સ્વાર્થ સાધવામાં જ તત્પર એવા સર્વ પ્રાણી For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 34