________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રધિ શ્રીનાં સર્વ ચરિતી ખેર ! હું ી. તે હિંમતભેર ચાલી. જિનમંદિરે પાંગી અને પ્રચ્છન્ન રહેવા ચેગ્ય સ્થાન શેખી સંતાઇ રહી. અપ્સરાએ આવી. પ્રભુની દ્રવ્યપૂજા કરી અને નૃત્ય કર્યું. તેમજ ગાન તાન વડે ભાવપૂજા પણ્ કરી, પછી શ્રમિત થવાથી સ્નાન કરવા ગઇ, વચ્ચે ઉતારીને વાવડીના કાંડા ઉપર મુકયા, એટલે વીરગતિને લાગ મળ્યા. તેણે લીલવા ઉપાડી લીધાં ને પાછી દેરાસરમાં ખારણા બંધ કરીને સતાણી, સરાવ્યા સ્નાન કરીને નીકળી, મુખ્ય અસરાએ પોતાના વષ ન દીડાં. દેરાના દ્વાર બંધ દેખવાથી શા પડી અને કામ કરી આપવાની આશા આપવાથી વીરમતિ બડ઼ાર નીકળી, અહીં તેનુ પહેાંગેલપણુ જુએ ! હજી પણ તે કહે છે કે-‘મારૂ કાર્ય સિદ્ધ કરે પછી વજ્ર આપું.' અપ્સરા અવસર એાળખીને કહેછે કે- ભલે બાપુ તેમ કર. કહે તારે કામ શુઇં ?' વીરમતિ પુત્ર આપતા કહે છે. અપ્સરા મતધિજ્ઞાન વડે તેનું ધ્યત્વ જાળેછે,તેથી તેને કહે છે, કે તારે પુત્ર તે થાય તેમ નથી. ડુતને કેટલીક વિદ્યાએ આપીએ જેથી સ તારે આધીન થશે.
་
અસરાએ કહેલ વાકયેામાં છેલુ' વાકય ધ્યાન આપવા લાયક છે. તે એ છે કે તુ' તારી શાકયના પુત્રને કિંચિત્ ણુ દુઃખ ન આપીશ, તેને તારા પુત્રવત્ પાળજે. જો તેમ નહીં કરે તે તને સુખની અવિચ્છિન્ન પ્રાપ્તિ હેશે નહિં. વીરતિ ગરજની વખતે તે જે કે બધી વાતની હા ભગે છે પરંતુ પાછળથી તે વચન કેવુ' પાળે છે તે આપણે તેણુ' તે સાથે ન પાળવાનુ પરિણામ કેવુ આવે છે તે પશુ એવુ ગરજને વખતે મનુષ્ય જે વર્તણુક ચલાવે છે તેવી જે કાયમ રાખતા હાય તે તે કદી પણ દુઃખી ન થાય, પરંતુ તેના ચિત્તની વૃત્તિજ એ પ્રકારની હાયછે, એક કવી કહેછે કેપડી ગરજ મન આર હે, સરી ગરજ મન ; ઉદેરાજ મન મનુષ્ય કા,એક ચિત્ત ટા ટાર,
હવે અપ્સરાએ સ્વસ્થાને જાય છે અને વીરમતિ પત્રુ સ્વસ્થાને આવે છે. પછી તે અપ્સરાએ આપેલી વિદ્યાએ સાધે છે, વિદ્યા સિદ્ધ થાય છે, વે તેને ઉપ ચૈગ તે કેવા કરે છે તે સેવાનું છે.સજ્જનને દુર્જનનું પટંતર ત્યાંજ પડે છે. એકના દુધમાં આવેલ શઅ ૧પરનાં રક્ષઙ્ગ માટે થાયછે,ત્યારે બીજાના હ્રાથમાં આવેલાઅ સ્વપરના વિનાશ માટે થાય છે.એકના હાથમાં આવેલ દ્રવ્ય પરીપકાર તેમજ પુણ્ય અધ માટે થાય છે ત્યારે બીજાના હાથમાં આવેલ દ્રવ્ય પરપીડા તે પાપણ ધ માટે થાય છે. એકને પ્રાપ્ત થયેલ અધિકાર અનેક મનુષ્યેાના હિતને માટે, રક્ષણ માટે, પાપશુ માટે તે દુઃખના નિવારણ માટે થાય છે ત્યારે બીને પ્રાપ્ત થયેલ અધિકાર મદને માટે, અનેક મનુષ્યને દુઃખ દેવા માટે તેમજ અનેક માયુસેના
For Private And Personal Use Only