Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ જૈન ધમ પ્રકાશ શ એ હતા કે જૈન સાધુ (મુનિ)ની ફરજો અને ઉપકાર કૃત્તઆછું ભણનારા મનુષ્ય જાણી શકે અને તે ખાખતમાં પ્રસરેલ અજ્ઞાનતા દૂર થાય. એક જૈન સાધુ તેમમિત્રજયજી મહારાજ અને ખીજા એક જૈન રાધુ આણંદસાળજી મહારાજને એમ લાગ્યું કે આવી ચાપડી બહાર પડવાથી હિંદુસ્તાનના કેટલાક ભાગના તે ઉપર જે સત્તા તેઓ રાલાવે છે તે કદાચ નાશ ન પામે તે એ ી તે થઇજ જશે તેથી તેએ આ ચાપડી તરફ અને તે ચેપડો બડ઼ાર પાડવામાં સાધનભૂત હાવાથી મારી તરફ પણ શત્રુભાવવાળા થયા અને વખત જતાં તેઓને શત્રુભાવ મારી તરફ વધારે ધિક્કારવાળા થયે, તે એ સાધુ અને તેમના અનુયાયીએ કે જેમાં જામદ્વાર ન', ૨ તથા ન ૩ ઘણા લાગણીવાળા છે તેઓ મારી ઉપર તેએનુ વેર લેવાને લાગ શેાધતા હતા. ૨ આ લાંખા વખતથી શેાધાતે લાગ નીચેની રીતે તેમને મળ્યા, ઇ. સ. ૧૯૧૦ ના ઓગસ્ટમાં મે' વીરશાસન આનંદ સમાજની એક મીટીંગ જાણીતા પડીત લાલનના પ્રમુખપણા નીચે પાલીતાણે મેળવી. શત્રુંજય ડુંગર જનાની મા ત્રાનુ' મુખ્ય સ્થાન છે અને તે પાલીતાણા નજીક આવેલ છે. જૈન સમાજના ઘણા મે ખરા યાત્રા અને પૂજા માટે તે ડુંગરે ગયા તા. આ અવસરને લાભ હાઈને તેમવિજયજી મહારાજના મિત્ર અને સાયક સુવિચવિજયજી મહુરાજ અને તેના અનુયાયીએમાંથી કેટલાએકે મેવા ખાટા રીપોર્ટ ફેલાવ્યે કે કેટલાક જૈન પાસે તે ડુંગર ઉપર એક દેરામાં પરમેશ્વર તરીકે તે પૃક્ત કરાવી છે,અને તેથી એક ઘણું સખ્ત ધર્મ વિરૂદ્ધ કૃત્ય કર્યું છે. અને વળી સમાજમાં મે ભાષણે કયા તેની અંદર મે' એમ કહ્યું કે ઘણા જૈન સાધુગ્યાએ ઘણા ને પ્રાચર્યની બાધા લેવરાવી છે. તેથી જેતેાના વિસ્તારમાં ટાટા પડયા છૅ અે. વળી તે ભાષ શેમાં મે' એમ કહ્યું કે છેલા પાંચસો વર્ષમાં જૈન કામમાં એવે એક પશુ સાધુ થયેા નથી કે જે જાણીતા નરશી મહેતા અને શીરાબાઇની રારખામણીમાં આવી શકે. આ તદન ખાટુ' છે કે મેં' પરમેશ્વર તરીકે મારી પળ કરાવી અને કલ્પના શક્તિની સાંખી હૃદમાં પણ વર્ણન થઇ શકે એવુ` કેઇ પક્ષુ કૃત્ય મે કર્યું હોય. ૩ ઉક્ત નેમવિજયજી મહારાજ આ વખતે ગોટાદ હતા, જવાબદારન. ર્ અને નં ૩ની સહાયથી અમદાવાદ અને બીજે સ્થળે તેના અનુયાયીએને તેડાવવાના તેણે તાર કર્યા, અને મારી સામે કામ લેવાને માટે ઈ.સ.૧૯૧૦ ના ઓગસ્ટની બારમી તારીખે આ માણસેાની એક મીટીંગ મળી. ૪ જ્યારે મેં ક્ષા પ્રમાણે થતું સાંભળ્યુ' ત્યારે હું ોટાદ ગયા અને ઉપર જણાવેલા જવાબદારો કે જે આ મીટીંગના મુખ્ય શરૂ કરનારા હતા તેમને જશુાવ્યુ‘ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34