________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
२२०
* ૫ પ્રકાશ
નામથી એક તાર
૮ ઈ. સ. ૧૯૧૦ ના આગસ્ટની તેરમી તારીખે સધના મુબઇ ભાયખાળે રતનચંદ્ર ખીમચંદ ઉપર અને એક બીજે તાર મુ ાઇ ઝવેરી ખજારમાં કલ્યાણચંદ સેાભાગચઢ ઉપર કરવામાં આવ્યા ઝુલા, તે તારમાં એમ લખવામાં આવ્યુ' હતુ` કે “ સાડી એક મીટીંગે ભાવનગર, અમદાવાદ, ખભાત, વડાદરા, વઢવાણુ, લીંબડી, માંડળ, ધોલેરા વગેરેના ગૃહસ્થ સહીત ગઇ કાલે લાલન અને શીવજીના સવાલ ચર્ચા છે. આ સર્વનુમતે તે તેની સાથેના સંબધ રાખવાનું બંધ કરવામાં આવ્યું. ” યાચદ ગાભાગગદગ મળેલે વારતેશે મુ`બઇના નગરશેઠ રતનચ'દ ખીમચદ્ર ઉપર મેકક્ષાની માણે હતા. જ્યારે રજી કરવામાં આવશે ત્યારે તે તાર સળી કીકત રજી કરવાની ટુ રજા માગું' છું. હું કહું છુ` કે ઉપર જણાવેલા જયાબારાબ હું હાર સુબઇ કર્યા તા.
૯ ત્યાર પછી તે બાબત સંધી એક માજી મી, રતનાદ ખીમચ≠ અને ખીજી બાજુએ જવાબદાર મુનિ નેમવિજયજી રાડારાજ અને એટાદના સઘ વચ્ચે પત્ર વ્યવહાર ચાલ્યેા હતેા, જ્યારે રજુ કરવામાં આવે ત્યારે તે પત્ર વ્યવહાર સબંધી હુકીકત રજુ કરવાની હું... ર૯ માશુ”
૧૦ જયારે મેાકલ્યા ત્યારે તે દ્દનક્ષીભરેલે અસલ વાર મુંબઇમાં તે તાર લેનારા કલાર્ક પાસે તેનુ' પ્રગટ થવુ અને બીજા વચ્ચેના તારવાળા કલાર્કાની પાસે તેનું પ્રગટ થવું અને જેની મારફત મુ‘બઇમાં પસાર થતી વખતે ચાલુ વ્યવ હારમાં તે ગયેા હાય, તે જેમ મને સલાહુ મળી છે તેમ ઘણી વધારે પડતી પલીકેશન ( જાહેરાત ) છે કે જે જવાળામાં સાલસાઇની ખામી ઋતાવે છે અનેન. ૪૯ ની કલમમાં અપવાદ રૂપે જે હ્રકા આપવામાં આવ્યા છે તેને નાશ કરે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ સદરહુ ઠરાવ તે પ્રમાણે હેન્ડબીલના સાકારમાં છપાવવામાં આવ્યે અને મુંબઇ અને પીજી જગ્યાઓ મેટા પ્રમાણમાં લાવવામાં આવ્યે. આ ઠરાવ અડ્ડાર પાડવાની રીતજ દાણી નુકશાનકારક અને તે દનક્ષીવાળા ઠરાવ તે રીતે ઘણા વાંચનારાઓમાં ફેલાવવામાં આાગ્યે. કાયદેસર જેટલા માણસામાં તે કે લાવી શકાય તેના કરતાં આ અતી વિસ્તારમાં ફેલાવવામાં માન્યે.
૧૨ એટાદને ઠરાવ જ્યાં જ્યાં જેને તા હતા તે શહેર અને જગ્યામાં હું અસરકારક થઈ શકે નહિ. ખીત ગામામાં બધાકારક ગણાવવા માટે તે જગ્યાના જેનેાની મીટીંગે તે ઠરાવ પસાર તે જોઇએ.
૧૩ તે પ્રમાણે જવાબદાર નં. ર ક મ ? કે ગયા. ભાવનગરમાં ટેનનાં ચેરીટેબલ ફંડ અને પેઢી જે ડોસાભાઇ વહીવટ કરનારા ત્રસ્ટી છે અને જેએ તેને લીધે
ના
For Private And Personal Use Only
નામથી ઓળખાય છે તેના ભાવનગરની જૈન સે।સાયટી