________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૯
પણું.તેના આશયની મલીનતા છે. તેમજ તે કરણ પોતાની અનાદ્ધિ મલીનનાં દૂર કરવાના લક્ષથી પણુ કરવામાં આવતી નથી. અનાદિ અજ્ઞાનના વશપણાથી શુભ કરણી કરતાં છતાં પણ મલીન વાસનાના જેરથી શુભ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. હની વિવેકી પુરૂષો તેજ કરણી શુભ આશયથી અતરની મલીન વાસના માત્રને દુર કરવા માટે કરતાં હોવાથી શુભ ફળ પ્રાપ્ત કરી શકે છે. તેએ તે અહુના અને મમનાને મૂકીને સ્વકર્તવ્ય કરે છે. એટલે કે દ્રશ્ય દેહાર્દિક પુદ્દગલમાં ખાટી અહતા કે મમતા ધારતા નથી પણ શુદ્ધ આત્મદ્રવ્ય તેજ હું અને શુદ્ધ જ્ઞાનાદિક શુધ્ધ એજ મારા એવી સાચી હિતકારી અહુતા અને મમતાનેજ સાર રૂપ સમજી સ્વઉચિત કરણી અતર લક્ષ પૂર્વક કરે છે. એટલે જેમ અતર’ગ આત્મગુણ જાગૃત થાય અને અનાદિ અહુતા મમતા વિગેરે મલીન વાસના નર ન થાય તેવું ઉત્તમ લક્ષ રા ખવાનુ` તે ચૂકતા નથી, તેથીજ તેમની સકળ કરી સુખદાયી થાય છે. કદાચ કરવા ચેાગ્ય કરણી કરી શકાય એવી સ્થિતિની અનુકૂળના તેમને જણાય નહિ ત્યારે પણ પોતાના કર્તવ્યની ભાવના ના તેમના હૃદયમાં જેવી ને તેવીજ બની રહે છે. એટલે કે તે કરણી નહિ કરી શકવા છતાં આશયની વિશુદ્ધિથી તેમને તેનું શુભ ફળ તે મળે જ છે, એટલે કે તેમા રાગદ્વેષાદ્રિકથી નિરાળા રહી શકે છે. એ કઇ મેટ્ટી વાત નથી. તેની ખરી કરોાટી એમાંજ છે. અજ્ઞાની જીવે તે દરેક પ્રસંગે અહુતા અને મમતાથીજ દુ:ખી !!” છે. જ્ઞાની પુરૂષથી અજ્ઞાની જીવની માનીનતા વિપરીતજ સભવે છે, તેથી તેને પગલે પગલે કર્મ બંધન થાય છૅ, રાગદ્વેષાદ્રિકથી લેવુ પડે છે, અને દાયની બહુલતાથી સંસારચક્રમાં છડું બહુ દુઃખ સહેવુ પડે છે. નાની-વિવેકાનં નિર્લેપ દશાથી કશુ દુઃખ સહેવુ પડતુ નથી. ફલિતાર્થ એ છે કે મિથ્યા મહુવા અને મમતાને લીધે અજ્ઞાની જીવ ઔાય તેવી ક" કરણી કરે તેપણ કર્મમળથી લેપાઇ દુઃખી થાય છે અને જ્ઞાની-વિવેકી નેજ દુઃખના બીજ જેવી અહુના અને મમતાને છેટી નિર્ણપ રહી સુખી થાય છે. હવે આત્મા કેમ લિમ તેમજ કેમ અત્રિમ જણાય છે ? અને તેની શુદ્ધિ શી રીતે સભવે છે ? તેને! ખુલાસે શાઞકાર કરે છે अति निश्रयेनात्मा, विश्र व्यवहारतः ॥
www.kobatirth.org
12t '
મુયક્ષિપ્તયા જ્ઞાની, યિવાન ક્ષિપ્તયા દશા || ૢ ॥ . ભાવાર્થ-નિશ્ચય તત્ત્વદૃષ્ટિથી જોનાં આત્મા અલિપ્ત છેઅને વ્યવહુાર દૃષ્ટિથી જોતાં તેજ આત્મા કર્મથી લિશ દેખાય છે. તલ-ષ્ટિ પુરૂષગલિશ દશાથી આમાની શુદ્ધિ કરે છે, અને ક્રિયાવાન વ્યવહારષ્ટિ પ૫ રવાનુકૂલ ઉચિત આચરણથી શુદ્ધ થાય છે, તેનું... સાધ્ય એકજ હેવાથી સ્વ સ્વ અનુકૂળ સાધનાવા ઉભય સિદ્ધિ સ પાદન કરી શકે છે. માધ્યવિકલ કે પણ પાણી સ્વાનુકુળ સાધના વિના 'સિંદ્ધ સાખી શક! નથી.
For Private And Personal Use Only