Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनधर्म प्रकाश. तत्र च गृहस्थैः सन्निः परिहर्तव्योऽकल्याण मित्रयोगः, सेवितव्यानि कल्याणमित्राणि, न बङ्घनीयोचित स्थितिः , अपेक्षितव्यो लोकमार्गः, माननीया गुरुसंहतिः , जवितव्यमेतत्तत्रैः , प्रवर्तितव्यं दानादौ, कर्तव्योदारपूजा जगवता, निरूपणीयः साधुविशेषः , श्रोतव्यं विधिना धर्मशास्त्रं, नावनीयं महायत्नेन, अनुष्ठेयस्तदर्थो विधानेन, अवन्नम्वनीयं धैर्य, पत्रोचनीयायतिः , अवलोकनीयो मृत्युः , जवितव्यं परलोकप्रधानैः , सेवितव्यो गुरुजनः , कर्तव्यं योगपट्टदर्शनं, स्थापनीयं तद्रूपादि मानसे, निरूपयितव्या धारणा, परिहतव्यो विलेपमार्गः , प्रयतितव्यं योगशुफौ, कारयितव्यं लगवदलुवन विम्बादिकं, लेखनीयं जुवनेशवचनं, कर्तव्यो मङ्गलजपः , प्रतिपत्तव्यं चतुःशरणं, गर्हितव्यानि पुष्कृतानि, अनुमोदयितव्यं कुशलं, पूजनीया मंत्रदेवताः , श्रोतव्यानि सचेष्टितानि, जावनीपौदार्य, वनितव्यमुत्तमझानेन, ननो नविष्यति जनता साधुधर्मानुष्ठानभाजनता ।।
उपमितिनवप्रपश्चा कथा.
પુસાક ૨૭ મું
આધિન. સંવત ૧૯૬૭.
શાકે ૧૮૩૩, અંક ૭ મ
ज्ञानसार सूत्र विवरण.
(११ ) निषेप अष्टक.
(प-सन्मित्र ५२१०४५७.) સના સહિત સમ્યગ જ્ઞાન અને ક્રિયાનું સેવન કરવાથી જેને મારી સંતેવૃત્તિ જાગી છે તેવા મુનિ મહાત્માજ રા સંસાર બંધનથી ન્યારા રહી શકે છે, એવા મુનિવર નિર્લેપ ગણાય છે કે જે રાગ દ્વેષ હાદિકનો લેપ લાગવા દેતા નથી, અથવા જે રાગદ્વેષાદિક સંસાર બંધનથી ન્યારા-નિર્લેપ રહે છે અથવા નિર્લેપ રહવા પુરત પ્રયત્ન કરે છે. તે જ ખરા નિર્ણય મુનિવર મેક્ષ પદના અધિકારી બને છે. તેથી પ્રસંગાગત નિર્લેપતાનું સ્વરૂપ શાસ્ત્રકાર વર્ણવે છે.
संसारे निवसन् स्वार्थ-राजः कज्जावेश्मनि ।।
लिप्यते निखिनो लोको, झानसिको न लिप्यते ॥ १ ॥ ભાવાર્થ-સંસારમાં વસતા અને સ્વાર્થ સાધવામાં જ તત્પર એવા સર્વ પ્રાણી
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
' પ્રકાશ. કર્મથી લેપાય છે. અથવા કાજલની કેટડીમાં રહેતાં કે કોરે રહી જ શકે? ફક્ત જ્ઞાન સિદ્ધ પુરૂષજ નિલેપ રહી શકે છે. તત્ત્વજ્ઞાની અને વિવેકી મહાત્માજ માત્ર કેરા રહી કમ અંજનથી મુક્ત થઈ શકે છે, એવા પુરૂષને સંસારના કોઈ પણ પદાર્થમાં આસક્તિ હોતી નથી, અને અંતર આસક્તિ વિના રાગ દ્વેષાદિકના અને ભાવે કમ બંધ પણ થઈ શકતો નથી. . • વિવેચન—કાજળની કોટડી જેવા રાગ દ્વેષ મહ મમતાદિક દેથી ભરેલા આ ચાર ગતિરૂપ સંસારમાં વસતા સહુ કોઈ જીવે પોતપોતાના કલ્પિત સ્વાર્થ સાધનમાં તપર છતાં ખરેખર પગલે પગલે (ક્ષણે ક્ષણે) દ્રવ્યભાવ કમપંકથી લેપાય છે. દ્રવ્ય કર્મ તે જ્ઞાનાવરણી પ્રમુખ આઠ કર્મની વણાઓ અને ભાવે કર્મ તે દ્રવ્યકર્મના ફળ-રસરૂપ રાગદ્વેષાદિક પરિણામ સમજવા. જ્યાં સુધી જ્ઞાની મહાત્માની કૃપાવડે
ખરા સ્વાર્થનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવે નહિ ત્યાં સુધી અજ્ઞાનવશ જીવ પિતાની મતિ કલ્પનાવડે કલ્પી કાઢેલો બેટો સ્વાર્થ સાધવામાંજ સદા સાવધાન હોય છે. તે અજ્ઞ જીવ સુખબુદ્ધિથી વિકલ્પિત સ્વાર્થ સાધવા જતાં મિથ્યા બ્રાન્તિ ચંગે ઉલટે દુઃખી થાય છે. એટલે મેહ મમતાદિક રાગ દ્વેષવાળા માઠા પરિણામથી પિતાના રત્ન જેવા આત્માને મલીન કરે છે. એવી સ્થિતિ દુનિયાભરમાં સહુ કે અજ્ઞાનવશ વતી જીની હોય છે. ફકત જે જ્ઞાની સિધ્ધ મહાત્મા હોય છે, તેજ તેવા દે પંકથી દૂર રહી શકે છે, તાત્પર્ય એ છે કે નિર્મળ જ્ઞાનના પ્રસાદ વગર જીવ માત્ર કર્મ મળથી મલીન થાય છે. જે કમળથી છુટવું હોય એટલે રાગ અષાદિક દેને લેપ લાગવા દે ન હોય તે નિર્મળ જ્ઞાનને પરિચય કરે જ રૂર છે અને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાન સિદ્ધ (નિર્મળ જ્ઞાનવંત) મહાત્મા પાસેથી વિનય બહુમાન પૂર્વક કરવાની છે. તે વગર અનાદિ અજ્ઞાનજન્ય મલીનતા ટળી શકવાની નથી. જ્યારે એમ જે છે ત્યારે રૂાન સિદ્ધ મહાત્માની લક્ષાણા સહિત ગવેષણ કરવાની પ્રથમ જરૂર છે. જ્ઞાન-સિદ્ધ ( નિર્મળ ધવંત-તત્વજ્ઞાની) મહા ત્મા કોને કહેવા ? તે વાતને શાસ્ત્રકાર પોતે જ ખુલાસો કરે છે.
नाहं पुद्गलनावानां, कर्ता कारयिता च न ॥ - નાનુમતાપિ ત્યા–ાનવાન ક્ષિત્તિ થયું || g .
ભાવાર્થ-હું પરભાવને કરૂં નહિ કરાવું નહિ તેમજ અનુમા નહિ,વિભાવમાં રમવાને મારે ધર્મજ નથી, મને સ્વભાવમાંજ રહેવું યુદ્ધ છે. આ પ્રમાણે અંતરમાં સમજનાર આત્માની કર્મઅંજનથી કેમ લેપાય? જે વિભાવથી વિરમીને કેવલ સ્વભાવરમાણ થાય છે, તે જ ખરો આત્મજ્ઞાની છે અને તેવા આત્મજ્ઞાનીજ સકલ કમકલંકથી સર્વથા મુક્ત થઈ અંતે પરમપદને પ્રાપ્ત થાય છે, * વિવેચન–જેને પૂર્વના શુભ અભ્યાસથી સહેજે આત્મજ્ઞાન પ્રગટયું હોય અથવા -
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
:
૧૯૫
માન ભવમાં કાઇ તેવા આત્મજ્ઞાનીના યથાવિધ પરિચયથી, તેમની સેવા ભક્તિથી આજ્ઞાવશવર્તીપણાથી જેને નિર્મળ ક્ષયેાપશમ યેગે. આત્મજ્ઞાન પ્રગટયુ... હાય તે આત્મજ્ઞાની કહેવાય છે. તે સ્વપને, જડ ચેતનને યથાર્થ હૃદા એળખી શકે છે. તેથી સ્વચેતન સિવાય પર પુગલિક વસ્તુઆમાં મુંઝાતે નથી. આત્મજ્ઞાનીની એવી દૃઢ સમજ હોય છે કે હું (આત્મા) પર પુગલિક ભાવના કતાં ભેાતા નથી, પરંતુ પેાતાના જ્ઞાન દર્શન ચારિત્રાદિક આત્મગુણાનાજ નિશ્ચયથી કાં ભાતા છું. પરભાવ ( વિભાવ-રાગ દ્વેષાદ્રિક દેખ )ને પુષ્ટિ આપવી એ મારે ધર્મ નથી. પરંતુ જ્ઞાનાહિક નિજ સ્વભાવને જ પુછું આપવા અપાવવા રૂપ મારો ખરો ધર્મ છે.તેમજ પરભાવનુ' અનુમેાદન કરવાના મારે ધર્મ નથી પરતુ શુદ્ધ નિર્મળ જ્ઞાનાદિક આમભાવનુંજ અનુમેાદન કરવા રૂપ મારા ધમ છે, આવી જેની નિશ્રળ મતિ-શ્રદ્ધા સદાય વર્તતી હાય એવા મહાનુભાવ જ્ઞાનસિદ્ધ મહાત્મા પુર્વેૌકત કર્મલેપથી શા માટે લેપાય ? નજ લેપાય, તેવા આત્મજ્ઞાની સમ વિષમ સચેત્ર પ્રાપ્ત થતાં મનનું કેવી રીતે સમાધાન કરી લે છે? કેવી રીતે ચિત્તની સ્થિરતા સાચવે છે, કેવી રીતે આત્મશ્રદ્ધામાં નિશ્ચળપણુ સાચવી રાખે છે ? અને કેવા આચાર વિચારથી અન્ય જીવાને ઉત્તમ દ્રષ્ટાંત રૂપ થાય છે ? તે શાસ્ત્રકાર સક્ષેપથી સમજાવે છે.
क्षिप्यते पुद्गलस्कंधो न लिप्ये पुद्गरहम् ॥ चित्रव्योमांजनेनेव ध्यायन्निति न क्षिप्यते ॥ ३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-ફક્ત પુદ્ગલજ પુદ્દગલથી લેપાય છે,પણચૈતન પુદ્ગલથી લેપાતાનથી. જેમ આકાશ અંજનથી લેપાતુ જ નથી તેમ આત્મા પણ ' ક 'જનથી લેપાતે નથી. એવા સમ્યગ વિચાર પૂર્વક વિવેક રોવનારા સત્પુરૂષ કદાપિ ફિલષ્ટ કર્મના ભાગી થતાજ નથી. પરંતુ જે અનાદ્રિ વિદ્યા યોગે માહુને વશ થઇ જડવત્ ની પુદ્દગલમાંજ આનંદ માની બેસે છે તેવા પુદ્દગલાનંદી તા માહુ માયાના પાશમાં પડી જરૂર કિલષ્ટ કળધના ભાગી થાય છે.
વિવેચન-મામાનીની શુદ્ધ સમજ પૂર્વક એવી માનીનતા ઢાય છે કે આકાશ જેમ રજથી લેપાતું નથી ( આકાશને જેમ રજ ચાંટી શકતી નથી ) તેમ સ્વચ્છ આત્મા
પણ પર પુદંગલ લેપ લાગતે નથી. પુદ્દગલ વડે તો પુદગલ જ લેપાય છે. કલ્પિન સુખ દુઃખ તેમજ સુખ દુઃખનાં સાધન ના દેહાર્દિક પુદ્દગલને લઈને જ હાવા સભ વે છે. કેવળ શુદ્ધ આત્મામાં પર પુદ્દગલ સ`ગ કઇ રીતે હવે ઘટતાજ નથી, એવી રીતે નિર'તર વિવેક પૂર્વક વિચાર કરનાર તેમજ તેવા સમ વિષમ સચાગે લગારે હર્ષ વિષાદ નહિં કરનાં સમભાવે રહેનાર ( ગમે તેવા શુભ સગે હો ઉન્માદ અને વિષમ સંગે ખેદ નહિ વહેનાર ) નિર્મળ જ્ઞાની કર્મમળથી શી રીતે લેપાય ?
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નજ પાય. ત્યારે આવી નિલપ વૃત્તિને ધારણું કરનાર મહાત્માને વ્યવહારિક ક્રિયા કરવાથી લાભ સંભવે ? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે.
लिप्तता झानसंपात-~-प्रतिघाताय केवलम् ॥
निर्लेपानमनस्य, क्रिया सर्वोपयुज्यते ।। ४ ।। ભાધા–નિર્લેપ દષ્ટિ એવા પુરૂષની સકલ સાપેક્ષ ક્રિયા વિભાવમાં જતા ઉપગને વારવા માટે હેય છે, સાયષ્ટિવાળાની સકલક્રિયા સાપેક્ષ-સહેતુકજ હેય છે, તેથી આત્માનંદી પરૂપ જે જે ક્રિયા કરે છે તેને હેતુ પુદગલમાં જતી દષ્ટિને રોકવા અને સ્વભાવરમણી થવા માટે જ હેય છે, જ્યાં સુધી સંપૂર્ણ સ્વભાવરમણ 1 થવાય ત્યાં સુધી તે સંપૂર્ણ અધિકાર પામવા અને બાધકભૂત વિભાવ ઉપમને વારવા સ્વાનુકૂલ ક્રિયા કરવાની ખાસ જરૂર પડે છે.
વિવેચના–નિર્લેપ દશાને સતેજ કરે એવાં તત્વજ્ઞાનમાં મગ્ન રહેનાર મહાશયની સકળવ્યાવહારિક કરી તેને પિતાના શુદ્ધ સ્વરૂપમાં અલના કરવા ઉપજતા વિભાવ ઉપયોગને વારવા તેમજ તેવા મન વચન કાયાને ઉચિત નિગ્રહ કરવા ઉપયોગી થાય છે, એટલે આત્મજ્ઞાની–અંતર લક્ષવાળા જ્ઞાની જે કંઈ ઉચિત કરણી કરે છે તે સર્વ રામજપૂર્વક પોતાને કોઈ રીતે લાભકારી જાનેજ કરે છે. તત્ત્વજ્ઞાની કદાપિ વ્યવહાર _દાનો લોપ કરતા નથી પરંતુ વ્યવહાર મયદાનું પાલન કરે છે. તે પબ ઉપર જણાવ્યા મુજબ સ્વહિત સમજીને જ. વિશેષ એ છે કે આત્મજ્ઞાની જે કંઈ ઉચિત કરી કરે છે તે દંભ અને અભિમાન રહિતજ કરે છે તેથી તે કરણી કંઈ પણ નુક કાન નહિ કરતાં તેને હિતકરજ થાય છે. ત્યારે તેજ કરણી અન્ય અજ્ઞાની જીવને iાર લા શૂન્યપણે અથવા મિથ્યા આડંબર રૂપે કરવાથી હિતરૂપ થતી નથી, પરંતુ નુકશાન પણ કરે છે. તેજ વાતનું શાસ્ત્રકાર સમર્થન કરે છે.
तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ॥
जावनाझानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥ ५॥ ભાવાર્થ-તપઅને જ્ઞાનવિગેરેનો દિકરને ગમે તેવી આકરી કરકરણી કરતા ડાય તો પણ કર્મથી લેપાય છે, અને નિર્મલ ભાવથી જેનું અંત:કરણ ભરે.
ય તે કદાચ તેવી આકરી કરણી કરી શકતો ન હોય તે પણ કર્મથી લેપાત થી, એમ સમજીને શાણું માણસોએ કઈવ અભિમાન તજવું યુક્ત છે. કઈ પણ nતો મદ કરવાથી પ્રાણી પતીતપણું પામે છે, અને મદ તજી નિ થઈ નમ્રપણે - કર્તવ્ય સમજી જે સત ક્રિયા કરે છે, તે ઉન્નતિને સુખે સાધે છે,
વિના--ડોઈ એક આત્મજ્ઞાન શૂન્ય-અધ્યાત્મલક્ષ રહિત પ્રાણ પજપ પઠન પા. ઉનાદિકકરણી ગર્વ-અભિમાન સહિત કરતો ઉલટ કર્મથી લેવાય છે. કેમકે તે કરવા કરતાં
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
પણું.તેના આશયની મલીનતા છે. તેમજ તે કરણ પોતાની અનાદ્ધિ મલીનનાં દૂર કરવાના લક્ષથી પણુ કરવામાં આવતી નથી. અનાદિ અજ્ઞાનના વશપણાથી શુભ કરણી કરતાં છતાં પણ મલીન વાસનાના જેરથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. હની વિવેકી પુરૂષો તેજ કરણી શુભ આશયથી અતરની મલીન વાસના માત્રને દુર કરવા માટે કરતાં હોવાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકે છે. તેએ તે અહુના અને મમનાને મૂકીને સ્વકર્તવ્ય કરે છે. એટલે કે દ્રશ્ય દેહાર્દિક પુદ્દગલમાં ખાટી અહતા કે મમતા ધારતા નથી પણ શુદ્ધ આત્મદ્રવ્ય તેજ હું અને શુદ્ધ જ્ઞાનાદિક શુધ્ધ એજ મારા એવી સાચી હિતકારી અહુતા અને મમતાનેજ સાર રૂપ સમજી સ્વઉચિત કરણી અતર લક્ષ પૂર્વક કરે છે. એટલે જેમ અતર’ગ આત્મગુણ જાગૃત થાય અને અનાદિ અહુતા મમતા વિગેરે મલીન વાસના નર ન થાય તેવું ઉત્તમ લક્ષ રા ખવાનુ` તે ચૂકતા નથી, તેથીજ તેમની સકળ કરી સુખદાયી થાય છે. કદાચ કરવા ચેાગ્ય કરણી કરી શકાય એવી સ્થિતિની અનુકૂળના તેમને જણાય નહિ ત્યારે પણ પોતાના કર્તવ્યની ભાવના ના તેમના હૃદયમાં જેવી ને તેવીજ બની રહે છે. એટલે કે તે કરણી નહિ કરી શકવા છતાં આશયની વિશુદ્ધિથી તેમને તેનું શુભ ફળ તે મળે જ છે, એટલે કે તેમા રાગદ્વેષાદ્રિકથી નિરાળા રહી શકે છે. એ કઇ મેટ્ટી વાત નથી. તેની ખરી કરોાટી એમાંજ છે. અજ્ઞાની જીવે તે દરેક પ્રસંગે અહુતા અને મમતાથીજ દુ:ખી !!” છે. જ્ઞાની પુરૂષથી અજ્ઞાની જીવની માનીનતા વિપરીતજ સભવે છે, તેથી તેને પગલે પગલે કર્મ બંધન થાય છૅ, રાગદ્વેષાદ્રિકથી લેવુ પડે છે, અને દાયની બહુલતાથી સંસારચક્રમાં છડું બહુ દુઃખ સહેવુ પડે છે. નાની-વિવેકાનં નિર્લેપ દશાથી કશુ દુઃખ સહેવુ પડતુ નથી. ફલિતાર્થ એ છે કે મિથ્યા મહુવા અને મમતાને લીધે અજ્ઞાની જીવ ઔાય તેવી ક" કરણી કરે તેપણ કર્મમળથી લેપાઇ દુઃખી થાય છે અને જ્ઞાની-વિવેકી નેજ દુઃખના બીજ જેવી અહુના અને મમતાને છેટી નિર્ણપ રહી સુખી થાય છે. હવે આત્મા કેમ લિમ તેમજ કેમ અત્રિમ જણાય છે ? અને તેની શુદ્ધિ શી રીતે સભવે છે ? તેને! ખુલાસે શાઞકાર કરે છે अति निश्रयेनात्मा, विश्र व्यवहारतः ॥
www.kobatirth.org
12t '
મુયક્ષિપ્તયા જ્ઞાની, યિવાન ક્ષિપ્તયા દશા || ૢ ॥ . ભાવાર્થ-નિશ્ચય તત્ત્વદૃષ્ટિથી જોનાં આત્મા અલિપ્ત છેઅને વ્યવહુાર દૃષ્ટિથી જોતાં તેજ આત્મા કર્મથી લિશ દેખાય છે. તલ-ષ્ટિ પુરૂષગલિશ દશાથી આમાની શુદ્ધિ કરે છે, અને ક્રિયાવાન વ્યવહારષ્ટિ પ૫ રવાનુકૂલ ઉચિત આચરણથી શુદ્ધ થાય છે, તેનું... સાધ્ય એકજ હેવાથી સ્વ સ્વ અનુકૂળ સાધનાવા ઉભય સિદ્ધિ સ પાદન કરી શકે છે. માધ્યવિકલ કે પણ પાણી સ્વાનુકુળ સાધના વિના 'સિંદ્ધ સાખી શક! નથી.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
- જે | "શ. વિવેચન-નિશ્ચય દ્રષ્ટિથી જોતાં આત્મા અલિપ્ત જણાય છે. સત્તાગત આત્માનું સ્વરૂપ સિદ્ધ પરમાત્માના જેવું નિમંળજ છે. પરંતુ વ્યવહાર નથી તેની વર્તમાન સ્થિતિ વિચારતાં આત્મા લિપ્ત એટલે રાગદ્વેષાદિક કમ મળથી લેપાયેલો દેખાય છે. નિશ્ચય નયથી જોતાં આત્મા સ્ફટિક રત્ન જેવો નિર્મળ જણાય છે. અને વ્યવહાર નથી જતાં સ્ફટિક રન ઉપર પુષ્પાદિ મૂક્વાથી જેવી વિકૃતિ જણાય તેવી વિકૃતિ–વિકાર વાળે જાય છે. મતલબ કે અનાદિ કર્મ સંગથી પુણ્ય પાપના સંચયવડે રાગ શ્રેષ પરિણામ ગે આમાનું શુદ્ધ સ્ફટિક રત્ન સમાન સત્તાગત નિર્મળ સ્વરૂપ ઢંકાઈ ગયેલું હોવાથી આ જીવને પિતાને શુદ્ધ સ્વરૂપનું સમ્યગ જ્ઞાન વગર એક એક ભાન થઈ શકતું નથી. પરંતુ સતત્ અભ્યાસ વડે અથવા કોઈ જ્ઞાન સિદ્ધ મહાત્માના અનુગ્રહ વડે આત્મામાં સત્ય જ્ઞાન દીપક પ્રગટતાં પિતાને પોતાના શુદ્ધ રરૂપનું સ્વતઃ ભાન થાય છે એટલે તત્કાળ તેને તત્ત્વ શ્રદ્ધા યા તવ પ્રતીતિ પ્રગટે છે. તેથી જ્ઞાની પુરૂષ સ્વપરની યથાર્થ વહેંચણ કરી પિતાને કર્મમળથી મુક્ત કરવા પ્રયત્ન સેવે છે. તેમાં જે અધિક જ્ઞાનરૂચિ હોય છે તે તીક્ષણ તત્વદૃષ્ટિ વડે શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા પામતે કીટ ભમરીના ન્યાયે કર્મ ઉપાધિથી મુકત થઈ શુદ્ધ-બુદ્ધ થઈ જાય છે ત્યારે જે અધિક કિયારૂચિ હોય છે. 'તે પણ સમ્યગ જ્ઞાનની સહાયથી પોતાની અનાદિ મલિન વાસનાઓ નષ્ટ થાય તેવું પવિત્ર લક્ષ રાખી સ્વશક્તિ અને અધિકાર અનુસારે ઉચિત કરણી નિષ્કામપણે કરતે છતા કર્મઉપાધિથી મુકત થઈ અનુકમે શુદ્ધ બુદ્ધ થઈ શકે છે. સમ્યગૂ જ્ઞાન રૂચિ. અને ક્રિયાચિ ઉભયને સાધ્ય એજ હોય છે કે પિતાનું આત્મસ્વરૂપ શુદ્ધ સ્ફટિક જેવું નિર્મળ સાક્ષાત અનુભવવું. તેનાં સાધન તરીકે જ્ઞાનરૂચિ જ્ઞાનનો અધિક આક્ષેપ રાખે છે ત્યારે કિયાચિ ક્રિયાનો અધિક આક્ષેપ (અભ્યાસ ) રાખે છે. સમભાવથી રવાનુકૂળ સાધન વડે ઉભય આત્મશુદ્ધિ કરી શકે છે. સમભાવથી એટલે જ્ઞાનીને કિયાનો તિરસ્કાર હોતો નથી અને કિયાવંતને જ્ઞાન પ્રત્યે તિરસ્કાર છે નથી. પરંતુ પ્રત્યેકને સદગુણ પ્રત્યે અકૃત્રિમ પ્રેમ ભાવ બન્યો રહે છે. તેથી તે ઉભયનું સ્વાનુકુળ સાધનયોગે અવશ્ય કલ્યાણ થાય છે. એટલે કે જ્ઞાની અલિપ્ત દ્રષ્ટિથી એટલે નિગવૃત્તિથી સ્વરૂપ રમણતા પામી શુદ્ધ થાય છે અને કિયાવંત પણ લિસ દ્રષ્ટિથી એટલે આત્માની સાથે લાગેલાં અનાદિ કર્મ આવરણને ખસેડવા માટે સ્વશકિત-અધિકાર પ્રમાણે અમુક અમુક કરણી કરવાની ખાસ જરૂર છે એમ સહેતુક વિચારી-નિર્ધારી તે પ્રમાણે ઉચિત કરણી કામીનારહિત કરી અનાદિ કર્મઉપહિંથી મુકત થઈ શુદ્ધ-બુદ્ધ થઈ શકે છે. એમાં કશો વિરોધ જણાતું નથી. ઉપરના શ્લેકમાં જ્ઞાન અને ક્રિયાનું સેવન કરતાં અધિકાર પરત્વે તે દરેકની સાધન તરી
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
!•!| | | | | '.
૧૯૯
}
મુખ્યતા જણાવી તે ઉભયને સમાવેશ એટલે જ્ઞાન ક્રિયા ઉભયનું સમભાવે સેવન કયારે થઇ શકે છે તે શાસ્ત્રકાર આગળના લેાકમાં જણાવે છેज्ञानक्रीयासमावेशः, सदैवोन्मीलने द्वयोः ॥
*→
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जूमिकादतस्त्वत्र, वेदे केकमुख्यता ॥ ७ ॥
ભાવાર્થ-નિશ્ચય અને વ્યવહારદૃષ્ટિનું સાથેજ પ્રગટન-વિકાસ થવાથી જ્ઞાન અને ક્રિયા એ ઉભયના સમાવેશ શુ જાય છે, પરંતુ સ્થાન વિશેષથી તે જ્ઞાનની કે ક્રિયાની મુખ્યતા હોય છે. વ્યવહાર સાધનવડે નિશ્ચય સાધ્ય થાય છે, અને નિશ્ચય સાધનથી માક્ષ સાધ્ય થાય છે. વ્યવહાર કે મેનુ પર પર કારણ છે અને નિશ્ચય અનતર કારણ છે. ઉભયનું મિલન થવાથી શીઘ્ર માક્ષસાધના સિદ્ધ થાય છે, માટે માક્ષાર્થીએ નિશ્ચય દૃષ્ટિ દયમાં ધારીને વ્યવહાર માર્ગનું અવલંબન અવશ્ય કરવુ' યુક્ત છે,એમ કર્યાથી સાધક શીધ સાધ્યસિદ્ધિ કરીશકે છે.
વિવેચન–નિશ્ચય અનેવ્યવહાર ઉભય નયનુ જ્ઞાનસાપેક્ષપણે સરખી રીતે થતાં અદ્રષ્ટિનુ` એકી સાથે જ સરખુ` ઉન્સીલન ઉદ્ઘાટન] એટલે ઉડવુ' જ્યારે થાય છે ત્યારે જ્ઞાન અને ક્રિયા ઉભયને સાથેજ સમાવેશ થાય છે. મતલમ કે સર્વજ્ઞદેશિત ઉભયનયનું સાપેક્ષપણું યથાર્થ સમજાનાં તેમના પરસ્પર સંબંધ યથાર્થ લક્ષમાં આવતાં તેમનું સમતોલપણું સારી રીતે સમાય છે ત્યારે બંને દ્રષ્ટિને એકી સાથે સરખા વિકાસ ( ઉદઘાટ ) થવાથી જ્ઞાન અને ક્રિયા ઉભયને સરખી રીતે ન્યુનાધિક રહિત સેવી શકાય છે. તે વગર ભૂમિકાભેદથી તે એક એકની-જ્ઞાનક્રિયાની અત્ર મુખ્યતા સંભવે છે. જેને જ્ઞાનના જેટલે ક્ષયે પશુમ થાય છે તેને તે પ્રમાણે તે તે દૃષ્ટિના તેટલે તેટલે વિકાસ થયેલે હાવાથી વઅધિકાર ( ચેાગ્યતા ) અનુસારે અનુકૂળ સાધનમાં રૂચિ-પ્રીતિપૂર્વક પ્રવૃત્તિ થઇ શકે છે અને તેમાં યથાયોગ્ય લાભ મળી શકે છે. દ્રષ્ટાંત તરીકે જેને ચક્ષુ દર્શનાવરણી કર્મના જેટલે થાપશમ થાય તે તેવાં ચક્ષુવકે તેટલું દેખી શકે છે. જેને ને ચક્ષુ સારાં સ્વચ્છ હોય છે તે મનથી સરખી રીતે સારૂ` દેખી શકે છે, જેને જમ” કે ડાભું એકજ ચક્ષુ સારૂ હોય તે તે વડેજ સારૂ' દેખી શકે છે, એમ વિવિધ રીતે ઉકત દ્રષ્ટાંતને જ્ઞાન અને ક્રિયાના ઉપર યેાગમાં સારી રીતે ઘટાવવુ એટલે જેને જેટલા નિશ્ચય અને વ્યવહારનયના સાપેક્ષ સારા મેધ થયા હોય તે તેના પ્રમાણુમાં તેટલીજ જ્ઞાન અને ક્રિયા પ્રત્યે રૂચિ-પ્રોનિ પૂર્વક પ્રવૃત્તિ કરી લાભ મેળવી શકે છે. જેને એકજ ચક્ષુ સારી હોય તે તેના વડેજ સારે લાભ લહી શકે છે. પણ તેથી ઇતર [ શ્રીજી ] ચક્ષુ પ્રત્યે કે તે ખીજી ચક્ષુથી લઇ શકાતા લાભ પ્રત્યે તેને નિરસ્કાર હોવા ઘટતો નથી. તેમ સ્વક્ષયાપશમ અનુ સાર નિશ્ચય દ્રષ્ટિ જન અધિક જ્ઞાન રૂચિ હોવા ઘટે છે અને વ્યવહુાર દષ્ટિ જન અધિક ક્રિયા રૂચિ હવે ઘટે છે, પરંતુ તેમાંના કેઇને એકબીજા તરફ તિરસ્કાર
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧.૧ " કાશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
': Ap
બુદ્ધિ લાવવી તે તા અજ્ઞાનતાનું કે જ્ઞાનના વિપરિણામનુ જ ફળ જણાય છે. સમ ભાવી સાધ્ય વિતને જ્ઞાનનુ વિપબિન સભવતુ જ નથી તેથી તેને એક બીજા તરફ તિરસ્કાર યુધ્ધિ શામાટે થાય ? નજ થાય. તેને તો સદ્ગુણ અને રાગુણી પ્રત્યે અકૃત્રિમ પમજ હવે ઘટે છે. રાષ્ટ્રભાવનામય આદર્શ, જે પાનાની સમીપે સ્થાપી રાખી સ્વસ્વરૂપ ગણતા કરવા જ પ્રયત્ન કર્યાં કરે છે, તે અ ંતે અવશ્ય વિજય પામે છે. એ નિઃસંદેહ વાત છે. સદ્ગુણ કે સદ્ગુણી પ્રત્યે દ્વેષ કે તિરસ્કાર કરવા તે પાતાની સામે અતિ રામીપમાં રહેલા સદ્દભાવનામય આદર્શને લાત મારી ભાંગી નાખવા જેવું ઘાતકી કામ છે.એવુ અતિઅનુચિત ઘાતકી કામ કરનાર કદાપિ આત્મ ઉન્નતિ સાધી શકતે નથી. પરંતુ તેને સ્વસ્થાન ભ્રષ્ટ થઇ નીચે ગાડી પડ વાના પગલે પગલે ભય છે. એવા સદ્ગુણોષી જીવને સ્વરૂપરમણતાનું શાંત સ્વાભાવિક સુખ સ્વપ્નમાં પણ કેવું ? કષાયતાપથી તેનું હૃદય તે ઉલટું સતમ રહ્યા કરે છે.
આટલી વાત અત્ર પ્રસ’ગેાપાત કહેવાની એટલા માટે પ્રવૃત્તિ થઇ છે કે અત્યારે જીવેામાં પ્રાયઃ ગુણરાગ કરતાં દ્વેષભાવ અથવા ઉપેક્ષા બુદ્ધિ અધિક જોવામાં આવે છે,તે આત્માને અત્યંત હાનિકારક છે, કેઇ રીતે તેવા અત્યંત અનિષ્ટ ફળ આપનાર દેખપાશથી પ્રાણીઓ ખર્ચ અને દોશુદ્ધિ તજી ગુણશુદ્ધિને જ ધારતાં શીખે. સહુ કોઇ ભન્ય જતાને એવી સદ્દબુદ્ધિ શીઘ્ર પ્રાપ્ત થાઓ ! અને અનુક્રમે અનુપમ સુખ શાંતિના પણ તેમન અનુભવ થાઓ ! હવે છેવટમાં શાસ્ત્રકાર પોતે પણ અકૃત્રિમ ગુણાનુરાગથી જે મુમુક્ષુ જને શ્રી વીતરાગ વચનાનુસારે શુધ્ધ નિર્દોષ વર્તન વડે સ્વાત્મહિત સાધી રહ્યા છે તેવા શાસનના અલકારરૂપ ઉદાસિન મહાત્માએ પ્રત્યે પ્રેમ પૂર્વક નાકાર કરે છે અને આડકતરી રીતે આપણને પણ તેવાજ મહાનુભાવ મુનિજનોના પવિત્ર ચરણનું શરણ શ્રવા ફરમાવે છે.
