________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશનો વધારો. ઉપર પધારેલા હતા. તા. ૨૨ મીએ રિતે શ્રી સુરત ઉત અને
ત્યાં મુનીરાજ શ્રી આત્મારામજી મહારાજ વિગેરે સમરત મુનીમાળદર્શનનો લાભ લઈ તા. ૨૦ મીની સાંજના સાત કલાકે ભાવનગર ના સ્ટેશને તે ડેપ્યુટેશન આવ્યું. જે વખતે સુમારે ૨૫ ગ્રહ સામા આવ્યા હતા.
આ પ્રમાણે તે ડેપ્યુટેશન ધારેલું કાર્ય ફતેહ કરી ભાવનગરમાં અત્યંત આનંદ સાથે આવ્યું. છેવટે શાસનાધિપતિ દેવની એટલી જ અમે સ્તુતિ કરીએ કે અમારા આવા શુરાતન વાળા ભાઈઓની મહેનત સફળ થાઓ અને સઘળા દુઃખને અંત આવો.
તા.
For Private And Personal Use Only