Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્ પ ઉત્પન્ન થતા જેમાં થાય છે. તેને સ’સ્કૃતમાં સૂર્ય-રવિ~~~૨૫ કહે છે તેને અર્થ અવાજ થાય છે. ઉપર આપશ્ને જોયું' કે ગીસીમ હુગ્સના પ્રયાગમાં તેણીના સ્વરથી આકારામાં નાજુક પ્રકારના રંગે હતા. આપણે જોઇ ગયા છીએ કે અમુક આકાર ઉત્પન્ન કરવાને અમુક સ્વરનીજ જરૂર છે અને જુદા સ્વરે હુઠા આકાશ ઉત્પન્ન કરે છે, મત્રશાસ્ત્રમાં પણ આ વાત તદ્ન ભૃથ્વી જવામાં આવી નથી. કારણ કે જુદા જુદા દેવતાઓની મઽ માળવામાં જુદા જુદા મંત્રા વપરાયેલા છે. તરૂલની મદદ જોઇતી ડાય ત્યારે જુદો મંત્ર, અને બૃહસ્પતિની મદદ જોઈતી હોય ત્યારે પશુ જીદે મગ ખેલાય છે, ત્યારે મત્રના ઉચ્ચાર થાય છે ત્યારે શું બને છે તે જોઇએ. જે દેવની તમે ભકિત કરવા ઇચ્છતા હૈા તે દેવના મંત્રનુ' વારવાર ઉચ્ચારણ કરવાથી ઉચ્ચ ભૂમિકા ઉપર અર્થાત્ માનસિક ભૂમિકા ઉપર દેવના આકાર બધાય છે. અને તે દેવની પિતત્ર અને શુભ શકિત તમારી તરફ ખાકર્ષવાનુ તે કેન્દ્ર-મધ્યબિંદુ બને છે. અને તેટલા માટે મીમાંાના પુસ્તકમાં લખેલુ છે કે મંત્રાવ ક્ષેત્રના માઁત્ર સિવાય દેવ ઇંજ નદ્ધિ, તે વાત સિદ્ધ થાય છે. આના અર્થ એ થાય છે કે અમુક દેવને અમુક મત્ર ખરેખર શુદ્ધ રીતે ઉચ્ચારાય છે, ત્યારે તે મંત્રથી ઉત્પન્ન થતી પ્રજરીયા ઉચ્ચ ભૂમિકા ઉપર એક આકાર ઉત્પન્ન કરે છે અને તે આકારમાં તે દેવ તેટો વખત આવીને વસે છે, તથા ભક્તિની મનોકામના પૂરી કરે છે. આ ઉપરથી આપણુને જણાય છે કે સાયન્સની હાલની નવામાં નવી શેષ પુરાતનકાળ ના આપણા પુજ્ય પુરૂષોએ લખેલા સિદ્ધાંતની ચુક્યતા સિદ્ધ કરી આપે છે. મંત્ર જત્રની વાત હિંદુસ્તાનની જુદી જુદી ન્યાત અને જુદા જુદા ધમના લોકો મોટા ભાતથી માને છે એટલુજ નન, પગૢ યુરેપ, અમેરિકાની સુધરેલી પ્રા પણ ટાલ તેને ઘણુા માનથી કબુલ કરે છે, કેઇ પણ મફત વખતે મંત્ર જાણનાર પાગે અનુષ્ઠાન કરાવે છે અથવા યત્ર કરાવી માદળીયામાં ઘાલી પેાતાને ઙાથે અથવા ગળામાં બાંધે છે, એટલું જ નિ↓ પશુ નઠારા લેકને વશ કરવા, રાજના કાપનુ નિવારણ કરવા, વાદવિવાદમાં જીતવા, પૈસાવાળાને વશ કરવા, સાકરને વશ કરવા, શત્રુને અનુકૂળ કરવા, ક્રોધ સમાવવા, સ્ત્રીને વશ કરવા, સ્ત્રીનુ સભાગ્ય વધારવા, દૂર હેય તેને પારો માણવા, મિત્રને મેળવવા, શત્રુની વાચા તથા બુદ્ધિને અટકાવવા, નારી જતું હોય તેને રેકી રાખતા, શ્રી પુરૂષમાં કલેશ ઉપજાવતા કે સ ́પ કશતવા, શત્રુતા નાશ કરતા, બાળક થતા, કે બાળકની રક્ષા કરવા ઇચાદિ બાબા ઉપર તાંત્રિક ગધેમાં જુદા જીજ્ઞા પ્રયોગો લખ્યા છે તે પ્રમાણે પ્રયાગ કરાવે છે. જેવી જેની શકિત હેય તે પ્રમાણે જાપ કરનારને પાકાં સીધાં આપે છે, તે નાહી ધેઇ જાપ કરવા બેસે છે. જે બાબતના જાપ કરવાના હોય તેટલા દિવસ તેને પ્રમાøિકપશે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34