सज्ञानं यदनुष्ठानं, न लिप्तं दोषपंकतः ॥
शुद्धस्वजावा, तस्मै जगवते नमः ॥ ॥ ८ ॥
ભાવાર્થ-જ્ઞાનયુકત જેવુ અનુષ્ટાન કૅપ્પપકથી લેપાયુ નથી એવા શુદ્ધ સ્વભાવ રમણીય મહાપુરૂષને નમસ્કાર થાશે. જેની ક્રિયા સમજ પૂર્વક મેાક્ષ માટેજ હોવાથી નિર્માય છે તેમજ તીક્ષ્ણ ઉપયોગથી સહુજ આત્મવિશુદ્ધિ કરવા સમર્થ છે. તેને નમરકાર હે,
વિવંચન---જે મહાનુભાવ મહાત્માની રહેણી ઉત્તરા છે, ઉત્તમ ઉદ્દેશથી કરવામાં આવે છે, સવ થા રાગદ્વેષ રહિત રાજ્ઞ વીતરાગ પ્રભુના પવિત્ર વચનાનુસારે કરવામાં આવે છે, તેમજ સ્વશક્તિ અને અધિકાર વિચારી નિષ્કામ વૃત્તિથી કેવળ આત્મશુદ્ધિ માટેજ કરવામાં આવેછે તેથી તે કોઇપણ પ્રકારના દોષથી દુષિત થયેલી
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા ની ‘{ી. . . કહાની છે: { "| | વિચારી એટલે વિરોધ રહિત છે તેવા શુધ આત્મા અને પ્રબુધ્ધ આત્મા છે જે જગત્ માત્રને પૂજવા ગેમ્ય છે. તેવા પૂજ્ય પ્રવર મહાત્મા મહાનુભાવ મુનિuિjથને અમારો ત્રિકરણ અધિથી-મન વચન અને કાયાની એકાગ્રતાથી નમસ્કાર હે.
અષ્ટક સંબંધી વિવરણો ઉપસંહાર કરતાં પ્રસંગોપાત થોડાક અંજનરના ઉદ્દગાર સહેજે નીકળે છે તે આત્માથી જ ઝીલી લેશે એવી આશા છે.
તત્વજ્ઞાનના રહસ્યથી ભરપૂર આ જ્ઞાનસાર સૂત્રના કતા શ્રીમાન્યશવિજયજી મહારાજ સરખા મહા જ્ઞાની વિવેદી અને ગુપ્સ અદ્ધ મહાત્મા મહાનુભાવ મુનિ જનને જે ઉત્તમ ગુણાના આશયથી ભકિતભર હૃદયે નમે છે તેવા ઉત્તમ ગુણોને કલ્યાણકારી પરિચય વર્તમાન કાળે વિદ્યમાન અને હવે પછી થનાર સાધુ સમુદાયે શા માટે ન રાખ? દિન પ્રતિદિન પોતાના આત્મામાં સદ્દગાનો વધારો થે જાય છે કે ઘટાડો થતો જાય છે તે શા માટે બારીકીથી જોવાની ટેવ ન રાખવી ? એક સામાન્ય વ્યાપારી પણ નાણમેળ વિગેરેથી આવક જાવકની તપાસ રાખે છે તે મહેતા ઝવેરીની ગણત્રીમાં ગણાતા મુનિઓ પિતાના ગુણ દોષની તપસીલ (બારીક (પાસ) કેમ ન રાખે ? વર્તમાનકાળે આ વાતની અત્યંત ઉપેટા કરાતી જોવામાં આવે છે તેથી અમારૂં તેજ શાસનસિક જનોનું હદય બળી જાય છે. પરાયાં છિદ્ર જેવા જેવી ક્ષુદ્રતા તજી ગંભીરતા (મોટું મન ) રાખી શા માટે સદ્દગુણના સંચય કરી તેનો ઉત્તમ વાર સ્વ શિષ્યવને ન આપો? જરૂર આપવા જોઈ એ. તેમ કરવા નમ્ર વિનંતિ છે. ઈતિશમ
चंदराजाना रास उपरथी नीकळतो सार.
(અનુસંધાન પુર થી)
પ્રકરણ ર છું, વૃદ્ધિ પામતા ચંદ્રકુમારને જોઈને વચ્ચે રાત પિતાના જન્મને છે કે માનો હતો અને મનમાં બહુ રાજી ઘરે હતો. ગંદકુમાર નવા નવા પ્રકારના મેલ ખેલતે હતો. એ વખતે રાજા રાણીને તેની બહુ સંભાળ રાખવી પરની તી, કારનું કે વીરમતિ કાળી નાગ જેવી છે. એમ તેમના ધ્યાનમાં હતું. ચંદ્રાવતીને આવવાથીજ તે ઈષ્ય ધરાવતી હતી તે પછી તે પારંભમાંજ પાટવીપુ થાય ને પોતે પુત્ર વિનાની સ્થિતિ ભોગવે છે તેનાથી ખમાય જ કેમ. ચંદ્રકુમાર શુદ્ધ રાજબીજ હેવાથી અને સુંદર રૂપવંત હોવાથી તેમજ બાલ્યાવસ્થાને અનુસરતું તેતડું
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
જેન માં કાશ. છાબડું બોલતો હોવાથી સર્વના મનનું રંજન કરતો હતો. માત્ર વીરમતિ જ તેમાં આપવાદ રૂપ હતી.
દ્રાવતી રાણી રેનમાં બહુ કુશળ હતી, તેથી તેણીએ રાજાને અનેક અતિથી શિકાર વિગેરેમાં મહા પાપ સમજાવી તે કામ છેડાવી દીધાં. રાજા તેના પ્રસંગથી જનધર્મની વાસનાવાળો થયો એટલે પછી તેણે અનેક જિનમંદિરો બંધ યા તેમજ શ્રાવક બંધુઓને સંતળ્યા અને મુનિરાજની ભક્તિ કરવા માંડી. “સત્સગથી શું શું લાભ થતું નથી ?”
| ચંદ્ર કુમાર અનુક્રમે આઠ વર્ષ થવાથી તેને અભ્યાસ કરવા માટે પ્રવિણ વિદ્યાગુરૂ પાસે મુકો.ત્યાં તે થોડા વખતમાં જ સર્વ કળાઓમાં પારગામી બ્રહતિ જે થયો. “ઉત્તમ જીને વિવાગુરૂ માત્ર શાણિરૂપ જ થાય છે.'
અન્યદા વસંત ઋતુ આવી. વનરાજી સર્વ ફળી ફલી. કામી જનને કામોદ્દીપન્ના સાધનમાં વૃદ્ધિ થઈ. આંબાને મહેર ખાઈને કેયેલ પણ ટહુકા કરવા લાગી. વનદાતાઓ વાયુવડે ડોલતી ડેલતી કામીજનોને આમંત્રણ કરતી હેય એમ જJવા લાગ્યું. તે અવસરે આભનૃપતિ પિતાની બંને રાણીઓ તથા સર્વ પરિવાર સહિત કુરાનમાં કિડાનિમિતે આવ્યા. ત્યાં સ્વેચ્છા પ્રમાણે સર્વ અનેક પ્રકારની કિડા કરવા લાગ્યા. રાજા પણ ગુલાલ ઉડાડ, કેશરના છાંટણ છાંટવા, વૃક્ષ સાથે હિંરાકા બધાવી હિંચકવું ઈત્યાદિ કિડા કરવા લાગે. ચંદ્રકુમાર પિતાની સરખી વયના રાજપુત્ર સાથે પિતાને અનુકૂળ એવી અનેક પ્રકારની રમત પુષ્પાદિ દડા વડે રમવા લાગ્યો. પુલના દડાઓ ઉછાળવા લાગે. આ બધું જોઈને વીરમતિ તેના હદયમાં દાઝવા લાગી. તેના અંગમાં સર્વત્ર શોક વ્યાપી ગયે. તેથી તે નેત્રાને મિષે ધીમે ધીમે બહાર આવવા લાગે.
તે વખતે વીરમતિની સખીઓ તેને આમણ મણી જોઈને પૂછવા લાગી કે આવે હવે વખતે તમે પ્રસન્ન ચિત્તવાળા કેમ જણાતા નથી ? કામદેવ સરખા તમારા પતિ કિડા કરી રહ્યા છે અને ચંદ્રકુમાર પણ તમારી પાસે જ રમે છે, છતાં તમે કે આમ શેકનિમગ્ન દેખાઓ છે? તમને શું કોઈએ દુહવ્યા છે?” વીરમતિએ તેને ઉત્તર કાંઈ પણ ન આપ્યું. તે તે ચંદ્રકુમારને રમતે જોઈને તેમજ બીજી અનેક સ્ત્રીઓને જુદી જુદી રીતે પિતા પોતાના બાળકોને રમાડતી –ખેલાવતી જોઈને મનમાં દેવને એfભા દેવા લાગી અને નિસાસા મુકતા લાગી. તે મનમાં વિચારવા લાગી કે “મેં પૂર્વ શા પાપ કર્યા હશે કે હું પુત્ર વિનાની રહી ? જેમ મન વિનાનો પ્રેમ કામને નથી તેમ હું પુત્ર વિનાની કોઈ પણ કામની નથી. વળી જીવ વિનાને દેહ, દીપક વિનાનું ઘર, સુગંધ વિનાનું પુપ, જળ વિનાનાં
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ન | કોનો સાર.
२०३
વાદળાં, જ્ઞાન વિનાની દયા, માન વિનાનું દાન, મૂર્ત્તિ વિનાનુ' દેવાલય, દાંત વિનાનું બાજન, કંઠ વિનાનું ગાયન અને પાણી વિનાનુ' સરૈવ,તેમજ ગંદ્ર વિનાની ચિત્ર શેભતી નથી તેમ પુત્ર વિનાની કામિની પણ શે।ભતી નથી. આ દેશ, નળ, રાજ્ય, ભડાર,મહેલ અને બીજી સર્વદ્ધિ મારે શા કામની છે? વળી પુત્ર વિનાના દરે મુનિ, પ્રાદ્ગુણા તેમજ પક્ષીએ પણ આવતા નથી. માટે પુત્ર હેય તેજ જન્મા સફળ છે, તે વિના તદ્દન નિષ્ફળ છે. ”
..
આ પ્રમાણે વીરમતિ પાતાના મનમાં અનેક પ્રકારના બહુટ દોડુક ચિત વતી હતી. તેવામાં અકસ્માત નજીકના આંબાના વૃક્ષપર એક સુડે આવીને બેઠા. તેને રાણીને બહુ લિગિર થતી જોઈને દયા આવી. તેથી તે મનુષ્ય વાણીએ એલ્યુ કે હું સુ'દર દંતપતિવાળી રાણી ! તું આમ રંગમાં ભંગ કેમ કરે છે ? તું શા માટે રૂએ છે ? તને શું દુઃખ છે ? શી ચિંતા છે? તે કહે ” આ પ્રમાòનાં વચના સાંભળીને વીરમતિએ ઉંચુ જોયુ તે આમ્ર વૃક્ષપર બેઠેલા સુડાને ટી તેથી આશ્ચય પામીને તે ખેલી કે હું સુડા ! તું મને મારા દુઃખની વાત શું પૃછે છે ? તુ તે વનના કળાના ભક્ષણ કરનારા અને આકાશમાં ભમનારે પક્ષી છું અથવા વનવાસી વિંયંત્ર છું, નિયંચ પ્રાર્યે અવિવેકી જ હોય છે,તો તને મારા દુ:ખની વાત કહેવાથી લાભ શુ ? શ્વેતુ' મારૂ' ઃખ ભાંગી શકે તેમ હોય ત્યારે તે મારા, મનની વાત તને કહેવી ગાગ્ય છે. નહિંતર તે જણ જગુ પાયે પત્તાના દુઃખની વાત કરનાર મૂર્ખ ગણુાય છે, ” વીરમતિના આવાં વચન સાંભળીને સુડો જરા ત્રટકીને એલ્સે કે-“તું માટી સુજાણુ છે એમ મનમાં માનીને ફુલાય છે શુ? તું એમ માને છે કે એક પક્ષી શું કરી શકે ? પણ જે કામ માણુસ ન કરી શકે તે એક પક્ષી કરી શકે છે. ’” વીરમતિ કહે- એમ ન મેટલ, મનુષ્ય કરતાં પક્ષી વધારે કરી શકે એવાં તારાં વચન મારા માનવામાં આવતાં નથી તેથી કેમ કબુલ કરૂ' ? ” ત્યારે સુડે બેલ્ટે કે- તને પક્ષીએની કાંઇ કમનજ નથી. પણ સાંભળ શ્રીકૃષ્ણ જેવા પુરૂષોત્તમનું વાહન ગરૂડ છે તે એક પક્ષી છે. વળી અેની સત્ર પ્રશંસા થઇ રહી છે એવી સરસ્વતિ દેવીનુ' વાહન હંસ છે તેપણ પક્ષીજ છે. એક પ`ખીના ઇંડા સમુદ્ર લઇ ગયા તે તેને માટે અનેક પખીને ભેળા કરી છેવટ સમુદ્ર પાસેથી ઈંડાં પાછા લીધાં તે કેનું પરાક્રમ ? પક્ષીનું જ. એક શેઠની શ્રી પતિના વિરહમાં કામાતુર થઇ હતી,તેને અનેક વાતો કરીને અકાર્ય કરતાં કી રાખી તે કાણું ? સુડાએજ. વળી નળ રે દમયંતિના સંબધ થયા તેમાં પણ ઉપકાર હંસનાજ, અમે એક અક્ષર વાંચીએ તો પશુ જીવદયા મેડીએ નહીં અને તમે મનુષ્ય ગ્રંથના ગ્રંથ વાંચેાપણુ કાંઇ ઠેકાણું નહીં. વળી ગૃહસ્થ મનુષ્યની જેટલુ અમારૂ પણુ ગુણુઠાણું પાંચમુ શાસ્ત્રકારે કહેલું છે. એટલે અમારી હુદ કાંઇ ઓછી
"(
*
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી. આ પ્રમાણેની બધી હકિકત ઉપરથી ન્યાયને અંગે મારે આપવખાણ કરવા પડયા છે; હું કાંઈ ઠ તાણીને હું કહેતે નથી.”
આ પ્રમાણે ચતુરાઈવાળી શકની વાતો સાંભળીને પીરમતિ બહુ હર્ષિત થઈ.તેણે સુડાને કહ્યું કે-“તુતો મોટો પ્રમાણિક દેખાય છે, ડાા છે,વળી તારી વાણી માં પીડાશ પણ છે તું મને હવે તો પ્રાણ સમાન વહાલો લાગે છે. તું ખરે વખતે જ આ વનમાં આવ્યો છે, પણ તને આટલું બધું ભણાવે કોણે ? તે કહે.” સુડો છે કે– એક વિવારે મને પિતાની પાસે પ્રાગૂ જેવા વહાલથી રાખો હતો. તે મને સેનાને પાંજરામાં રાખીને તે અને નવી નવી હકિકત કહેતે હતો, તેમજ નવું નવું શીખવતા હત–આ બધું હું ત્યાં શીખે છે. એક દિવસ તે વિદ્યાધર મને સાથે લઈને એક મુનિરાજને વાંદવા ગયે હતું. ત્યાં મુનિચંદનથી મારા પાપ નાશ પામ્યા. તેમનો ઉપદેશ મને બહુ મીઠા લાગે. મુનિએ મને પાંજ રામાં દીઠ એટલે વિદ્યાધરને તિર્યંચ બંધનથી લાગતા દે સંબંધી ઉપદેશ આપે. તે સાંભળી વિદ્યારે તરતજ મને છુટો કર્યો. આ પ્રમાણે તે મુનિરાજને મારા પર પરમ ઉપકાર છે. ત્યાંથી વને વને ભમતે હું અહીં આવી ચડયા. આ વૃક્ષ સુંદર દેખીને હું તેના પર બેઠે.ત્યાં તને શક નિમગ્ન જોઈ તેથી મેં શોકનું કારણ પૂછયું અને મારી તમામ હકિકત કહી બતાવી. હવે તું તારી ચિંતાનું કારણ કહે, હું ટે દિલાસે આપીશ નહીં. મારાથી બનશે તે હું તારી ચિંતા મટાડીશ.”
આ માપ સુડાની હકિકત સાંભળીને નીર વિશે જાણ્યું કે “સુડો પ્રવિણ જણાય છે, માટે તેની પાસે દુઃખની વાત કહેવામાં અડચણ નથી.” પછી તેણે પુત્ર ન હોવા સંબંધી ચિંતા તેની પાસે પ્રગટ કરી અને કહ્યું કે --“હે પોપટભાઈ ! જે હું કઈ પણ મંત્ર યંત્ર કે જડી બુકી જાણતો હોય તે તેનો આ વખત ઉપગ કરી અરે વખતે જે તે કામ નહીં આવે તો પછી ક્યારે આવશે ? વળી તું થોડું કહેવાથી વધારે સમજી શકે તેવો છે તેથી વધારે કહેવાની જરૂર નથી. તું મને પ્રાણથી પણું વહાલે છે. મેં તને આજથી મારો વર કરીને માને છે. તું ટે સાહસિક જણાય છે. મારી ચિંતા જે તું મટાડશે તો હું તને મારો નવલખો હાર પહેરાવીશ, ઉત્તમ ઉત્તમ ભેજન ખવરાવીશ અને ઘણે ઉપકાર માનીશ. માટે હવે હું તારે ખોળે શું,
ભળે ભાવે મારી બધી વાત તને કહી દીધી છે, તો કઈ રીતે મને પુત્ર આપીને માણસની હારમાં લાવ.”
સુડાએ તેની બધી હકિકત સાંભળીને કહ્યું કે – “હે રા ! તમે વિખવાદ • કરે. હું તો શું કરી શકું પણ ભુ તારી આશા પૂર્ણ કરશે. હું તો તને દિશા બનાવનાર થઈશ. તમને હું આજથી ધર્મની માતા માનું છું. તમારે માટે હું બનતો
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
**
પ્રયાસ કરી, માટે તમે ચિંતા તજી દઇને શાંતિને ધારણ કરો.” વીરમતિને તેનાં વચનાથી કાંઈક નિવૃત્તિ થઇ. પછી પાછું સુડાએ કહ્યું કે— હવે એક ઉપાય કહું તે સાંભળે–આ વનની ઉત્તર દિશાએ ઋષભદેવ સ્વામીનુ' મદિર છે. ત્યાં ચૈત્રી પુનમની રાત્રિએ નાટકના સરંજામ સહિત ઘણી સુંદર અપ્સરાએ ઉત્સવ કરવા માટે આવે છે. તેમાંજે મુખ્ય અપ્સરા છે તે લીલા વચ્ચે પહેરે છે અને નીલરત્નના તા ધારણ કરે છે. તે વજ્ર જો હાથ આવે તે ધારેલુ કાર્ય તેનાથી સિદ્ધ થશે. તુ પૂછીશ કે આ વાતની તને શી ખબર?તે સાંભળ ! ગઇ ચૈત્રી પુનમે હું વિદ્યાધરની સાથે એ મદિરે ઉત્સવ જોવા આવ્યા હતા, તેથી આધી વાત જાણું છું. માટે આવની ચૈત્રી પુનમની રાત્રિએ તમારે એકલાં તે મન્દિર પાસે આવવું અને મારી કહેલી વાત ધ્યાનમાં રાખવી,તેમાં ગફલત કરવી નહીં, '’
બુ
આ પ્રમાણે કહી તે સુડા તરતજ આકાશમાં ઉડી ગયા, વીરમિતને તેના તિર હથી આંખમાં આંસુ આવ્યા, પછી આખા દિવસ રાજા વિગેરે ફાગ ખેલીને સધ્યા સમયે શહેરમાં આવ્યા, તેની સાથે વીરમતિ પણ પોતાના મહેલમાં આવી,
અનુક્રમે ચૈત્રી પુનમ આવી. વીરતિને શુકનુ' વચન સાંભર્ય, દિવસ વ્યતિ ક્રુમ્યા. રાત્રિ પડી. વિરમતિએ વેશ ખલ્યું અને વિશ્વાસુ દાસીને પોતાના મહેલ ભળાવીને એકલી મહેલની તેમજ નગરની બહાર નીકળી. જીએ શ્રીનાં ચરિત્ર તે તેના પરાક્રમ! આ જગમાં સ્વાર્થ ગાને પરમ વલૂશ છે. તેને માટે પાણી અનેક પ્રકારનાં પ્રયત્ન કરે છે. પ્રાપ્તિ તેા ઉદયભાવ પ્રમાણે થાય છે પરંતુ ઉદ્યમ કરવામાં બાકી રાખતા નથી. નીરમતિ રાજાની રાણી છતાં એકાકી નિર્ભયપણે ઉદ્યાન તરક ચાલી, સોળ કળાએ પૂર્ણ ચંદ્રમા આકાશમાં ઝળકી રહ્યા હતેા અને ચારે બાજી ચાંદનીવડે વનરાજી ઊભી રહી હતી. તેમાં ઉતાવળે ચાલતાં તેજે દરથી જિનમદિર દીઠું, મસ્તકાર સુવર્ણના કળશ અને પવનવડે ફરફરતી શ્વેત કીડી. વિર મતિ તે જોઇને હુ હર્ષ પામી, જિનમંદિર પાસે પહેાંગી, તેના પગથીઆ ગડો શ્રી ઋષભપ્રભુને ભેટ્યા. પછી અવિનયની ક્ષમા માગીને તે પ્રચ્છન્નપણે સતાઇ ટી.
એટલામાં સરાએને સમુદાય ગાયે. તેણે આદીશ્વર પ્રભુને નમસ્કાર કરીને પ્રથમ દ્રવ્યપૂજા કેશર મદનાદિક ઉત્તમ દ્રવ્ય` કરી. ત્યાર પછી ભાવપૂજાને આર ભ કર્યાં. અનેક પ્રકારના વાજીંત્ર સજ્જ કર્યાં. તેના સ્વર સાથે સ્વર મેળવીને ગીતગાન કરવા માંડયુ' અને અનેક પ્રકારે નૃત્ય કરી પ્રાપ્ત થયેલી કળાને સફળ કરી. પછી ત્યારે તે નખી શ્રમિત થઇ ગઇ ત્યારે જિનમંદિરની અટાર નીકળી,પાતપેાતાના વઞા ઉતારી,નજીકની પુષ્કરણીમાં સ્નાન કરવા માટે ઉતરી તે અવસરે વીરમતિ ખરાખર અતાર જોઇને મહાર નીકળી અને પહેલાં એમાંથી
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
. ધર્મ કાશ. શુકના કહા પ્રમાણે મુખ્ય અસરાના નીલ વસે ઉપાડ્યાં. પાછી જિનમંદિરમાં પેહી અને દ્વાર અંદરથી બંધ કર્યો. ભગવંતનું શરણું લઈ અંદર સંતાઈ રહી અને પોતાના મનમાં હવે કાર્ય સિદ્ધ થયું એમ માનવા લાગી. “પ્રયત્ન પુરૂવાધીન છે, લાભ લાગ્યાધીન છે.”
અસરાએ વાવડીમાં અનેક પ્રકાર કિડા કરવા સાથે સેનાન કરી રહી એટલે બધી બહાર નીકળી. અને પિતાપિતાના ૧ ઓળખીને પહેરી લીધાં. મુખ્ય પિતાના નવા વસૅ શોધવા લાગી, પણ તે હાથ ન લાગવાથી તેણે પિતાની સખીએને કહ્યું કે “કેઈએ હાંસી કરીને મારા નીલવસ્ત્ર લીધાં હોય તો તે આપ.”બીજી
અસરાઓ સેગન ખાઈને બેલી કે—“અમે કોઈએ આપનું વસ્ત્ર લીધું નથી. વળી અમારાથી તમારી હાંસી કરાયજ કેમ? તમે અમારા સ્વાગિન છે તે તમારી સાથે એવું હસુ અમે કેમ કરીએ? માટે તમે અમારા ઉપર બીલકુલ શંકા રાખશો નહીં પણ અમને એક શંકા પડે છે કે—આપણે સ્નાન કરવા ગયા ત્યારે જિનમંદિરના દ્વાર ઉઘાડાં હતાં અને હમણું બંધ છે. તેથી આપના વસ્ત્ર લઈને કોઈ અંદર પેઠું હશે.
આ વાત સિાના ધ્યાન માં ઉતરી એટલે તે બધી દેરાસરના દ્વાર પાસે આવી અને મુખ્ય બોલી કે “દ્વાર ઉઘાડે, અંદર કોણ છે? જે હોય તે બહાર આવે. રાત છેડી રહી છે કે અમારે બહુ દૂર જવાનું છે. વળી અમારાં દેવતાનાં તો મનુષ્યને કામ આવે તેમ નથી. તમે અમારું નાટક જેવું જણાય છે તે નાટક જોઈને જાણે તમે અમને વસ્ત્રનું દાન આપ્યું એમ માનશું પણ હવે વાર ન લગડો, કદિ તમારે કોઈ કાર્ય કરાવવાનું હોય તે કહે, જે હશે તે કરી આપશું. અંદર સ્ત્રી છે કે પુરૂષ છે, જે છે તેને અમારું વચન આપીએ છીએ માટે હવે બાટી ન કરો.” આવાં મુખ્ય અસરાનાં વચનો સાંભળીને તરતજ વીરમતિ દ્વાર ઉઘાડી બહાર નીકળી. તેને જોઈને તે એક સ્ત્રી હોવાથી અપસરાએ આશ્ચર્ય પામી, વિરમતિ બોલી કે “તમારાં વર્ષ હું પછી પાછા આપું, પ્રથમ મારું કાર્ય સિદ્ધ કરી આપ.” રાખ્યા બોલી કે—-“વશ્વ ભલે પછી આપજે, તારું કાર્ય શું છે તે કહે.” વીરમતિ બોલી કે—-“મારી શયને ચંદ્રકુમાર નામે પુત્ર છે, મારે પુરા નથી. માટે મને પુત્ર આપે. હું શુકના વચને અહીં આવી હતી અને આપના વસ્ત્ર | લીધાં છે. મારો અપરાધ થે હોય તે ક્ષમા કરો. મારા હૃદયમાં જે વાત હતી તે મેં આપની પાસે પ્રકાશિત કરી દીધી છે.”
વીરમતિની આવી માગણી સાંભળીને મુખ્ય અવધિજ્ઞાનવડે જઇને બેલી કે- “હે વીરમતિ ! તારા ભાગ્યમાં પુત્ર નથી તેથી તેને પુત્ર તે નહીં થાય, પણ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Pl1 ના રાસ
- {! ! ! શાર.
૨૦૭
હું તને આકાશગામિની, શત્રુબળહરણ, વિવિધકાર્યકરણ, જળારણ વિગેરે વિદ્યાઓ આપું, તે તું સિદ્ધ કરજે તેથી રાજય પણ તારૂં થશે, જે મારી થશે અને ચંદ્રકુમાર પુત્ર પણ તારે આધીન થઈને રહેશે. તું એમ માનીશ જ નહીં કે આ પુત્ર બીજને છે–તારે જ છે એમ માનજે. પણ એક વાત ધ્યાનમાં રાખજે કે તું એ પુત્રને કિંચિત્ પણ દુઃખ ન આપીશ. તારો પુત્ર હોય એમ પાળજે, તે તેથી તને કાયમ સુખ પ્રાપ્ત થશે; પરંતુ જે તે દુઃખ આપીશ તો પરિણામ સારું નહી આવે.” વીરમતિએ આ પ્રમાણેનાં વચન સાંભળીને તે અંગિકાર કર્યો અને તેણે આપી તે વિવાઓ ગ્રહણ કરી. પછી વસે પાછાં આપ્યાં એટલે અપસરાઓ, પણ પોતાનાં વસ્ત્રો પહેરી પિતાને પાનકે ગઈ. વીરમતિ પ્રભુને નમરકાર કરી વિદ્યા ગ્રહણ કરીને ઘરે આવી. આ વાતની રાજાને કે કોઈને ખબર પડી નહીં.
પછી વીરગતિએ તે સર્વ વિદ્યાએ ક ક સાધવા માંડી. સન વિવા સિદ્ધ થઈ એટલે તેના મનમાંથી દુઃખ માત્ર નાશ પામ્યું અને તે આનંદથી વહેવા લાગી.
અહીં બીજું પ્રકરણ સમાપ્ત થાય છે. હવે આ તિવાને તે કે ઉપયોગ કરે છે તે આપણે આગલા પ્રકરણમાં જોવાનું છે. હાલ તો આ પ્રકરણ પરથી સાર શું પ્રહણ કરવાને છે તે ટૂંકામાં અવલોકન કરીએ. કારણ કે જે કઈ પણ કથાને સાર ગ્રહણ કરવામાં ન આવે તેને કહી સાંભળી વૃથા છે. જેટલી કથાઓ શાસ્ત્રમાં દાખલ કરેલી છે તે બધી સાર ગ્રહણ કરવા માટે જ છે.
બીજા પ્રકરણને સાર. જયાં બે છીએ અથવા તેથી વધારે સ્ત્રીઓ હોય છે ત્યાં પુત્રરત્નની પ્રાપ્તિ થયે પણ નિશ્ચિત થઈને બેસી રહેવાનું નથી, એક ચિંતા ઘટે છે પણ બીજી વધે છે. એવા પ્રસંગમાં તે પુત્ર કે જાળવો પડે છે તેની ખબર તેના અનુભવીઓને જ પડે છે. શકયના પુત્રને અપર માતા શું શું ન કરે તે કહી શકાતું નથી. તેને માટે અનેક પ્રકારના કામણ મને થાય છે. તે પુત્ર ન્યાધિગ્રસ્ત થાય, ગાંડો થઈ જાય અથવા શરીરે ખોડ ખાંપણુવાળો થાય તે માટે બની શકે તેટલાં પ્રયત્નો થાય છે. રાજકુળમાં બહુ થાય છે તે ગૃહોમાં આછા થાય છે, પણ થાય છે તો ખરાં. આવાં કારણથી જ ચંદ્રકુમારને જાળવવા માટે તેની માતાને અને રાજાને બહુ સંભાળ રાખવી પડતી હતી. અહીં પુત્ર વિનાની અપર માતાઓએ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે-જે પિતાને પુત્રસુખ મેળવવાની અભિલાષા હોય છે તે
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
[ પ્રકાશ,
રોકયના પુત્રની ધંધા કરવાથી પૂર્ણ થવાની નથી.પણ જો તેનાપર પ્રસન્ન રહેશે;તેનુ પેાતાના પુત્રવત્ પ્રતિપાલન કરશે! તે તે બાળકની નિર્દોષ મનની આર્થિષ તમને પણ પુત્ર પ્રાપ્ત કરાવશે. તે શિવાયનાં જેટલાં અપકૃત્ય કરશે તે તે આ ભવમાં પુત્ર પ્રાપ્તિ નહીં થવા દેય પણ આગામી ભરે પણ તમને વયાપણું જ પ્રાપ્ત કરાવશે. આ વાત બરાબર યાદ રાખો. પતિ શ્રી વીરવિજયજી અંત શિક્ષા છત્રીશીમાં કહે છે કે
શકય તણા લઘુ ભાળક દેખી, ન ધરા ખેદ હિંયામે જી; એહ તણી શિતળ આશિષે, પુત્ર તણા સુખ પામે,
સાંભળ સજનીજીરે,
ચંદ્રાવતી જૈન ધર્મમાં પ્રવિણુ અને દૃઢ હતી તે તેણે પોતાના પતિને પશુ જૈનધર્મ પમાડયા, દુર્વ્યસન છેડાવ્યા અને શાસનની ઉન્નતિના અનેક કાર્યો તેની પાસે કરાવ્યાં. આ મધાં ઉત્તમ કુળની ભણેલી ગણેલી સદ્દગુણી કન્યા મેળવવાનાં ફળ છે. માટે ધાગના મેળવવાનેા પ્રસ’ગ આખા ભવની સ'સારી સ્થિતિમાં મુખ્ય ભાગ બજાવનાર રામજી તેમાં પૂરતી સાવધાની રાખવાની જરૂર છે. એકલા રૂપાટ્રિક પર ગદ્ધ પાણી ગ્રહવૃદ્ધિનું સાધન મેળવી ભવૃદ્ધિ કરાવનાર સહાયકજ મેળવવામાં ગાવશે તે તેથી આ ભવ ને પરભવ ને બગડશે. આ વાવ ખરાખર ધ્યાનમાં નાખવાની છે, જેને ધનુકૂળ પત્ની પ્રાપ્ત થઇ હાય તે પુરૂષને જ ખરા ભાગ્યશાળી ગળુના મૈગ્ય છે. મોટા ઘરની સુદર સ્ત્રી મળે તે કાંઈ ભાગ્યની નિશાની નથી.
ચદ્રકુમારને નિશાળે મુકપા અને તે ઘેાડા વખતમાં જ સર્વ કળામાં પારગાયી થયા. એમાં કાંઇ આશ્ચય નથી. કારણ કે આ ભુતનુ શરીર તેનું આઠ વર્ષની વયનું છે અને ગ્યા વિદ્યાગુરૂ પાસે તેને બહુ થોડા વખત લાગ્યા;પરતુ નેતા આત્મા કાંઇ ઞાડ વર્ષને નથી. તે તે ઘણા કાળથી અભ્યાસ કરતા આવ્યા છે, તેથી પૂર્વે કરેલા યાપશમ અહીં પણ તેને કામ લાગે છે. ભુતના પરાવર્તનથી આતરણ આવેલું હોય છે તેના નિવારણ માટે જ માત્ર વિદ્યાગુરૂની જરૂર પડે છે. ઉત્તમ જીવે ૧૫ કાળમાં ભાળું જ્ઞાન મેળવી શકે છે, તેનુ કારણ પૂર્વને ક્ષયે પશમ જ
રામજવાના છે.
વસંતઋતુ કામીજનેને ઘેલા બનાવનારી છે, તેમાં પણ તેના પૂર્ણરાધનવાળા કાનમાં સીયાટ્રિક સાથે જવુ તે વિશેષ કામેટ્રીપન કરનાર છે. ભેગી મનુષ્ય
For Private And Personal Use Only
બ થતા શોધ્યા જ કરે છે અને મેળવ્યા કરે છે. ભળીરૂ પ્રાણીએ એવા પ્રાગમાં પણ વિરક્ત ભાવની જ વૃદ્ધિ કરે છે. તે આવા કામાસક્ત જીવેને જોઇને હૃદયમાં ભેદ પામે છે, તેને એ ધા ભાગ સચેગની અનિત્યના પ્રત્યક્ષપણે
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-દરાના ગુસ ૫ | નકળતા સાર,
દશ્યમાન થાય છે, તેથી એએક એવા ક્ષવિનાશી સુખમાં આસકત ન છ્તાં નાશી સુખની જ ઈચ્છા કરે છે.
એક વસ્તુ અમુક મનુષ્યને પ્રીતિના કારણભૂત થાય છે, તેજ વસ્તુ મ મપ્રીતિના કારણભૂત થાય છે. વસ્તુ મતામ છતાં વ્યક્તિ ભેરું આવા ભેદ તેથી એમ સિદ્ધ થાય છે કે કેઇ પણ વસ્તુ પ્રીતિ કે અપ્રીતિના પ્રબળ કારણુર્ભાન નથી પણુ મનજ તેના કારણભૃત છે, તુષા! ચદ્રકુમાર જેવા સાઇને ખાનદ ઉત્પન્ન કરે તેવા મનેહુર અને ભાગ્યશાળી પુત્ર તેને ખાળક્રિડા કરતા જોઇને મૃત્યુ વીરમતિને ઇર્ષાં આવી, ખેંટ થયે, માંસુ આવ્યા, શૈકનિમä થઇ ગઈ, ત્યારે હવે વસ્તુના શો દોષ ? પોતાની માનસિક વિચારણા અનુસારજ કોઈ પશુ વસ્તુ સુખ કે દુઃખ આપનારી થાય છે. વળી વસતંતુ પબુ જ્યારે સર્વને !! આપનાર થતા હતા ત્યારે તે નીરમતિના મન ઉપર આનંદની અ૫ પશુ સ કરી શકતા નહાતા. અનેક એ પાત્રતાના પુત્રને તૈક પ્રકારે ખેલાત હતી તે પણ જાણે વીરમતને ભેદ ઉપજાવવા માટેજ કરતી ન હોય તેમ તેને હા ગતુ` હતુ`. આ બધું તેના હૃદયમાં રમી રહેલી ઇર્ષાનું પરિણામ જ હતુ કોઇ પણ મનુષ્યને સુખી ાઇને કે આનંદ કરતુ જોઇને ખુશીજ થાય છે. દુઃખી થાય છે અને બ્લોળુ તેને તેવા સુખથી રહીત જોવાને છે કે તે તેના તે સુખના નાશ કરવા પ્રયત્ન કરે છે.
મત
પુત્રની તાંત્ર લાલસાવાળી વીરમતિ લાભમાત્ર પુત્રમાંજ દેખે છે. અહે પુત્ર વિનાની પોતાની જીંદગી નિઃસાર માને છે. એવા વખતમાં એકનું સુડે ત્યાં આવી ચડે છે અને તે તેના દુઃખનું કારણુ છે છે. દક્ષ હાવાથી તેને પોતાના દુઃખની વાત એ કહેતી નથી. નીતિશામાં મ છે કે---જેણે દુઃખ અનુભવ્યુ હોય, જે આપણું દુઃખ સાંભળીને દુઃખી થાય છે હાય અને જે દુઃખ ટાળવા સમર્થ દાય અને તાનું દુઃખ કહ્યું; શિવાય જાને ન કહેવુ.... કારણ કે જેણે દુઃખ અનુભવ્યું નથી. તે આપણુ દુઃખની કિમન આંકી શકતા નથી, જે આપણા દુઃખે દુઃખી થતા જેટલી લાગણી શુ ન ધર વતા હાય તેને દુઃખની વાત કહેવી તે વાંસની નળીમાં કૈંક મારવા પરાર્ થાય છે અને જે દુઃખ ટાળવાને સમર્થ ન હોય તેને દુઃખ કહ્યું કે ન કહ્યું તે સરખુંજ છે.” અહીં તે સુ કહ્યું છે કે છે ૐ શો ટાળી શકવા સમર્થ છે. તે પક્ષી ના પરાક્રમના કેટલાક ટાંત તેની પાસે કરી છાવે છે. પક્ષ ને પત્ર પાતાની નું કેટલુ' અભિયાન ાય છે તે જોવાનુ છે. ખાટલા પરથી રાશિનું મ જેવું છે એમ ન સમજવું, પરંતુ જે અભિમાન ઉત્પાળથી
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાછા આસરાવે અને પરમાર્થી માટે પ્રાણ આપવા પણ ચરણ કવિ, કુળના અને ધર્મના અભિમાનને ધારણ કરવા જેવુ છે એગ ધ્યાનમાં રાખવુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પક્ષી પણ પેાતાની પાંચમા ગુઠ્ઠાણાની વૈગ્યતા સમજી તેને માટે પારસાય છે ત્યારે મનુષ્યે તે પેાતાની ચાદમા ગુડાણા સુધીની ચેતા સમક કેટલું પેરસાવા રોગ્ય છે ? પશુ માત્ર એમ પેસાવાથી લાભ નથી; તે પદ પ્રાપ્ત કરવાના પ્રયાસ કરવાની જરૂર છે. વગર મહેનતે કાંઇ ગુણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
રસુડાની હકિકત સાંભળવાથી વીરમતિને તેના પર વિશ્વાસ બેસે છે એટલે તે તેને પેાતાના ગુહ્યની વાત કરે છે. તે સાથે તેને માટી મેટી આશા આપે છે. સુડા તેની ચિંતા દૂર થવાના ઉપાય સૂચવે છે અને પછી નિઃસ્પૃહ વૃત્તિ બતાવી આકાશમાં ઉડી જાય છે. આવા નિઃસ્વાર્થ ઉપકારી પશુ પક્ષીઓ પણ ધ્યેય છે. તે પછી મનુષ્ય કેમ ન હેાય ? એવી ઉચ્ચ ૫તિમાં નામ નોંધાવવાની કેાને ઇચ્છા ન થાય ? પણ નિઃસ્વાર્થ ઉપકારીનું લીટ કરવામાં આવે તો તેમાં નામેની સંખ્યા બહુ અલ્પ આવી શકે છે. તેનુ' કારણ શું ? તે સુજ્ઞાએ સ્વયમેવ વિચારવું. અને પેાતાનુ' નામ તેમાં દાખલ થઈ શકે તેમ છે કે નહીં તેના વિચાર પેાતાના અંતઃકરણ સાથે કરી લેવા.
।
આ કિકતમાં સુડા મનુષ્ય ભાષાએ આવ્યા તે વાતને અશકય કે અસત્ય ન માનવી અથવા રૂપક ન માનવું. પૂર્વના યેાપશમને લઇને પક્ષીએ મનુષ્યની ભાષા બેલી શકે છે. જો કે એવુ હુ કવચિત્ અને છે; પરંતુ નથી બનતું એમ નથી. ગરૂડ પક્ષી તા મનુષ્યની જેવી ભાષાનુ ખેલનાર જ કહેવાય છે.
ન
સુડાની કહેલી વાત વીરમતિએ પોતાના હૃદયમાં કારી રાખી, અનુક્રમે ચૈત્રી પુનમ આવી અને તે રાત્રે વીરમતિ વેરા બદલી કેઇ ન આળખે તેવી રીતે મહેલની બહાર નીકળી, તે એકલી રણવગડામાં અથવા વૃક્ષથી ભરરૃર વનમાં ચાલી. શ્રી જે કે અવળા કહેવાય છે પણ તેમાં કેટલીક સ્ત્રીએ એવી બળવાન હોય છે કે તે સાળાના ઉપનામને ચેાગ્ય છે. વળી સ્ત્રીના ચરિત્ર પણ શ્રામાં ન આવે તેવાં કળ ખાય છે. નીતિશાસ્ત્રકાર કહે છે કે
સી ચિત્ર એકલાખ, બેડી એલખ જોડે; દિહાડે મીઠું ઢારડીથી, રયણી વિષધર ણ માટે; ઉંદર દેખી ઉકે, વઢ જઇ વાધ વિદારે; રામ્યાએ ચડતાં લડે, ડે ડુંગર સરૐ; સુકી નદીમાં છુડી મરે આપ અર્થ સાયર્ તરે; કદી ગ’ગ કહે રે ઠાકરસી ચિત્ર એતા કરે.
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રધિ શ્રીનાં સર્વ ચરિતી ખેર ! હું ી. તે હિંમતભેર ચાલી. જિનમંદિરે પાંગી અને પ્રચ્છન્ન રહેવા ચેગ્ય સ્થાન શેખી સંતાઇ રહી. અપ્સરાએ આવી. પ્રભુની દ્રવ્યપૂજા કરી અને નૃત્ય કર્યું. તેમજ ગાન તાન વડે ભાવપૂજા પણ્ કરી, પછી શ્રમિત થવાથી સ્નાન કરવા ગઇ, વચ્ચે ઉતારીને વાવડીના કાંડા ઉપર મુકયા, એટલે વીરગતિને લાગ મળ્યા. તેણે લીલવા ઉપાડી લીધાં ને પાછી દેરાસરમાં ખારણા બંધ કરીને સતાણી, સરાવ્યા સ્નાન કરીને નીકળી, મુખ્ય અસરાએ પોતાના વષ ન દીડાં. દેરાના દ્વાર બંધ દેખવાથી શા પડી અને કામ કરી આપવાની આશા આપવાથી વીરમતિ બડ઼ાર નીકળી, અહીં તેનુ પહેાંગેલપણુ જુએ ! હજી પણ તે કહે છે કે-‘મારૂ કાર્ય સિદ્ધ કરે પછી વજ્ર આપું.' અપ્સરા અવસર એાળખીને કહેછે કે- ભલે બાપુ તેમ કર. કહે તારે કામ શુઇં ?' વીરમતિ પુત્ર આપતા કહે છે. અપ્સરા મતધિજ્ઞાન વડે તેનું ધ્યત્વ જાળેછે,તેથી તેને કહે છે, કે તારે પુત્ર તે થાય તેમ નથી. ડુતને કેટલીક વિદ્યાએ આપીએ જેથી સ તારે આધીન થશે.
་
અસરાએ કહેલ વાકયેામાં છેલુ' વાકય ધ્યાન આપવા લાયક છે. તે એ છે કે તુ' તારી શાકયના પુત્રને કિંચિત્ ણુ દુઃખ ન આપીશ, તેને તારા પુત્રવત્ પાળજે. જો તેમ નહીં કરે તે તને સુખની અવિચ્છિન્ન પ્રાપ્તિ હેશે નહિં. વીરતિ ગરજની વખતે તે જે કે બધી વાતની હા ભગે છે પરંતુ પાછળથી તે વચન કેવુ' પાળે છે તે આપણે તેણુ' તે સાથે ન પાળવાનુ પરિણામ કેવુ આવે છે તે પશુ એવુ ગરજને વખતે મનુષ્ય જે વર્તણુક ચલાવે છે તેવી જે કાયમ રાખતા હાય તે તે કદી પણ દુઃખી ન થાય, પરંતુ તેના ચિત્તની વૃત્તિજ એ પ્રકારની હાયછે, એક કવી કહેછે કેપડી ગરજ મન આર હે, સરી ગરજ મન ; ઉદેરાજ મન મનુષ્ય કા,એક ચિત્ત ટા ટાર,
હવે અપ્સરાએ સ્વસ્થાને જાય છે અને વીરમતિ પત્રુ સ્વસ્થાને આવે છે. પછી તે અપ્સરાએ આપેલી વિદ્યાએ સાધે છે, વિદ્યા સિદ્ધ થાય છે, વે તેને ઉપ ચૈગ તે કેવા કરે છે તે સેવાનું છે.સજ્જનને દુર્જનનું પટંતર ત્યાંજ પડે છે. એકના દુધમાં આવેલ શઅ ૧પરનાં રક્ષઙ્ગ માટે થાયછે,ત્યારે બીજાના હ્રાથમાં આવેલાઅ સ્વપરના વિનાશ માટે થાય છે.એકના હાથમાં આવેલ દ્રવ્ય પરીપકાર તેમજ પુણ્ય અધ માટે થાય છે ત્યારે બીજાના હાથમાં આવેલ દ્રવ્ય પરપીડા તે પાપણ ધ માટે થાય છે. એકને પ્રાપ્ત થયેલ અધિકાર અનેક મનુષ્યેાના હિતને માટે, રક્ષણ માટે, પાપશુ માટે તે દુઃખના નિવારણ માટે થાય છે ત્યારે બીને પ્રાપ્ત થયેલ અધિકાર મદને માટે, અનેક મનુષ્યને દુઃખ દેવા માટે તેમજ અનેક માયુસેના
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્ષણ માટે ( હેરાન કરવા માટે) : '' ' , " VIછે !! | "( ૧ - ૪ - થઈ હોય તો તેને પારાવાર ઉપકાર કે થાય છે ત્યારે દુર્જનને ૧ લી વિદ્યાપી પ્રાપ્તિ પારાવાર અપકારને માટે થાય છે. કેમકે તે તેને મદથી ઉદ્ધત બની જાય છે. અને રાજનો એવી અપૂર્વ પ્રાસથી ઉતારા વિશેષ ન બને છે. આ બધી હકિકત રપાગળ કશાન થવાની હોવાથી અહીં વિશેષ પ્રસ્તાવને કરવાની જરૂર નથી.
અહીં આ રાસનું બીજું પ્રકરણ સમાપ્ત થાય છે, હવે આગળ બીજા પ્રકરજુમાં શું હકિકત આવે છે અને તેમાં રહુસ શ સામેલું છે તે જાણુવાની ઈરછાને છેર કરીને વિરમીએ છીએ.
---- qwwwજમાનપત્ર------
ત્ર રૂા.* ( હિંદી જાદુગર પુ.૧ લું. બં, ૧ લે. ) વિવેકી વાંચનાર ! હાલને જમાને બુદ્ધિને છે અને તેથી કરીને કોઈ પણ વસ્તુ અથવા કિયાને બુદ્ધિગમ્ય ખુલાસો મળે નહિ ત્યાં સુધી તે વસ્તુ અથવા કિયા સ્વીકારવાને અરૂચિ બતાવે તે સ્વાભાવિક છે. પણ તેથી આગળ વધીને ધને કેટહરક સિદ્ધાંતોને હાલના પારિત્ય કેળવણીમાં ઉછરેલા તરૂ હેમ અથવા ખસી ગયેલા રાગજની કલ્પના રૂપ ગણવા માંડ્યા છે તેવા સમયમાં પાશિમાન્ય સાચ જ ધર્મના સિદ્ધાંતને અનુદાન આપે અને તેની સત્યતા રહ્યા કરે ને હર હદયમાં માનદ ઉપજમા વિના રહેજ નહિ. તેની વાવમાં સાર સંબંધી સુરોપમાં થયેલી છે અને તે પણ મંત્રશાઅની સત્યતા સિદ્ધ કરવાને રાબળ કારણ રૂપ છે. માટે આજે પાપ નો વિચાર કરીશું.
તેમાં શી સત્તા રહેલી છે ? મં? કેવા પ્રકારે બીજાને અસર કરે છે ? વિગેરે આપણે તપાસીશું. પ્રથમ મેં તે શું છે? અમુક નિયમ પ્રમાણે ગોઠવેલ અને અમુક રીતે ઉગરાના સ્તરોની એક નિશ્ચિત જના તે ની વ્યાખ્યા છે. તે સ્વરો જરી (અદ) ઉતાશ કરે છે અથવા જરી રૂપ છે, મારી અમુક પ્રકારની કાજરી નિયમિત અને બરોબર હેય તે ધીમે ધીમે આપણુ કોશ ( dદા જુદા શરીરમાંથી ચાલતી જરીએ ) પર ચિંતાપ ભ ગ છે અને તેને નિયમિત અને અવિસંવાદી બને છે. માથા
આ લેખની સો અલ : મળતા આવડ્યું છે એમ નથી પ ] આ લેખ મંત્રાદિકને સંબંધમાં બહુ સારું અજવાળું પાડે છે.
તંત્રી.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૧ | | ભકિતાની તતુ ઈષ્ટદેવનું ખાન પોતાની તરફ ખેંચવાને સમર્થ થાય છે. મલીન વ અને અશુદ્ધ વાતાવરણને દૂર કરવાને અને ભકિતની આ પરિસ્થતિને શુદ્ધ બનાવવાને મંત્રોચ્ચાર સાધનભૂત થાય છે. આ સર્વ બાબતો તેને ઉચ્ચાર કરનારને લગની છે પનું મંત્રની બાણ અસર પણ છે અને તે સંબંધી છે ઃ વિવેચન કરવા હું ઈચ્છું છું.
આપણે જાણીએ છીએ કે સ્વરો તે પ્રજરી છે અને અમુક પ્રકારના આકાર ઉપર કરે છે. દરેક સ્તર અદ્રશ્ય સષ્ટિમાં આકાર ઉત્પન્ન કરે છે. અને બાબા રવાને સંયોગ વિવિધ આકાર ઉપજાવે છે. સાયન્સનાં પુસ્તક માં વર્ણવેલા પ્રોપરી જણાય છે કે અમુક પ્રકારને વાછત્રથી ઉત્પન્ન થતા રવરોથી સેકસ પ્રકારના ભૂમિતિના આકાર જેવા આકારો નીમાં થાય છે અને વળી દર્શાવવામાં આવ્યું છે કે નિયમિત પ્રજરીઓને લીધે વિવિગત ભૂમિતિના આકાર ઉત્પન્ન થાય છે. ગામના સંબંધીને હિંદગ્રંશે જગુવે છે કે વિવિધ રાગ રાગીઓના દરેકના ખાસ આકારો હેય છે, અને જે આકારનું આબેહુબ વર્ણન પુસ્તકેમાં આપવામાં આવેલું છે. દ્રષ્ટાંત તરીકે મેષ રાગને આકાર હાથી પર બેઠેલી ભવ્ય આકૃતિ જેવો છે. તેનું રાગને આકાર : પથી શણગારેલા એક યુવાન જેવો છે. આ ઉપરથી સહજ માલ મ પડે છે કે અમુક રાગ અથવા રાગી બરબર ગાવામાં આવે તો તે હવામાં અથને ઈથરમાં કાજરી ઉત્પન્ન કરે છે અને તે ધજરીને લીધે તે રોગના લક્ષણો આકાર તેમાં ઉત્પન્ન થાય છે.
છેડા સમયપર લાલ લીટનની ઓરડીમાં ઘડાક પસંદ કરેલા માણસની સામે મીસીસ સ હસે પ્રયોગો સહિત એક ભાગ આપ્યું હતું. અને જે શાસ્ત્રીય શો ઉપર ઘણુ વર્ષ સુધી પ્રયોગ કરીને અજવાળ નાંખવાને તે સમર્થ થઈ હતી. તે શેષને સિદ્ધ કરવા તે ભાષણ આપવામાં આવ્યું હતું. મીસીસ હ
એઈડેકન” નામનું એક સાદ' નાજી વગાડે છે. અને તે વાળને એક નળી તપે તળી શકે તેવી પણ છે. તેથી તેને માલુમ પડે છે કે વાજીકમાંથી મકળતા દરેક વરની સાથે તે મળી શકે તેની પમ ઉપર રાખેલી રેતીમાં ફેરફાર થાય છે. ભાષના પ્રારંભે જ તેણીએ તે ધમણ ઉપર બારીક રેતીના પરમાણમાં મુકાયા હતા અને તેથી તાત્ર વગાડતાની સાથે ઉત્પન્ન થતી હવાની કાજરીથી અમુક ભૂમિનિના આકાર રૂપે તે રેતી ગોઠવાઈ ગઈ. તે વખતે જે જે જુદા જુદા આકારો થયા તેની નોંધ લેનાર જણાવે છે કે તેઓ તારા, સપના, ચક્રના, ને આંખને આનંદ આપે તેવા નવા નવા આકારો નજરે પડા હતા. એક વખત જ્યારે મીસીસ હગ્સ અમૂક સ્વર ગાતી હતી તે વખતે “ડેઈઝી” નામનું એક ફૂલ તે રેતીના આકારમાં
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેખાઈ અદ્રશ્ય થઈ ગયું.તેણીએ કહ્યું કે તે ફરીથી લાવવાને તેણે કરાડવાડીયા સુધી ગાઈને મહેનત કરી ત્યારે થયું અને હવે તેણી જાણી ગઈ કે તે ફુલ લાવવા અમુક રાગજ ગાવો જોઈએ. »ાતા વર્ગનો આનંદ વધતે ગયે. ત્યાર પછી દરીયાઈ જનાવરના દેખાતે રેતીપર દ્રષ્ટિગોચર થયા અને તેના પછી વૃથા દેખાવા લાગ્યા. કેટલાંક કાપરથી ફળ પડતાં હતાં, અને કેટલાંક વૃક્ષ ખડક ઉપર આવેલાં દેખાતાં હતાં, તેમ કેટલાંક વૃક્ષની પાછળ દરિયાને દેખાવ હતું. આ બધે દેખાવ ખરેખર જાપાનની સૃષ્ટિ સંદર્યતા જે હતે.
ઉપરના પ્રયોગો નીચે જણાવેલી બાબતે સિદ્ધ કરે છે. (૧) સ્વર આકારોને ઉત્પન્ન કરે છે. (૨). અમુક સ્વર અમુક આકારને જ ઉત્પન્ન કરે છે. (૩) જે તમારે કોઈ ખાસ આકાર જોઈતું હોય તે અમુક તાલ પ્રમાણે અમુક સ્વરાજ ઉચ્ચારકર જોઈએ,(૪) અને તે કાર્યને વાસ્તે બીજો કોઈ પણ સ્વર અથવા કેઈપડ્યું તાલ સરખો સ્વર ઉત્પન્ન કરતાં હોય તોપણ ઉપગી થશે નહીં. આ વાત સંતશાસ્ત્રને લગાડો અને ધર્મ ગ્રંથમાં આપેલી સૂચનાઓને કેવી રીતે સિદ્ધ કરે છે તે તરફ નજર કરો. આપણે એક મંત્રનું દ્રષ્ટાંત લઈએ “ િર પુરોહિત તમે જે તે સંવના શબ્દ આડા અવળા મુકો; તે મંત્રની શકિત અફળ થશે. એટલા સારૂ તમે મંત્રના શબ્દ આડા અવળા મુકી શકે નહીં. જો તમે તેમ કરો તે પછી તે મંત્ર છેશે નહીં.આ કારણને લીધે જ છષિઓ મીમાંસાદર્શનમાં અને જેના મા બાબતને અતિ શય અગત્યતા આપે છે. મંત્રમાં સ્વરથી ઉત્પન્ન થતી પ્રજરીઓજ ખાસ અગતાની છે. અને જે શબ્દ વાપરવામાં આવેલા હોય તેના અર્થ, અથવા અર્થને અશાન કાંઈ પણ ઉપગને નથી, અને વસ્તુતઃ છે પણ એમજ. કારણુ ઘણા એવા મંત્ર છે કે જેઓ તદન અર્થ વિનાના છે. આ વર્ગમાં તાંત્રિક બીજ મંત્ર અથવા પર્વ વેદના સંસવિભાગમાં આવેલા ધાતુ વિનાના શબ્દોને સમાવેશ થાય છે.
જે આ વિચાર આપણે ધ્યાનમાં રાખીએ તે વેદમાં માલુમ પડની વિચારી ન્યુનતા જેને લીધે પ્રોફેસર મેમ્યુલર જેવા ને બાલક મનુષ્ય જાતના અઝાન ઉચ્ચાર રૂમ માનવાને દોરાયા તે બાબત તદ્દન નકામી થઈ જાય છે. મને પનર તથા વર્ગ ઉપર અસલના લેખકે આટલો બધો ભાર મુકતા તેનું ખાસ કારણું પણ હવે સમજાય છે. કારણ કે સ્વર અથવા વર્ણમાં જે મંત્ર અશુદ્ધ હેય ને ઘણી વાત ધારેલા કરતાં ઉલટી અસર કરે છે અને પરિણામ ખરાબ આવે છે.
અક્ષરને વાતે સંસ્કૃત શબ્દ સર્ણ છે અને વર્ગને અર્થ રંગ થાય છે. આનું કારણ શું ? તેનું કારણ એ છે કે અદશ્ય રાષ્ટિમાં દરેક શબ્દની સાથે રંગ ઉત્પન્ન થાય છે, તથા જુદા જુદા રંગના આકાર ઉત્પન્ન થાય છે. સઘળા રંગેનું એક્રીકર
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્
પ
ઉત્પન્ન થતા
જેમાં થાય છે. તેને સ’સ્કૃતમાં સૂર્ય-રવિ~~~૨૫ કહે છે તેને અર્થ અવાજ થાય છે. ઉપર આપશ્ને જોયું' કે ગીસીમ હુગ્સના પ્રયાગમાં તેણીના સ્વરથી આકારામાં નાજુક પ્રકારના રંગે હતા. આપણે જોઇ ગયા છીએ કે અમુક આકાર ઉત્પન્ન કરવાને અમુક સ્વરનીજ જરૂર છે અને જુદા સ્વરે હુઠા આકાશ ઉત્પન્ન કરે છે, મત્રશાસ્ત્રમાં પણ આ વાત તદ્ન ભૃથ્વી જવામાં આવી નથી. કારણ કે જુદા જુદા દેવતાઓની મઽ માળવામાં જુદા જુદા મંત્રા વપરાયેલા છે. તરૂલની મદદ જોઇતી ડાય ત્યારે જુદો મંત્ર, અને બૃહસ્પતિની મદદ જોઈતી હોય ત્યારે પશુ જીદે મગ ખેલાય છે, ત્યારે મત્રના ઉચ્ચાર થાય છે ત્યારે શું બને છે તે જોઇએ. જે દેવની તમે ભકિત કરવા ઇચ્છતા હૈા તે દેવના મંત્રનુ' વારવાર ઉચ્ચારણ કરવાથી ઉચ્ચ ભૂમિકા ઉપર અર્થાત્ માનસિક ભૂમિકા ઉપર દેવના આકાર બધાય છે. અને તે દેવની પિતત્ર અને શુભ શકિત તમારી તરફ ખાકર્ષવાનુ તે કેન્દ્ર-મધ્યબિંદુ બને છે. અને તેટલા માટે મીમાંાના પુસ્તકમાં લખેલુ છે કે મંત્રાવ ક્ષેત્રના માઁત્ર સિવાય દેવ ઇંજ નદ્ધિ, તે વાત સિદ્ધ થાય છે. આના અર્થ એ થાય છે કે અમુક દેવને અમુક મત્ર ખરેખર શુદ્ધ રીતે ઉચ્ચારાય છે, ત્યારે તે મંત્રથી ઉત્પન્ન થતી પ્રજરીયા ઉચ્ચ ભૂમિકા ઉપર એક આકાર ઉત્પન્ન કરે છે અને તે આકારમાં તે દેવ તેટો વખત આવીને વસે છે, તથા ભક્તિની મનોકામના પૂરી કરે છે. આ ઉપરથી આપણુને જણાય છે કે સાયન્સની હાલની નવામાં નવી શેષ પુરાતનકાળ ના આપણા પુજ્ય પુરૂષોએ લખેલા સિદ્ધાંતની ચુક્યતા સિદ્ધ કરી આપે છે.
મંત્ર જત્રની વાત હિંદુસ્તાનની જુદી જુદી ન્યાત અને જુદા જુદા ધમના લોકો મોટા ભાતથી માને છે એટલુજ નન, પગૢ યુરેપ, અમેરિકાની સુધરેલી પ્રા પણ ટાલ તેને ઘણુા માનથી કબુલ કરે છે, કેઇ પણ મફત વખતે મંત્ર જાણનાર પાગે અનુષ્ઠાન કરાવે છે અથવા યત્ર કરાવી માદળીયામાં ઘાલી પેાતાને ઙાથે અથવા ગળામાં બાંધે છે, એટલું જ નિ↓ પશુ નઠારા લેકને વશ કરવા, રાજના કાપનુ નિવારણ કરવા, વાદવિવાદમાં જીતવા, પૈસાવાળાને વશ કરવા, સાકરને વશ કરવા, શત્રુને અનુકૂળ કરવા, ક્રોધ સમાવવા, સ્ત્રીને વશ કરવા, સ્ત્રીનુ સભાગ્ય વધારવા, દૂર હેય તેને પારો માણવા, મિત્રને મેળવવા, શત્રુની વાચા તથા બુદ્ધિને અટકાવવા, નારી જતું હોય તેને રેકી રાખતા, શ્રી પુરૂષમાં કલેશ ઉપજાવતા કે સ ́પ કશતવા, શત્રુતા નાશ કરતા, બાળક થતા, કે બાળકની રક્ષા કરવા ઇચાદિ બાબા ઉપર તાંત્રિક ગધેમાં જુદા જીજ્ઞા પ્રયોગો લખ્યા છે તે પ્રમાણે પ્રયાગ કરાવે છે. જેવી જેની શકિત હેય તે પ્રમાણે જાપ કરનારને પાકાં સીધાં આપે છે, તે નાહી ધેઇ જાપ કરવા બેસે છે. જે બાબતના જાપ કરવાના હોય તેટલા દિવસ તેને પ્રમાøિકપશે
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે ધર્મ પ્રકાશ, જાપ કરે તે જાપ કરાવનારને કાંઈક પણ લાભ થાય છે. એમાં બનેને એક બીજા ઉપર શેકસ શ્રદ્ધા હેવી જ જોઈએ.
મંત્ર શાસ્ત્રની વાત તદન ગપગેળા તરીકે ગણનાર નવા જમાનાના યુવાન બંધુઓને મંત્રશાસ્ત્રની સત્યતા ઉપર આ લખાણુથી ઘેાડું પણું અજવાળું પડવા સંભવ છે,
આ સંસારમાં આપણી ગમે તે પદવી હોય છતાં કોઈ પણ બાબતમાં ફતેહ અથવા તે, સત્તા મેળવતાં પહેલાં અથવા તે બીજાને ઉપયોગી નિવડતાં પહેલાં આપણે આપણા વિચારોને એકત્ર કરવા માટે વ્યાકુળતા કાઢી નાંખવાની તથા શાત મન રાખવાની ટેવ પાડવી જોઈએ. ધારો કે આપણે એક વ્યાપારી હઈયે, અને વ્યાપારમાં કે ઈમેટી અને વિનાશકારક વિપત્તિ આવી પડવાને ભય હેય, આવે વખતે જે આપણે ગભરાઇશું અથવા તે ચિત્તાગ્રસ્ત રહીશ તે આપણને કાંઈ જ સુઝશે નહિ. અને આવી સ્થિતિમાં રહેવું તે વિનાશકારક નિવડવાનું જ, કારણ જ ચિન્તા આપણા મનમાં પ્રવેશ કરે છે. હેની સાથે જ ખરા ખેટાને વિચાર કરવાની શકિત જતી રહે છે. મનને શાન્ત સ્થિતિમાં આણુતા વખતે ઘણા દહાડા પણ થાય પણ આપણે ખંત રાખવી જોઈએ અને આખરે આપઅને ફતેહ મળશે. આવી સ્થિતિમાં જે ઉપાય આપણને સુઝ હોય તે તરત કામ લગાડી દે. અલબત પાછા વ્યાપાર બાબતના વિચાર કરતાં આપણને સુઝેલ ઉપાય ભૂલ ભરેલે લાગશે પણ હેની આપણે દરકાર કરવી નહિ. આપણે ફકત ચિતારૂપી પડછાયાથી દેરાવાને બદલે શાતિરૂપી છૂતથી જ ફક્ત રાવું જાઈયે. શાન્તિવાળે સમય તે દીતિને સમય છે, ને તે જ સમયમાં આપણને ખરા ઉપાય સુઝે છે આવા માનસિક શિક્ષથી વિખરાઈ ગયેલાં બધાં વિચાર બળે એકઠા થઈ જાય છે, અને નિરીક્ષણ દીપિક ( Searchlight ) નાં કિરણેની પેઠે વિચાર્ય વિષય તરફ પ્રેરી શકાય છે, ને તેથી માર્ગ સુગમ થઈ પડે છે,
વસંત.
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- N૧૯૧૧,
જૈન મુનિ અને આગેવાને વિરૂદ્ધ शिवजी देवशीए मांडेल डेफेमेशन केस.
અરજીની નકલ, તા. ૨૦ મી સપર્ટોબરે મુંબઈના ચીફ પ્રેસીડેન્સી
માજીસ્ટેટ પાસે કેસનું નીકળવું. બંને પક્ષના બારિસ્ટરના ભાષણને સાર,
કેસનું નીકળી જવું. (સાંજવર્તમાન તા, ૨૭ મી અને મુંબઈ સમાચાર તા. ૨૧ મી ઉપરથી ) આચાર્ય શ્રી વિજયનેમિચરિ તથા ભાવનગરવાળા વોરા અમરચંદ જસરાજ અને શા કુંવરજી આણંદજી વિરૂદ્ધ
આપવામાં આવેલી અરજી : ફોજદારી કેટ કેસ નંબર 17 ૧૯૧૧. શીવજી દેવશી ૧ મહારાજ નેમવિજયજી ૨ વોરા અમરચંદ જસરાજ
જવાબદાર ૩ શા કુંવરજી આણંદજી | સાક્ષી,
" ગુન–ડેમેન રતનચંદ ખીમચંદ વગેરે
- સેક્શન ને ૫૦૦ પીનલ કોડ૧ હું કચ્છી જૈન છું, અને જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, જૈન બેઠીંગ કુલ અને પાલીતાણાના વીરશાસન આનંદ સમાજનો ઓનરરી સેક્રેટરી છું. મેં જુદા જુદા જન ખાતાએ ઉભા કરવામાં અને સ્થાપવામાં મદદ કરી છે, જેવાં કે નિરાધાર ને માટે મકાન, ગરીબને માટે નિશાળ, એનેજ વિગેરે. જૈન કોમમાં હું સારી રીતે જાણીને થએલે અને માન પામેલે ગૃહસ્થ છું. જન વિદ્યા પ્રસારક વર્ગ કે જેને હું સેક્રેટરી છું, તેણે પિતાના મુખ્ય ઉદેશમાં એક ઉદેશ છે જેને ધર્મની ચેપડીએ બહાર પાડવી અને ફેલાવવી તે છે, તેને લઈને તે વર્ગે ન ધર્મ, ઈતિહાસ, તેમને પ્રેસ વિગેરે બાબતમાં ઘણી ચે પડીઓ બહાર પાડી છે. હાલ તુરત છપાયેલી ચોપડીઓમાંથી એકનું નામ “દક્ષાકુમારી પ્રવાસ” છે કે જેમાં જૈન સાધુઓ (મુનિઓ) માટે જૈન ધર્મમાં જે પ્રમાણે ફરમાવ્યું છે તે પ્રમાણેની મુનિની ફરજો અને વર્તન માટે લખેલ છે. આ ચેપડી બહાર પાડવાને મુખ્ય ઉદે
વી.
ફરીયાદી.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈન ધમ પ્રકાશ
શ એ હતા કે જૈન સાધુ (મુનિ)ની ફરજો અને ઉપકાર કૃત્તઆછું ભણનારા મનુષ્ય જાણી શકે અને તે ખાખતમાં પ્રસરેલ અજ્ઞાનતા દૂર થાય. એક જૈન સાધુ તેમમિત્રજયજી મહારાજ અને ખીજા એક જૈન રાધુ આણંદસાળજી મહારાજને એમ લાગ્યું કે આવી ચાપડી બહાર પડવાથી હિંદુસ્તાનના કેટલાક ભાગના તે ઉપર જે સત્તા તેઓ રાલાવે છે તે કદાચ નાશ ન પામે તે એ ી તે થઇજ જશે તેથી તેએ આ ચાપડી તરફ અને તે ચેપડો બડ઼ાર પાડવામાં સાધનભૂત હાવાથી મારી તરફ પણ શત્રુભાવવાળા થયા અને વખત જતાં તેઓને શત્રુભાવ મારી તરફ વધારે ધિક્કારવાળા થયે, તે એ સાધુ અને તેમના અનુયાયીએ કે જેમાં જામદ્વાર ન', ૨ તથા ન ૩ ઘણા લાગણીવાળા છે તેઓ મારી ઉપર તેએનુ વેર લેવાને લાગ શેાધતા હતા.
૨ આ લાંખા વખતથી શેાધાતે લાગ નીચેની રીતે તેમને મળ્યા, ઇ. સ. ૧૯૧૦ ના ઓગસ્ટમાં મે' વીરશાસન આનંદ સમાજની એક મીટીંગ જાણીતા પડીત લાલનના પ્રમુખપણા નીચે પાલીતાણે મેળવી. શત્રુંજય ડુંગર જનાની મા ત્રાનુ' મુખ્ય સ્થાન છે અને તે પાલીતાણા નજીક આવેલ છે. જૈન સમાજના ઘણા મે ખરા યાત્રા અને પૂજા માટે તે ડુંગરે ગયા તા. આ અવસરને લાભ હાઈને તેમવિજયજી મહારાજના મિત્ર અને સાયક સુવિચવિજયજી મહુરાજ અને તેના અનુયાયીએમાંથી કેટલાએકે મેવા ખાટા રીપોર્ટ ફેલાવ્યે કે કેટલાક જૈન પાસે તે ડુંગર ઉપર એક દેરામાં પરમેશ્વર તરીકે તે પૃક્ત કરાવી છે,અને તેથી એક ઘણું સખ્ત ધર્મ વિરૂદ્ધ કૃત્ય કર્યું છે. અને વળી સમાજમાં મે ભાષણે કયા તેની અંદર મે' એમ કહ્યું કે ઘણા જૈન સાધુગ્યાએ ઘણા ને પ્રાચર્યની બાધા લેવરાવી છે. તેથી જેતેાના વિસ્તારમાં ટાટા પડયા છૅ અે. વળી તે ભાષ શેમાં મે' એમ કહ્યું કે છેલા પાંચસો વર્ષમાં જૈન કામમાં એવે એક પશુ સાધુ થયેા નથી કે જે જાણીતા નરશી મહેતા અને શીરાબાઇની રારખામણીમાં આવી શકે. આ તદન ખાટુ' છે કે મેં' પરમેશ્વર તરીકે મારી પળ કરાવી અને કલ્પના શક્તિની સાંખી હૃદમાં પણ વર્ણન થઇ શકે એવુ` કેઇ પક્ષુ કૃત્ય મે કર્યું હોય.
૩ ઉક્ત નેમવિજયજી મહારાજ આ વખતે ગોટાદ હતા, જવાબદારન. ર્ અને નં ૩ની સહાયથી અમદાવાદ અને બીજે સ્થળે તેના અનુયાયીએને તેડાવવાના તેણે તાર કર્યા, અને મારી સામે કામ લેવાને માટે ઈ.સ.૧૯૧૦ ના ઓગસ્ટની બારમી તારીખે આ માણસેાની એક મીટીંગ મળી.
૪ જ્યારે મેં ક્ષા પ્રમાણે થતું સાંભળ્યુ' ત્યારે હું ોટાદ ગયા અને ઉપર જણાવેલા જવાબદારો કે જે આ મીટીંગના મુખ્ય શરૂ કરનારા હતા તેમને જશુાવ્યુ‘
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન મેન કસ.
કે હું' કચ્છી જૈન હેવાથી અને તમે ગુજરાતી અને કાઠીઆવાડી જૈન "હાવાથી મારી ઉપર તમારા કોઇ પણ જાતના કાયદેસર અધિકાર ( જીરીડીકશન) નથી અથવા ચલાવી શકે તેમ પશુ નથી. વળી ચે' તેમને જશુાવ્યુ કે તમે મારી સામેના કહેવાતા ગુન્હા માટે કાંઇ પણ પગલા લઇ શકે તેમ નથી અને તે ચાર્જ પણ નામા, તદ્દન ખોટા અને પાયા વગરના છે.
2
૫ વળી મે' કહ્યું કે આ મીટીંગ માત્ર એક પક્ષી માણુસેની અને નેમવિજયછ મહારાજના અંધ શ્રદ્ધાળુ અનુયાયીઓની માનેલી છે અને મને બદનામ કરવાને અને મારી ચાલ ચલગત(કેરેકટર)ને રૃા લગાડવા માટેજ દ્વેષ બુદ્ધિથી એક ન્હાનારૂપે ખાલાંવેલી છે. તે મીટીંગની કાંઇ પણ નાટીક મને આપવામાં આવી નહાતી, તે મી ટીંગ કાઠીઆવાડ અને ગુજરાતના જતેાની બનેલી હતી કે જયારે હું તે એક કચ્છી જૈન હતા. નેમવિજયજી મડ઼ારાજ તે કહેવાતી મીટીંગના પ્રમુખ હતા અને ખીજા બે જવાબદારા પશુ ત્યાં હાજર હતા અને તે મીટીંગનુ’કામ ચલાવવામાં અને હવે પછી કહેવાશે તે ઠરાવે પસાર કરવામાં તેને મનુ કરતા હતા. દશ વાગે જો કે આમત્રણ નહતુ તેપણ હું તે મીટંગમાં યે અને તેના અષિકાર માટે મે' ચેલેજ કરી. તે કારણથી તે મીટીંગ એ વાગા ઉપર મુલતવી રાખવામાં આવી કે જે વખતે તે મીટીંગના છ ધારણુ અને મીટીંગના કાર્ય માટેની મારી તપાસ અને મારી ઉપરની તેમની સત્તાની મારી શેાધ એન્રરકારીથી રદ કરવામાં આવી અને તે મીટીંગ મારે પરાણે છેાડવી પડી.
નિયમાથી તદ્દન
૬ હું' ધારૂ' છું કે તે મીટીંગનું કામ કુદરતી ન્યાયના મુખ્ય વિરૂદ્ધ રીતેજ ચલાવવામાં આવ્યુ` હતુ` અને ઉપર કહેલા ચાર્જ માટે મને સલ ખંહાર કરવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જે પ્રમાણે ખીજી બધી ન્યાતની મીટીંગમાં ચાલુ રીવાજ છે તે પ્રમાણે મારા બચાવમાં કહેવાને મને કાંઇ વખત આપવામાં આવ્યે નહોતા અને તે ગીટીંગનું કામ તદન અનિયમિત, અવિવેકી અને શરમ ઉપજાવે તેવુ જ માત્ર હતુ.હું કહું છું કે તેમવિજય મહારાજને કાઇ 'પશુ જાતના ધાર્મિક અધિકાર મારી ઉપર નથી, કારણ કે જેનેાની એક જાત તપાગચ્છના તે છે અને હું મચળ ગચ્છના ૩.
૭ વળી તે ચીટીંગમાં અમ ઠરાવ કરવામાં આવ્યેા હતા કે સહ્ય બહારના આ ઠરાવ તારથી સુ`બઈ, સુરત, અમદાવાદ, અને ખીજા જૈન સેન્ટરશમાં જણાવવે અને જ્યારે હેન્ડમીલના આકારમાં તે છપાય ત્યારે એક કાગળની સાથે તેને બહાર મેાકલવા. હૅન્ડથીલ અને તે સાથેનુ લખાણુ તે મીટીંગમાં તૈયાર કરવામાં આવ્યુ, વંચાણું અને પસાર થયું.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२०
* ૫ પ્રકાશ
નામથી એક તાર
૮ ઈ. સ. ૧૯૧૦ ના આગસ્ટની તેરમી તારીખે સધના મુબઇ ભાયખાળે રતનચંદ્ર ખીમચંદ ઉપર અને એક બીજે તાર મુ ાઇ ઝવેરી ખજારમાં કલ્યાણચંદ સેાભાગચઢ ઉપર કરવામાં આવ્યા ઝુલા, તે તારમાં એમ લખવામાં આવ્યુ' હતુ` કે “ સાડી એક મીટીંગે ભાવનગર, અમદાવાદ, ખભાત, વડાદરા, વઢવાણુ, લીંબડી, માંડળ, ધોલેરા વગેરેના ગૃહસ્થ સહીત ગઇ કાલે લાલન અને શીવજીના સવાલ ચર્ચા છે. આ સર્વનુમતે તે તેની સાથેના સંબધ રાખવાનું બંધ કરવામાં આવ્યું. ” યાચદ ગાભાગગદગ મળેલે વારતેશે મુ`બઇના નગરશેઠ રતનચ'દ ખીમચદ્ર ઉપર મેકક્ષાની માણે હતા. જ્યારે રજી કરવામાં આવશે ત્યારે તે તાર સળી કીકત રજી કરવાની ટુ રજા માગું' છું. હું કહું છુ` કે ઉપર જણાવેલા જયાબારાબ હું હાર સુબઇ કર્યા તા.
૯ ત્યાર પછી તે બાબત સંધી એક માજી મી, રતનાદ ખીમચ≠ અને ખીજી બાજુએ જવાબદાર મુનિ નેમવિજયજી રાડારાજ અને એટાદના સઘ વચ્ચે પત્ર વ્યવહાર ચાલ્યેા હતેા, જ્યારે રજુ કરવામાં આવે ત્યારે તે પત્ર વ્યવહાર સબંધી હુકીકત રજુ કરવાની હું... ર૯ માશુ”
૧૦ જયારે મેાકલ્યા ત્યારે તે દ્દનક્ષીભરેલે અસલ વાર મુંબઇમાં તે તાર લેનારા કલાર્ક પાસે તેનુ' પ્રગટ થવુ અને બીજા વચ્ચેના તારવાળા કલાર્કાની પાસે તેનું પ્રગટ થવું અને જેની મારફત મુ‘બઇમાં પસાર થતી વખતે ચાલુ વ્યવ હારમાં તે ગયેા હાય, તે જેમ મને સલાહુ મળી છે તેમ ઘણી વધારે પડતી પલીકેશન ( જાહેરાત ) છે કે જે જવાળામાં સાલસાઇની ખામી ઋતાવે છે અનેન. ૪૯ ની કલમમાં અપવાદ રૂપે જે હ્રકા આપવામાં આવ્યા છે તેને નાશ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ સદરહુ ઠરાવ તે પ્રમાણે હેન્ડબીલના સાકારમાં છપાવવામાં આવ્યે અને મુંબઇ અને પીજી જગ્યાઓ મેટા પ્રમાણમાં લાવવામાં આવ્યે. આ ઠરાવ અડ્ડાર પાડવાની રીતજ દાણી નુકશાનકારક અને તે દનક્ષીવાળા ઠરાવ તે રીતે ઘણા વાંચનારાઓમાં ફેલાવવામાં આાગ્યે. કાયદેસર જેટલા માણસામાં તે કે લાવી શકાય તેના કરતાં આ અતી વિસ્તારમાં ફેલાવવામાં માન્યે.
૧૨ એટાદને ઠરાવ જ્યાં જ્યાં જેને તા હતા તે શહેર અને જગ્યામાં હું અસરકારક થઈ શકે નહિ. ખીત ગામામાં બધાકારક ગણાવવા માટે તે જગ્યાના જેનેાની મીટીંગે તે ઠરાવ પસાર તે જોઇએ.
૧૩ તે પ્રમાણે જવાબદાર નં. ર ક મ ? કે ગયા. ભાવનગરમાં ટેનનાં ચેરીટેબલ ફંડ અને પેઢી જે ડોસાભાઇ વહીવટ કરનારા ત્રસ્ટી છે અને જેએ તેને લીધે
ના
For Private And Personal Use Only
નામથી ઓળખાય છે તેના ભાવનગરની જૈન સે।સાયટી
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા સંઘના નાયક છે તેઓએ ભાવનગરમાં બેટાદને ઠરાવ ગ્રહણ કરવા માટે ૧૯૧૦ ના સપ્ટેમ્બરની પાંચમી અથવા તે લગભગ તારીખે એક મીટીંગ બેલાવી. મને જણાવવામાં આવ્યું છે કે બંને જવાબદારે આ મીટીંગના કાર્યમાં આગળ પડતો ભાગ લીધે હતો. આ મીટીંગની કાંઈપણ નોટીસ મને મોકલવામાં આવી નહોતી, અને હું ત્યાં હાજર થયે નહે. બેટાદની મીટીંગ પ્રમાણે જ આ ભાવનગરની મીટીંગ પણ મુનિ નેમવિજય મહારાજને અનુયાયીઓની જ હતી, જેઓ મને મારા બચાવમાં કાંઈ તક આપવાને ઈરછના નહેતા અને વખત આ
જ નહિ. તે મીટીંગ પણ કાઠીઆવાડી જનની જ બનેલી હતી. ટૂંકાણમાં પાંચમા અને છઠા પારામાં બોટાદની મીટીંગ વિરૂદ્ધ જે વાંધા મેં ઉઠાવ્યા છે તે જ વાંધા તેવી જ રીતે ભાવનગરની મીટીંગ ચા લાગે છે.
૧૪ હું કહું છું કે દ્વેષથી ઉશ્કેરાયેલા મુનિ નેમવિજયના અનુયાયી જેમાં ઉપર કહેલા નં. ૨ અને નં. ૩ ના જવાબદારીનો સમાવેશ થાય છે, તેઓએ મારી પછવાડે મને સંઘ બહાર કરવાને બટાદને ઠરાવ ગ્રહણ કર્યો. “ * *
૧૫ પાંચમી સપ્ટેમ્બરે ડેસાભાઈ અભેચંદના નામથી મુંબઈ પાયાની જન કેન્ફર નામે એક તાર મુકવામાં આવ્યું. તે ઓફીસમાં તે તાર મળે અને ખેલવામાં આવ્યું અને મુંબઈના નગરશેઠને મેકલી દેવામાં આવ્યો. તે તારમાં લખ્યું હતું કે, “લાલન શીવજી રાંધ બહાર બટાદ, સુરત, અમદાવાદના ઠરાવ કબુલ રખાયા.” જ્યારે રજુ કરવામાં આવે ત્યારે તે તારની હકીકત પ્રગટ કરવાની હું રજા માગું છું. તે તારાં જશુાવવામાં આવેલ શીવજી તે હું પિતે જ છું.
૧૬ હું કહું છું કે જવાબદાર નં. ૨ તથા નં. 8 એ આ તાર મુંબઈ મોકત્યે હતું. ત્યાં ડોસાભાઈ અભેચંદના નામને કઈ માણસ જીવતું નથી. તે નામને માણસ ભાવનગરના જન સંઘને એક મેટી મીલકત આપીને મરી ગયો છે, જેણે તેઓના સંઘના નામ તરીકે તેના નામને ગ્રહણ કરીને અચળ કર્યું છે.
૧૭ ત્યાર પછી મી. રતનચંદ ખીમચંદ મુંબઈના નગરશેઠ અને ડોસાભાઈ અભેચંદના નામથી તે સંઘની વચ્ચે તા. ૫ સપ્ટેમ્બરના તારને માટે પત્રવ્યવહાર ચાલુ થયે, તેણે લખેલા કાગળના જવાબમાં મી. રતનચંદ ખીમચંદને બે કાગળ મળ્યા હતા, કે જે બંનેમાં સંઘના હુકમથી ડોસાભાઈ અભેચંદના મુનીમ તરીકે પપટ ગુલાબચંદે સહી કરી હતી અને તેની સાથે કેટલાક દસ્તાવેજોની કોપી હતી કે જેમાં ભાવનગરના સંઘે તે હવે પસાર કરવાનું લખેલ હતું તે મેકલવામાં આવ્યા હતા. જ્યારે રજુ કરવામાં આવશે ત્યારે આ પત્ર વ્યવહાર સંબંધી કહેવાની હું
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२२२
નામ પ્રકાશ.
રજા માગું છું. આ પ્રમાણે મેાકલેલા કાગળામાં એક કાગળ ભાવનગર જવાળદ્યાર વેારા અમરચંદ જસરાજને નામે કોઇએ લખેલાની ક્રેપી છે,
૧૮ ( પારા દશ પ્રમાણે અક્ષરે અક્ષર છે. )
૧૯ મને જણાવવામાં આવ્યું છે કે એટાદને ઠરાવ જૈન અને સાંજર્તમાન ગુજરાતી ચેાપાનીયા કે જે સઘળી જાતના જૈન અને જૈનેતર ( મુંબઇમાં વસતા ) સર્વે માં ફેલાયેલા છે, તેમાં તે ઠરાવ છપાયેલ છે.
૨૦ હું માનુ` છું' કે, આ પ્રમાણેના સંદેશાએ મુંબઇ ઇલાકાના બીજા ભાગમાં પશુ ફેલાવવામાં આવ્યા છે,અને તારના ફેલાવાના કુદતી પરિણામ તરીકે તે બદનક્ષીવાળી ખાખત એવા ઘણા માણસાના જાણવામાં આવી છે, કે જેને તે વાતમાં જરા પણ સ્વાર્થ ન હેાય.
૨૧ મારા સેાલીસિટર. મી. કેપ્ટન મને વેઢે મારી સૂચના પ્રમાણે સઘળા જવાબદારી ઉપર નેટીસેા મેાકલાવી હતી, કે જે A માાંથી આની સાથે જોડવામાં આવી છે, જેની અંદર ઉપર જણાવેલી ખાખતા વર્ષોંન્યા પછી મે તેમની પાસે સરત િવનાની મારી માફી માગવાનુ જણાવેલું છે અને વળી તેમાં મને સંઘ બહાર કર્યાં તે અન્યાયી અને કાયદા વિરૂદ્ધ છે તેમ જણાવવાનુ` સૂચવ્યું છે. અને મારી આ માગણી સાથે મળતા થવામાં આનાકાની કરે તેા કાદેસર પગલા લેત્રાની ધમકી આપી છે. જવાબદારીએ આ નટીસને કાંઇ પણ જવાખ આપ્યા નથી.
