________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુંબઇમાં સાગન પૂર્વક કબુલાત કરવામાં આવી. આજે તા. ૩૧ ઓગષ્ટ ૧૯૧૧
ન કેમ્{ કે,
સ
ઇ. સ. ૧૯૧૦ ની પાંચમી સપ્ટેમ્બરે ન. ૧૫, ૧૬, ૧૭, ૧૮ પાશ્ત્રિામાં વર્ણવ્યા પ્રમાણે ભાવનગરના ઠરાવને 'ગે મારી બદનક્ષી કરવાને માટે હું તેમને માથે ચા મૂકુ' ૐ' અને વિન ંતિકરૂ' છું કે તેમની વિરૂદ્ધ પ્રેસેસ આપવામાં આવ શે અને કાયદા પ્રમાણે તેની સામે કામ ચલાવવામાં આવશે. બેટાદના ઠરાવનું પબ્લીકેશન સી ડીવિઝનમાં ઝવેરી ખજારમાં અને ભાવનગરના ઠરાવનુ પાયધાણી ઉપર પબ્લીકેશન થયુ' છે. ન'. ૧ ના જવાબદાર હાલ અમદાવાદ રહે છે અને ન. ૨ અને નં. ૩ ભાવનગર રહે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીવજી દેવશી મારી પાસે (સી) એ. એચ. અસ, એસ્ટન. ચીક પ્રેસીડન્સી માત્ઝટ
ઉપર જણાવેલી અરજીમાં જવાબદારો સામે સમન્સ માગ્યા છતાં કોર્ટે સમન્સ ન આપતાં તા. ૨૦ મી સપ્ટેમ્બરે તે સબધી જવાબ આપવાની નોટીસ કાઢી હતી.
જવાબદારો પૈકી મહારાજશ્રી નેમિવિજયજી ચામાસા વિગેરેના કારણથી હાજ૨ થઇ શકયા નહાતા અને બીજા એ જવાબદારા નોટીસ નહીં મળ્યા છતાં કા ના હુકમને માન આપીને જાતે હાજર થયા હતા.
જેનાથી કા ચીકાર ભરાઈ ગઈ હતી.
તા. ૨૦મીની અપેારે સાડાબાર વાગે કેાટની પેાલીસ કાર્ટ માં વડા પ્રેસીડન્સી મેજીસ્ટ્રેટ મી.એસ્ટન સન્મુખ તપાસ શરૂ થઇ હતી,કુરિયાદિ તરફથી સી.વેલીનકર બેરીસ્ટર હાજર થયા હતા, અને પહેલા જવાબદાર તરફથી મી, ગુલાખચંદ સેાલીસીટરની ફરમાશથી મી, ભુલાભાઈ બેરીસ્ટર અને ખીજા અને ત્રીજા જવાબદારા તરફથી મી. મેાતીચ સેાલીસીટર અને મી, ખાલુભાઇ દેશાઇ પ્લીડરની કરમાશથી મી. તાલીયારખાન બેરીસ્ટર હાજર થયા હતા.
મી. ભુલાભાઇ દેશાઇના ભાષણના ટુક સાર
પહેલા જવાખદાર તરફથી નેાટીસના જવાષમાં મી, દેશાઇએ ભાષણ કરતાં જશાવ્યું કે—રિયાદનામામાં જે વિગતે જણાવવામાં આવી છે તે ઉપરથી ખદનમીના ગુન્હા થયેલા જણાતા નથી, એવું ધારીએ કે આ ગુન્હા બદનક્ષીના છે તે પણ ફરીયાદીને જે ઇજા થવી એઈએ તે એટલી તેા નાની છે કે તેકારણનેલીધે આ કાર્ટ આ મુર્દમાં દાખલ કરે નહીં, વળી ફરીયાદનામામાં જણાવવામાં આવ્યુ નથી કે આ મુકર્રમાના ફોઇ પણ આરોપીને મજકુર બદનક્ષી પ્રગટ કરવા સાથે
For Private And Personal Use Only