Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : વેરાગ્ય રસ तत्रापि सर्व सौख्यानां, भाजनमिवभाजन । वैराग्यरसस्वादा ऽऽ स्वाढनं दुर्लभं चुचैः ॥ २ ॥ હે ભવ્ય જીવો! આ સંસારમાં મનુષ્યપણું પાસ થવું ઐતિહુ લંભ છે કારણ કે પર્ણ પુન્યની સામગ્રી શિવાય તે મામ થતું નથી. જુએ કે દૈવ રૅવેંદ્ર પણ પોતે પામેલી રહિને તણું સમાન ગણી મનુષ્યપણાની ઈચ્છા ધરાવેછે. તે મનુષ્યપણું, આર્ય દેશ, ઉત્તમજાતિ અષ્ટ કુળ પ્રમુખ પ્રાપ્ત થયાં છતાં પ્રમાદ કરવા એ મેાક્ષાભિલાષી મા ણીને લાયક નથી, કેમકે જે પ્રાણી પ્રમાદ કરી ધર્મ કાર્યમાં અનુદમી રહેછે અને વૈરાગ્યરસને ધ્યેયરૂપ કરી યાવતા નથી તેઓને અંતે પશ્ચાતાપ થવામાં કાંઈ શક જાણવા નહીં. જે માણી આ સંસારમાં અમુલ્ય મનુષ્ય જન્મ સંપાદન કરી પરજીવનો ઘાત કરવા પ્રવર્તેછે તે પોતેજ હણાયછે, જે અસત્ય ૧ચન મેલેછે તે પોતેજ જૂઠો પડેછે, જે અત્ત વસ્તુ ગ્રહણ કરેછે તે પોતેજ કર્મરૂપ શત્રુથી ગ્રહણ થાયછે, જે પરદ્વારા ગમન કછે તેને પાતાનેજ નર્કમાં ગમન કરવું પડેછે, જે પરિગ્રહની સ્મૃતિ લા લસા કરેછે તે પે.તેન્દ્ર કર્મ કાદવથી લપટાય છે, અને જે કોમ્પ અગ્નિના ૨૫ર્શ કરેછે તે પોતેજ દુઃખરૂપ‘આ તાપના પામેછે. વળી અહિંસા એજ પાણીમાત્રનું હિત કરનારી છૅ, સત્ય ઍજ કા ણના કારા છે, અસ્તેયતા એજ અભ્યુદયની આપનારી છે, બાથય એજ.સુજ્ઞ લેાકાને વરવા ॥ યાગ્યું છે અને અપ્રતિગ્રહ, એજ માસ પુ લક્ષ્મીનું ગૃહધે એવું જ્ઞાન મહારાજાએ આગમતી અંદર વારંવાર કહેલું છે; માટે હે ભવ્ય પ્રાણી! મેહફર્મની જાળમાં ન ફસાતાં અહિંસા, સત્ય, અરસ્તેય, બ્રહ્મચર્યું અને અપરિગ્રહમાં સદાકાળ સદાગ હી રહો; સ્વપ્રમાં ૧ણ પરસ્ત્રી, પરદ્રોહ કે દ્રવ્યમાં પરાયણ ન 1 1. પરથી, For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25