૨૨હું માનુ' છું કે બેટાદ અને ભાવનગરના મીટીંગનુ' મને સધ બહાર કરવાનું કૃત્ય લમવાળુ’, અયેાગ્ય, અવિવેકી અને અછાજતું હતું અને કુદરતી ન્યાય અને પ્રમાણિક વર્તનના સઘળા નિયમથી ઉલટુ હતુ. હું માનું છું કે તે મીટીંગાની મને નોટીસ આપવી જોઈતી હતી અને મારા બચાવમાં સાંભેળવું જોઇતું હતું. હું કહુ' છું કે તે જવાખદારે મારી સામે દ્વેષથી ઉશ્કેરાયેલા હતા અને મને સ'ઘ બહાર કરવાના ઠરાવ મારી આબરૂ અને ચાલચલગતને ધકકે લગાડવાના ઇરાદાથીજ કરવામાં આન્યા હતા અને મને સલાહ મળી છે કે તે ઠરાવ બહુાર પાડવામાં ન, ૪૯૯ મી કલમમાં જણાવેલા કોઇ પણ અપવાદને જવાખદારા હક ધરાવતા નથી. ૨૩ જવાબદારોના આ ખાટા કામના પરિણામે મારે મારા શરીર, મન, કીર્ત્તિ, અને પૈસાની બાબતમાં ઘણું સહન કરવું પડયુ છે.
૨૪ આ સ્થિતિને લીધે હુ' મુખઇમાં ૧૯૧૦ ના મેાગષ્ટની ૧૩ મી તારિખે અથવા તે લગભગ ન.૮-૧૦-૧૧ પારિત્રામાં વર્ણવ્યા પ્રમાણે એટાદના ઠરાવને અંગે સઘળા જવાબદારાને મારી બદનક્ષી કરવાને માટે અને ન', ૨ અને ૩ જવાબદારીને
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુંબઇમાં સાગન પૂર્વક કબુલાત કરવામાં આવી. આજે તા. ૩૧ ઓગષ્ટ ૧૯૧૧
ન કેમ્{ કે,
સ
ઇ. સ. ૧૯૧૦ ની પાંચમી સપ્ટેમ્બરે ન. ૧૫, ૧૬, ૧૭, ૧૮ પાશ્ત્રિામાં વર્ણવ્યા પ્રમાણે ભાવનગરના ઠરાવને 'ગે મારી બદનક્ષી કરવાને માટે હું તેમને માથે ચા મૂકુ' ૐ' અને વિન ંતિકરૂ' છું કે તેમની વિરૂદ્ધ પ્રેસેસ આપવામાં આવ શે અને કાયદા પ્રમાણે તેની સામે કામ ચલાવવામાં આવશે. બેટાદના ઠરાવનું પબ્લીકેશન સી ડીવિઝનમાં ઝવેરી ખજારમાં અને ભાવનગરના ઠરાવનુ પાયધાણી ઉપર પબ્લીકેશન થયુ' છે. ન'. ૧ ના જવાબદાર હાલ અમદાવાદ રહે છે અને ન. ૨ અને નં. ૩ ભાવનગર રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીવજી દેવશી મારી પાસે (સી) એ. એચ. અસ, એસ્ટન. ચીક પ્રેસીડન્સી માત્ઝટ
ઉપર જણાવેલી અરજીમાં જવાબદારો સામે સમન્સ માગ્યા છતાં કોર્ટે સમન્સ ન આપતાં તા. ૨૦ મી સપ્ટેમ્બરે તે સબધી જવાબ આપવાની નોટીસ કાઢી હતી.
જવાબદારો પૈકી મહારાજશ્રી નેમિવિજયજી ચામાસા વિગેરેના કારણથી હાજ૨ થઇ શકયા નહાતા અને બીજા એ જવાબદારા નોટીસ નહીં મળ્યા છતાં કા ના હુકમને માન આપીને જાતે હાજર થયા હતા.
જેનાથી કા ચીકાર ભરાઈ ગઈ હતી.
તા. ૨૦મીની અપેારે સાડાબાર વાગે કેાટની પેાલીસ કાર્ટ માં વડા પ્રેસીડન્સી મેજીસ્ટ્રેટ મી.એસ્ટન સન્મુખ તપાસ શરૂ થઇ હતી,કુરિયાદિ તરફથી સી.વેલીનકર બેરીસ્ટર હાજર થયા હતા, અને પહેલા જવાબદાર તરફથી મી, ગુલાખચંદ સેાલીસીટરની ફરમાશથી મી, ભુલાભાઈ બેરીસ્ટર અને ખીજા અને ત્રીજા જવાબદારા તરફથી મી. મેાતીચ સેાલીસીટર અને મી, ખાલુભાઇ દેશાઇ પ્લીડરની કરમાશથી મી. તાલીયારખાન બેરીસ્ટર હાજર થયા હતા.
મી. ભુલાભાઇ દેશાઇના ભાષણના ટુક સાર
પહેલા જવાખદાર તરફથી નેાટીસના જવાષમાં મી, દેશાઇએ ભાષણ કરતાં જશાવ્યું કે—રિયાદનામામાં જે વિગતે જણાવવામાં આવી છે તે ઉપરથી ખદનમીના ગુન્હા થયેલા જણાતા નથી, એવું ધારીએ કે આ ગુન્હા બદનક્ષીના છે તે પણ ફરીયાદીને જે ઇજા થવી એઈએ તે એટલી તેા નાની છે કે તેકારણનેલીધે આ કાર્ટ આ મુર્દમાં દાખલ કરે નહીં, વળી ફરીયાદનામામાં જણાવવામાં આવ્યુ નથી કે આ મુકર્રમાના ફોઇ પણ આરોપીને મજકુર બદનક્ષી પ્રગટ કરવા સાથે
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૪
: " કાશ. લાગતું વળગતું હતું. જેને કે એ જુદી જુદી ન્યાતની બનેલી એક મોટી કોમ છે પરંતુ તેની અંદર તે તે આખી યાતે સમાઈ જતી નથી. તેને અમુક અમુક ભાગ સમાય છે. ફરીયાદી તરફ એ દાવો કરવામાં આવ્યો નથી કે ફરીયાદી જે ન્યાતના છે એજ રાતમાં પિતે છે. પહેલા જવાબદાર એક ધર્મ ઉપદેશક છે; તેથી તે કઈ પણ ન્યાતને લાગતા વળગતાન. મા ધર્મ સંબંધી મતભેદનો સવાલ છે, નહીં કે ન્યાત બહાર કાઢવાનો છે. ફરીયાદી કચ્છી જૈન છે ત્યારે બીજા બેજવાબદારો કાઠીઆવાડી જેને છે. જેઓ ફરીયાદીને ન્યાત બહાર મેલી શકે નહી. ફરીયાદીના ધર્મ સંબંધી વિચાર નહીં પસંદ પડવાથી જ બે ટાદ વિગેરેના જૈન સંઘે તેને સંઘ બહાર મેલે છે. જેથી કશું ખાસ નુકશાન ફરીયાદી થયું નથી. આવા સંજોગે તો ફરીયાદીની ફરીયાદ કાઢી નાખવી જોઈએ.
મી. તાલીયારખાનનું ભાષણ. બીજા ને બીજી જવાબદાર તરફથી મી. તાલીયારાને વાષ કરતાં ગી. દેશાઈ બેરીટરના બોલવાને ટેકો આપતાં જણાવ્યું કે મારા અસીલો ભાવનગરની જૈન કેમને આગેવાન ગૃહસ્થ છે. ફરીયાદી બતાવી શક્ય નથી કે વાંધાવાળે તાર મોકલવામાં તેમને કોઈ પણ સંબંધ હતો. આ એક બીલકુલ અપ્રમાણિક ફરીયાદ છે અને તે એક એવા માણસે કરી છે કે જેણે ખુદ પિતાને બતાવવા પ્રમાણે આ કામમાં એક નવા તીર્થકર તરીકે પિતાને અપાવવાની તજવીજ કીધી હતી, પરંતુ કેમના આગેવાનો જોયું કે તે એક પેટે માણ હો તેવી તેઓએ એક સભા બેલાવી ઠરાવ દીધું કે આ માણસ સાથે ધ સંબધી કશે સંબંધ રાખ નહીં. એ ઠરાવ પસાર થના માજે લગભગ તેર માસ થવા આવ્યા છે. આજે એટલી લાંબી મુદત પછી ફરીયાદી હવા બહાર પડે છે કે મજકુર ઠરાવી તેની આબરૂને ધકો પહોંચ્યો છે. તે જણાવે છે કે તેણે સાધુઓની વિરૂદ્ધ એક પુસ્તક બહાર પાડવાથી તેની સામે આ યુદ્ધ મચાવવામાં અાવ્યું હતું. પણ જો વાતમાં કેટલી વજુદ છે તે એટલી જ બીના ઉપરથી જણાશે કે પુસ્તક પ્રગટ શાને છ વર્ષ થઈ ગયા છે, અને બેટાદ ખાતેની સભા તે માત્ર એક વર્ષ ઉપર જ બોલાવવામાં આવી છે. વળી કાયદા પ્રમાણે બદનક્ષી કયારે શાલી કહેવાય કે જ્યારે ફરીયાદી સક્ષને તેની ન્યાત અથવા તેના ધંધાને લગા રડામાંથી બહાર કાઢવામાં આવેલો હોય. આ મુકરમામાં તે તેને રાંઘની બહાર કાઢવામાં આવે છે. આ એક અગત્યની બીના છે કે જે ફરીયાદીએ પિતાને ફરીયાદનામામાં છુપાવી રાખી હતી. સંઘના ઠરાવને ન્યાતની સાથે કાંઈ પણ સંબંધ નથી. વળી ફર્યાદી કહે છે કે તે કચ્છી જૈન છે જ્યારે જવાબદારે ભાવનગરના કાઠીયાવાડી જેને . અને બોટાદમાં મળેલ સભા ગુજ.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ફેમેશન કસ.
. ૨૨૫
રાતી અને કાઠીયાવાડી જનની હતી. વળી ફરીયાદનામા ઉપરથી માલુમ પડતું નથી કે તાર કે મેક હતા. તેમજ જવાબદારીને તે તાર સાથે શું સંબંધ હતું તે પણ ખુલી રીતે જણાવવામાં આવ્યું નથી.
માજી–ત્યારે આ ઠરાવથી ફરીયાદીના સંબંધમાં પરિણામ શું આવ્યું છે ?
મી. તાલીમારખાન–એટલું જ કે સંઘે તેના ધર્મ સંબંધી વિચારે તરફ નાપસંદગી બતાવી છે.
માટ–લગ્ન તથા જમણના સવાલના સંબંધમાં ફરીયાદીને કાંઈ નુકશાન પહોંચ્યું છે?
મી. તાલીમારખાન–બલકુલ નહીં. અમે ફક્ત તેના ધાર્મિક વિચારે પસંદ કરતા નથી. એ પિતાની ન્યાતના લગ્ન તથા જમણેમાં ભાગ લઈ શકશે, તેમજ તે દેરે પણ જઈ શકશે. પણ સંઘમાં દાખલ થઈ શકશે નહીં.
ફરીયાદીની ફર્યાદ બીલકુલ ખાલી છે. તે ફર્યા કરે છે કે તાર એફીસના માણસેએ તાર વાંચ્યું હતું પણ ખુદ તેણે આ બાબતના સંબંધમાં હેડબીલે અને ચોપાનીઆ હજારોની સંખ્યામાં ફેલાવ્યા છે અને તેમાં મજકુર ઠરાવ તેણે પ્રગટ કર્યો છે. પિતાના ફરીયાદનામામાં ફર્યાદી ફર્યાદ કરે છે કે તેની વિરૂદ્ધ જવાબદારના હિમાયતીઓએ એવો માટે ફેલાવ્યો હતો કે કેટલાક જૈનેએ તેની દેવતા માફક પૂજા કીધી હતી પણ હું આ છબોએ રજુ કરું છું કે જે ઉપરથી આપ નામદારને જણાશે કે તેણે પિતાને એક મહાત્મા તરીકે ખપાવવા માટે જુદી જુદી રીતે બેસીને તે છબીઓ પડાવી છે. બલકે તેણે પિતાને એક પચીસમા તીર્થંકર તરીકે ઓળખાવવાની પણ તજવીજ કરી છે કે જે માણસ આપની સામે પીળા કેટા સાથે ખેડા છે. તાર માસ્તરે માત્ર શીવજી દેવશીના નામથી આ શીવજીને ઓળખી શકે તેવું બીલકુલ કારણ નથી, કારણકે દુનીઆમાં શીવજી નામના માણસે સંખ્યાબંધ છે. વળી જે ફરીયાદીની આબરૂને હાની પહોંચી હતી તે તેની યાદ તે બોટાદ છે ભાવનગરમાં શામાટે ન કરી? માત્ર મારા અસીલોને હેરાન કરવા માટે જ તે મુંબઈમાં ફર્યાદ કરી છે. વળી તેણે પોતાને સંઘમાં લેવા માટે આજ સુધી દરેક કેશીશ કીધી હતી પરંતુ તે સર્વે રદ ગઈ ત્યારે કેર્ટમાં જવાનું દબાણ કરી તે પિતાની ઉપલી નેમમાં ફાવવા માગતા હો પણ ફાવ્યું નથી. આ સઘળા સંજોગો ધ્યાનમાં લઈ તમે નામદાર ફરીયાદીની ફરીયાદ રદ કરશે.
ફરીયાદીને કોર્ટે પૂછેલા સવાલ. મી. તાલીમારખાનનું ભાષણ પુરૂં થયા બાદ કેટે ફર્યાદીને નીચેના સવાલે પુછયાં હતાં
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 226 જૈન ધર્મ પ્રકાશ. માટ.—તમને ન્યાત બહાર મેલવામાં આવ્યા છે કે ? શીવજી--- મને ન્યાત બહાર નહીં પણ સંઘબહાર મેલવામાં આવ્યા છે. આ બીના ન્યાત બહાર મેલવા કરતાં પણ ખરાબ છે. કારણ કે મને સંઘ બહાર મેલવામાં આવેલ હોવાથી મારું લખેલું કોઈ વાંચતા નથી, હું જે બેસું છું તે કઈ સાંભળતા નથી, મારાં પુસ્તકો આપતાં નથી. હું એક જેન વકતા છે અને ઉપરના બનાવથી મારા ભાષણો પણ હવે કઈ સાંભળશે નહીં. મને હલકું લાગ્યું છે અને જનની નજરમાં હું હલકો પડે છે. માજીક એક વરસ પછી તમે કોર્ટમાં કેમ આવ્યા? શીવજી–-જયારે મને સંઘ બહાર મેલવાનો ઠરાવ થયે હતું ત્યારે હું બોટાદ ગયો હતો ને ત્યાંના આગેવાનોને મળ્યો હતો. તેઓએ મને કશી ખબર આપી નહતી, ને મારો ખુલાસે સાંભળવાની પણ ના પાડી હતી. તે પછી કેટલીક મુદત રહી હુ ભાવનગર ગયો અને ત્યાં જઈ મેં ત્યાંના અને જુદા જુદા ગામના આગેવાન જેને ઉપર તાર કર્યા અને લેખ લખ્યા જેમાં કેટલેક વખત વહી ગયા. છેવટે મેં તેઓને ચેતવણી આપી કે મારો ખુલાસો પૂછયા વગર જે કાંઈ પગલું તમે ભરશે તેના જોખમદાર તમે રહેશે. પહેલા જવાબદાર વડા જન ધર્મગુરૂ છે, તેને હું કોર્ટમાં ઘસડવા માગતો નહોતો અને ઈચ્છતો હતો કે તેઓ ઘટતે વખતે શાંત પડશે પણ એવું કશું બન્યું નહીં અને તે પછી અમદાવાદ ખાતે કેટલાક હિંડબીલ ગેડી મુદત અગાઉ બહાર પડ્યા, જેમાં મારી ને લાલન માટેની વધુ ચર્ચા ફેલાવવામાં આવી હતી.આ ચર્ચા ગામેગામ ફેલાઈ ગઈ અને મને ઘાગુંજ માલાગ્યું એટલે મેં કેટમાં જવા સિવાય બીજો રસ્તો યે નહીં તેથી મેં મોટી ફરીયાદ કરી છે. માસ્ટેટ---તમને બીજું શું નુકશાન થયું છે ? શીવજી–આથી મને ઘણું ચિંતામાં દિવસ સુધી રહેવું પડ્યું છે કે મારા શરીર ઉપર તેની અસર થઈ છે. આ ઉપરાંત કેટલાક સખાવતી ખાતાં જે હું ચલાવું છું તે પણ ભયમાં આવી પડ્યાં છે. મી. વેલીન્કરનું ભાષણ ફરીયાદીના બારીસ્ટર મી. વેલીનકરે ભાષણ કરતાં જણાવ્યું કે-ફરીયાદીનું ખુલ્લી રીતે લાઈબલ થયું છે. ઘણું ચાપાની જવાબદારોની મદદથી વહેંચાયા છે. જે માટે અમે જુબાની રજી કરી શકીએ તેમ છીએ. ન્યાતબહાર કરતાં સંઘ બહાર લવાનું કામ વધુ ખરાબ છે તેથી ફરીયાદીને ઘા નુકશાન પહોંચ્યું છે. તેથી મારા અસીલને કેટલું સહુન કરવું પડશે તે તેમજ નાર વિગેરે મુંબઈમાં For Private And Personal Use Only