Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્ષણ માટે ( હેરાન કરવા માટે) : '' ' , " VIછે !! | "( ૧ - ૪ - થઈ હોય તો તેને પારાવાર ઉપકાર કે થાય છે ત્યારે દુર્જનને ૧ લી વિદ્યાપી પ્રાપ્તિ પારાવાર અપકારને માટે થાય છે. કેમકે તે તેને મદથી ઉદ્ધત બની જાય છે. અને રાજનો એવી અપૂર્વ પ્રાસથી ઉતારા વિશેષ ન બને છે. આ બધી હકિકત રપાગળ કશાન થવાની હોવાથી અહીં વિશેષ પ્રસ્તાવને કરવાની જરૂર નથી. અહીં આ રાસનું બીજું પ્રકરણ સમાપ્ત થાય છે, હવે આગળ બીજા પ્રકરજુમાં શું હકિકત આવે છે અને તેમાં રહુસ શ સામેલું છે તે જાણુવાની ઈરછાને છેર કરીને વિરમીએ છીએ. ---- qwwwજમાનપત્ર------ ત્ર રૂા.* ( હિંદી જાદુગર પુ.૧ લું. બં, ૧ લે. ) વિવેકી વાંચનાર ! હાલને જમાને બુદ્ધિને છે અને તેથી કરીને કોઈ પણ વસ્તુ અથવા કિયાને બુદ્ધિગમ્ય ખુલાસો મળે નહિ ત્યાં સુધી તે વસ્તુ અથવા કિયા સ્વીકારવાને અરૂચિ બતાવે તે સ્વાભાવિક છે. પણ તેથી આગળ વધીને ધને કેટહરક સિદ્ધાંતોને હાલના પારિત્ય કેળવણીમાં ઉછરેલા તરૂ હેમ અથવા ખસી ગયેલા રાગજની કલ્પના રૂપ ગણવા માંડ્યા છે તેવા સમયમાં પાશિમાન્ય સાચ જ ધર્મના સિદ્ધાંતને અનુદાન આપે અને તેની સત્યતા રહ્યા કરે ને હર હદયમાં માનદ ઉપજમા વિના રહેજ નહિ. તેની વાવમાં સાર સંબંધી સુરોપમાં થયેલી છે અને તે પણ મંત્રશાઅની સત્યતા સિદ્ધ કરવાને રાબળ કારણ રૂપ છે. માટે આજે પાપ નો વિચાર કરીશું. તેમાં શી સત્તા રહેલી છે ? મં? કેવા પ્રકારે બીજાને અસર કરે છે ? વિગેરે આપણે તપાસીશું. પ્રથમ મેં તે શું છે? અમુક નિયમ પ્રમાણે ગોઠવેલ અને અમુક રીતે ઉગરાના સ્તરોની એક નિશ્ચિત જના તે ની વ્યાખ્યા છે. તે સ્વરો જરી (અદ) ઉતાશ કરે છે અથવા જરી રૂપ છે, મારી અમુક પ્રકારની કાજરી નિયમિત અને બરોબર હેય તે ધીમે ધીમે આપણુ કોશ ( dદા જુદા શરીરમાંથી ચાલતી જરીએ ) પર ચિંતાપ ભ ગ છે અને તેને નિયમિત અને અવિસંવાદી બને છે. માથા આ લેખની સો અલ : મળતા આવડ્યું છે એમ નથી પ ] આ લેખ મંત્રાદિકને સંબંધમાં બહુ સારું અજવાળું પાડે છે. તંત્રી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34