SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નજ પાય. ત્યારે આવી નિલપ વૃત્તિને ધારણું કરનાર મહાત્માને વ્યવહારિક ક્રિયા કરવાથી લાભ સંભવે ? તેનું શાસ્ત્રકાર સમાધાન કરે છે. लिप्तता झानसंपात-~-प्रतिघाताय केवलम् ॥ निर्लेपानमनस्य, क्रिया सर्वोपयुज्यते ।। ४ ।। ભાધા–નિર્લેપ દષ્ટિ એવા પુરૂષની સકલ સાપેક્ષ ક્રિયા વિભાવમાં જતા ઉપગને વારવા માટે હેય છે, સાયષ્ટિવાળાની સકલક્રિયા સાપેક્ષ-સહેતુકજ હેય છે, તેથી આત્માનંદી પરૂપ જે જે ક્રિયા કરે છે તેને હેતુ પુદગલમાં જતી દષ્ટિને રોકવા અને સ્વભાવરમણી થવા માટે જ હેય છે, જ્યાં સુધી સંપૂર્ણ સ્વભાવરમણ 1 થવાય ત્યાં સુધી તે સંપૂર્ણ અધિકાર પામવા અને બાધકભૂત વિભાવ ઉપમને વારવા સ્વાનુકૂલ ક્રિયા કરવાની ખાસ જરૂર પડે છે. વિવેચના–નિર્લેપ દશાને સતેજ કરે એવાં તત્વજ્ઞાનમાં મગ્ન રહેનાર મહાશયની સકળવ્યાવહારિક કરી તેને પિતાના શુદ્ધ સ્વરૂપમાં અલના કરવા ઉપજતા વિભાવ ઉપયોગને વારવા તેમજ તેવા મન વચન કાયાને ઉચિત નિગ્રહ કરવા ઉપયોગી થાય છે, એટલે આત્મજ્ઞાની–અંતર લક્ષવાળા જ્ઞાની જે કંઈ ઉચિત કરણી કરે છે તે સર્વ રામજપૂર્વક પોતાને કોઈ રીતે લાભકારી જાનેજ કરે છે. તત્ત્વજ્ઞાની કદાપિ વ્યવહાર _દાનો લોપ કરતા નથી પરંતુ વ્યવહાર મયદાનું પાલન કરે છે. તે પબ ઉપર જણાવ્યા મુજબ સ્વહિત સમજીને જ. વિશેષ એ છે કે આત્મજ્ઞાની જે કંઈ ઉચિત કરી કરે છે તે દંભ અને અભિમાન રહિતજ કરે છે તેથી તે કરણી કંઈ પણ નુક કાન નહિ કરતાં તેને હિતકરજ થાય છે. ત્યારે તેજ કરણી અન્ય અજ્ઞાની જીવને iાર લા શૂન્યપણે અથવા મિથ્યા આડંબર રૂપે કરવાથી હિતરૂપ થતી નથી, પરંતુ નુકશાન પણ કરે છે. તેજ વાતનું શાસ્ત્રકાર સમર્થન કરે છે. तपःश्रुतादिना मत्तः, क्रियावानपि लिप्यते ॥ जावनाझानसंपन्नो, निष्क्रियोऽपि न लिप्यते ॥ ५॥ ભાવાર્થ-તપઅને જ્ઞાનવિગેરેનો દિકરને ગમે તેવી આકરી કરકરણી કરતા ડાય તો પણ કર્મથી લેપાય છે, અને નિર્મલ ભાવથી જેનું અંત:કરણ ભરે. ય તે કદાચ તેવી આકરી કરણી કરી શકતો ન હોય તે પણ કર્મથી લેપાત થી, એમ સમજીને શાણું માણસોએ કઈવ અભિમાન તજવું યુક્ત છે. કઈ પણ nતો મદ કરવાથી પ્રાણી પતીતપણું પામે છે, અને મદ તજી નિ થઈ નમ્રપણે - કર્તવ્ય સમજી જે સત ક્રિયા કરે છે, તે ઉન્નતિને સુખે સાધે છે, વિના--ડોઈ એક આત્મજ્ઞાન શૂન્ય-અધ્યાત્મલક્ષ રહિત પ્રાણ પજપ પઠન પા. ઉનાદિકકરણી ગર્વ-અભિમાન સહિત કરતો ઉલટ કર્મથી લેવાય છે. કેમકે તે કરવા કરતાં For Private And Personal Use Only
SR No.533315
Book TitleJain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1911
Total Pages34
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy