________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પાછા આસરાવે અને પરમાર્થી માટે પ્રાણ આપવા પણ ચરણ કવિ, કુળના અને ધર્મના અભિમાનને ધારણ કરવા જેવુ છે એગ ધ્યાનમાં રાખવુ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પક્ષી પણ પેાતાની પાંચમા ગુઠ્ઠાણાની વૈગ્યતા સમજી તેને માટે પારસાય છે ત્યારે મનુષ્યે તે પેાતાની ચાદમા ગુડાણા સુધીની ચેતા સમક કેટલું પેરસાવા રોગ્ય છે ? પશુ માત્ર એમ પેસાવાથી લાભ નથી; તે પદ પ્રાપ્ત કરવાના પ્રયાસ કરવાની જરૂર છે. વગર મહેનતે કાંઇ ગુણ પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
રસુડાની હકિકત સાંભળવાથી વીરમતિને તેના પર વિશ્વાસ બેસે છે એટલે તે તેને પેાતાના ગુહ્યની વાત કરે છે. તે સાથે તેને માટી મેટી આશા આપે છે. સુડા તેની ચિંતા દૂર થવાના ઉપાય સૂચવે છે અને પછી નિઃસ્પૃહ વૃત્તિ બતાવી આકાશમાં ઉડી જાય છે. આવા નિઃસ્વાર્થ ઉપકારી પશુ પક્ષીઓ પણ ધ્યેય છે. તે પછી મનુષ્ય કેમ ન હેાય ? એવી ઉચ્ચ ૫તિમાં નામ નોંધાવવાની કેાને ઇચ્છા ન થાય ? પણ નિઃસ્વાર્થ ઉપકારીનું લીટ કરવામાં આવે તો તેમાં નામેની સંખ્યા બહુ અલ્પ આવી શકે છે. તેનુ' કારણ શું ? તે સુજ્ઞાએ સ્વયમેવ વિચારવું. અને પેાતાનુ' નામ તેમાં દાખલ થઈ શકે તેમ છે કે નહીં તેના વિચાર પેાતાના અંતઃકરણ સાથે કરી લેવા.
।
આ કિકતમાં સુડા મનુષ્ય ભાષાએ આવ્યા તે વાતને અશકય કે અસત્ય ન માનવી અથવા રૂપક ન માનવું. પૂર્વના યેાપશમને લઇને પક્ષીએ મનુષ્યની ભાષા બેલી શકે છે. જો કે એવુ હુ કવચિત્ અને છે; પરંતુ નથી બનતું એમ નથી. ગરૂડ પક્ષી તા મનુષ્યની જેવી ભાષાનુ ખેલનાર જ કહેવાય છે.
ન
સુડાની કહેલી વાત વીરમતિએ પોતાના હૃદયમાં કારી રાખી, અનુક્રમે ચૈત્રી પુનમ આવી અને તે રાત્રે વીરમતિ વેરા બદલી કેઇ ન આળખે તેવી રીતે મહેલની બહાર નીકળી, તે એકલી રણવગડામાં અથવા વૃક્ષથી ભરરૃર વનમાં ચાલી. શ્રી જે કે અવળા કહેવાય છે પણ તેમાં કેટલીક સ્ત્રીએ એવી બળવાન હોય છે કે તે સાળાના ઉપનામને ચેાગ્ય છે. વળી સ્ત્રીના ચરિત્ર પણ શ્રામાં ન આવે તેવાં કળ ખાય છે. નીતિશાસ્ત્રકાર કહે છે કે
સી ચિત્ર એકલાખ, બેડી એલખ જોડે; દિહાડે મીઠું ઢારડીથી, રયણી વિષધર ણ માટે; ઉંદર દેખી ઉકે, વઢ જઇ વાધ વિદારે; રામ્યાએ ચડતાં લડે, ડે ડુંગર સરૐ; સુકી નદીમાં છુડી મરે આપ અર્થ સાયર્ તરે; કદી ગ’ગ કહે રે ઠાકરસી ચિત્ર એતા કરે.
For Private And Personal Use Only