Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533005/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org LAADIONADOR जन धम प्रकाश Acharya Shri Kailassagarsuri Gyanmandir JAINA DHARMA PRAKASH. પુસ્તક ૧ યું. અષાડ શુદિ ૧૫ સંવત ૧૯૪૧ અંક ૫ સૉ. अयनो इंद्रवजा. जिनेंद्र पूजा गुरू पर्युपास्तिः गत्वा कंपा शुभ पात्र दानं गणानुरागः श्रुति राग गम्य जन्म वृक्षस्य पान्य मूर्ति || || अगर वी. શ્રી જૈન ધર્મ પ્રસારક ભા भावनगर, अमदावादमां. नरे पानी भनिना प्रेमा ગુછોડલાલ ગંગાએ છાપી પ્રમદ્ કર્યુ. साथी पर For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિજ્ઞા. - સર્વ સુરા ગ્રાહકોએ આ ચોપાનીયાને ૯૫ મૂવ તરફ વિચ ન કરતાં તેનું સારી રીતે બહુ માન સાચવી વાંચવું. બલકુલ આસાતનું કરવી નહીં કારણ કે જ્ઞાનની આસપાસના કરવાથી અજ્ઞાનતાનું પ્રાપ્ત થાં છે અથોત જ્ઞાનાવરણ કર્મ બંધાય છે. આ વાક્યને લક્ષમાં રાખીને થો પાનીયું વાંચીને રખડનું ન મૂકતાં યોગ્ય સ્થાનકે મુકી વિનય સાચવવું જેથી કરેલો પ્રયાસ સફળ થાય. अनुक्रमणिका. વિષય, ૧ જગતક ખડા. . ૨ વિરાગ્યરસ • • ૩ ધર્મેદઢતા.... .. ... • ૪ સમકિત (આરામનંદનની કથા ) .. ૫. સત્વ. (અા પુત્ર ચરિત્ર.) ... ... • • लवाजमनी पहोंच. - ૧-૩ શા ગફુલ જેમલ, ૧-શા હરીચંદ જગજીવન, ૧-૩ છે રૂપચંદ મલેકચંદ, ૧-૦ શા ડાહ્યા ઝીણા. ૧-૩ મતા લલુ કાળીદાસ. ૧-૩ મત કારાણજી મુળજી. ૧-૩ મેતા ગુલાબચંદ છવા. ૧- શા ઝવેર ભાઇચંદ, વિ-૪ શા દીપચંદ ખીમા. ૧.! શા વીરચંદ છવા. ૧૦ પારેખ ખીમા ઝર. ૧-૩ મન ચંદ. ૧-૩ શા કેવળ ખીમચંદ. ૧- દોશી કંઝા ભી. ૧-૩ શા રાયચંદ રતનચંદ, ૧-ક થા જેઠાભાઈ તલકશી, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છો ન ધર્મ પ્રમા. JAINA DARMA PRAKASII. વ્યાં છે. આજ ની મિલી, પાણી 9 વિકાશ K 2 Cો ન ધર્મ ઉડાળવા, પગ ન પ્રકાશ. r=================== === છે . = સ્તિ ૧ લું. શક ૧૮૦૭ અષાઢ શુદિ ૧૫, સંવત ૧૯૪૧. અંક ૫ મિ. जगतकता खंडन. | હરિગીત છે. મંગલનિધાન સમાન વાણી જણ અરિહંતની, તે પામિને સુખચેન કરજો તક જાલ પંથની; મિથ્યાતના ઘનઘોર વાદળ રહ્યાં અંબર હાઇને ક જગતકા કણ બુધજન રે સુપિચારિ. ૧ બૌધ કહે આ જગત સઘળું ક્ષણિક ભંગુર જણીયે, નૈયાયિકોના મત થકી ઈશ્વર રરવું પીછાનિયેમીમાંસકો નારિત થયા ઇશ્વરપણું ઉથાપિને, કd જગત કોણ બુધજન દેખો સુવિચારિને છે કોઈ કહે આ જગત સઘળું રગે બ્રા પ્રીતથી, તે પુછિયે હમ તેહને "હ્મા બન્યા કેળ રીતથી; વેદાંતિ તે ભાંતિ તણા બમમાં રવા લટાઈને, કd જગાકા કોણ બુધન રે સુપિચારિ. માયા કહે જે જગતની રચનાર છે. આદિ થકી, ૧. બે કિ મીમાંક ('i] દાદી મત જાણવા. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ' www.kobatirth.org શ્રીો ધર્મ પ્રકાશ. તે માયાના ચનારની ચિંતા થશે પહેલાં થકી; વેષિકો ડરૂપ માને મુકિતમાં નિર્ધારિને; કતી ગતકા કણ બુધજન દેખો સુવિચારને ઈશ્વર એ શ્વર રચે ઈશ્વર ૨ગે આ જગતને, એમ જોરથી ઘનધાર કરિને બેલા બહુ જો તમે; તે આવશે દુષણ તણ ઘણી રેલ ગાડી ભરાઇને, કતા જગતકા કોણ બુધજન દેખજો મુવિચારને. લીલા કરી આ જગત સઘળું રચે ઈશ્વર પ્રેમથી, તેા રાગી દૂધી જાણવામાં રતેક પણ શંકા નથી; માજન વિન ર્તિ પણ ઊચિત છે નહી મંદને, કર્તા જગતકા કોણ બુધજન દેખો સુવિચારને દયાળુતાથી ઈશ્વરે જો જગત સરજ્યું માનીયે, તા સફળ જંતુ એક સરખા સુખી કર્યું ન પિછાનીયે; તે માટે ઇશ્વર જગતના રચનાર નહિ નિર્ધારિતે, કર્તા જગતકા કોણ બુધજન દેખો સુવિચારને. સહુ પક્ષપાત ત તમે જો જૈન તત્વ વિચારk, ના સર્વ શંકા દૂર થાશે પરમ પદવી પામશો; શુદ્ધ શાંત રસમાં લીન થાવા જા નેત્ર ઉઘાડને, કી જગતકા કણ બુધજન દેખો સુવિચારને *>• વૈરાગ્ય રસ. (અનુપ વૃત્ત.) Acharya Shri Kailassagarsuri Gyanmandir । अस्या हुंडांक्सर्पिण्यां, दुर्धरेपंचमारके । मनुष्यलंतु जीवानां, दुर्लभमतिदुर्लभं ॥१॥ For Private And Personal Use Only ४ ७ ૧. આગગાડી, ૨. રાંખ્યાત ગરાપ્પિણી અવસર્પિણી મતીત થયો પછી આવેછે Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : વેરાગ્ય રસ तत्रापि सर्व सौख्यानां, भाजनमिवभाजन । वैराग्यरसस्वादा ऽऽ स्वाढनं दुर्लभं चुचैः ॥ २ ॥ હે ભવ્ય જીવો! આ સંસારમાં મનુષ્યપણું પાસ થવું ઐતિહુ લંભ છે કારણ કે પર્ણ પુન્યની સામગ્રી શિવાય તે મામ થતું નથી. જુએ કે દૈવ રૅવેંદ્ર પણ પોતે પામેલી રહિને તણું સમાન ગણી મનુષ્યપણાની ઈચ્છા ધરાવેછે. તે મનુષ્યપણું, આર્ય દેશ, ઉત્તમજાતિ અષ્ટ કુળ પ્રમુખ પ્રાપ્ત થયાં છતાં પ્રમાદ કરવા એ મેાક્ષાભિલાષી મા ણીને લાયક નથી, કેમકે જે પ્રાણી પ્રમાદ કરી ધર્મ કાર્યમાં અનુદમી રહેછે અને વૈરાગ્યરસને ધ્યેયરૂપ કરી યાવતા નથી તેઓને અંતે પશ્ચાતાપ થવામાં કાંઈ શક જાણવા નહીં. જે માણી આ સંસારમાં અમુલ્ય મનુષ્ય જન્મ સંપાદન કરી પરજીવનો ઘાત કરવા પ્રવર્તેછે તે પોતેજ હણાયછે, જે અસત્ય ૧ચન મેલેછે તે પોતેજ જૂઠો પડેછે, જે અત્ત વસ્તુ ગ્રહણ કરેછે તે પોતેજ કર્મરૂપ શત્રુથી ગ્રહણ થાયછે, જે પરદ્વારા ગમન કછે તેને પાતાનેજ નર્કમાં ગમન કરવું પડેછે, જે પરિગ્રહની સ્મૃતિ લા લસા કરેછે તે પે.તેન્દ્ર કર્મ કાદવથી લપટાય છે, અને જે કોમ્પ અગ્નિના ૨૫ર્શ કરેછે તે પોતેજ દુઃખરૂપ‘આ તાપના પામેછે. વળી અહિંસા એજ પાણીમાત્રનું હિત કરનારી છૅ, સત્ય ઍજ કા ણના કારા છે, અસ્તેયતા એજ અભ્યુદયની આપનારી છે, બાથય એજ.સુજ્ઞ લેાકાને વરવા ॥ યાગ્યું છે અને અપ્રતિગ્રહ, એજ માસ પુ લક્ષ્મીનું ગૃહધે એવું જ્ઞાન મહારાજાએ આગમતી અંદર વારંવાર કહેલું છે; માટે હે ભવ્ય પ્રાણી! મેહફર્મની જાળમાં ન ફસાતાં અહિંસા, સત્ય, અરસ્તેય, બ્રહ્મચર્યું અને અપરિગ્રહમાં સદાકાળ સદાગ હી રહો; સ્વપ્રમાં ૧ણ પરસ્ત્રી, પરદ્રોહ કે દ્રવ્યમાં પરાયણ ન 1 1. પરથી, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમંધર્મ પ્રકાશ ', '. રહે! અને નિરંતર પેાતાના પ્રણામ સરલ રાખે, જેથી શીવકું અલ્પકાળમાં ત્રાસ થાય. વિચાડ઼ે કે આ જીવે. ગર્ભાવાસમાં કેટલું દુઃખ સહન કર્યું અને ત્યાં જીવ કેવી સ્થિતિમાં રહ્યો હતા. વળી મળમુત્ર શ્લેષ્મમ વસી કેવી દુર્ગંધ સહન કરી તે સર્વ દુઃખનું વર્ણન કરવાને પ્રૌ જ્ઞાની પણ અશકય છે. જેમ કોઈ મનુષ્યના શરીરમાં સાડીત્રણ ક્રો માય ઉની કરી ચાંપીએ અને તેથી તેને જેટલું દુઃખ ઉત્પન્ન થા તેથી પણ ‘આઠગણી' વેદના ગભાવાસમાં થાય છે કે કઈ ચાંપે ઉની કરી, ક્રોડ સાડીત્રણ સેય; તેહથી આઠ ગણી વ્યથા, ગાવાસમાં હાય. આ પ્રમાણે ગાવામાં સહન કરેલાં દુઃખને ભુલી જઈ પ્રાણી અતિ અહંકૃતિપણુ ધારણ કરેછે તે અહંકૃતિપણું કંઇ ગતિને મા કરાવશે તેના ખીલકુલ વિચાર ન કરતાં તેનો નિશ્ચય કરવાને વારતે તે જીવનેજ મુખત્યારીપણુ રોપીએ છીએ. હવે સઘળી વાતના વિચાર કરતાં માલમ પડેછે કે આ! ભર્યું. કર સંસારમાં પરોપકારી શ્રીમદ્ અરિહંતના ચરણકમળની છાય શિવાય બીજી કોઈપણ નિર્ભયસ્થાન નથી, માટે શ્રી જીતેંદ્ર દૈવની વાણીરૂપ પુષ્કરાવા ગદ્યની વૃષ્ટિએ કરી પોતાની હૃદયી ભૂમિમાં ધર્મરૂપ કલ્પવૃક્ષનો અંકુર સ્થાપન કરવો જોઇએ, અને ક્ષારૂપ ચં દનની વાડ કરી ઇટ્ટોક પરલોકમાં ઉત્તમ ફળ આપન:રી ધર્મરૂપી કલ્પલતા પ્રફુલ્લિત કરવામાં નિરંતર ઉઘમવંત થવું જોઇએ. વળી તીથયાત્રાદિ કાર્યમાં પણ સદા પ્રયત્નવાન થવું જોઇએ, કારણ કે તી. ર્થની પાંથરજે કરી આ જીવ કર્મરૂપ રજથી રહીત થાયછે, અને તીર્થભૂમિમાં વારંવાર અટન કરતાં ભવ ભ્રમણથી વિમુક્ત થાયછે, તેમજ તીર્થસ્થળે ગમન કરી ધ્યાન કરતાં પોતે ધ્યેયરૂપ થાયછે; વળી છનેંદ્ર ભગવંતનું પજન કરવાથી પ્રાણી તેજ પુજ્યની થાયછે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘદ્રઢતા. અને જે પ્રાણી તત્રંથ શ્રીમદ્ અરિહંતદેવની તવના કરે છે તે ઉપતેજ સ્તવનીક થાય છે. માટે આ પ્રમાણે મહા– લાભ જાણી પોતાનું મન મોહ કર્મની વાસનાથી ખેંચી લઈને વૈરાગ્યએ કરી સિંચન કરો! તેમજ દુર્ગતિમાં જવાને તૈયાર થયેલ મનુષ્યોને લઈ સુગતિમાં ધારણ કરે એવો જે વીત્તરાગ પ્રણિત ધર્મ તેની ઉપર નિરંતર પ્રયતા રાખો જેથી મોક્ષરૂપ લક્ષ્મી સંપાદન થાય. તથા રતુ. धर्मद्रढता. (નારાચ છંદ.) અમર્થ વૃક્ષને સદા વિશાળ કામ કે જે, ન આપવા સમર્થ તે કદાપિ મોક્ષ ધામને; વિચારિને વિમાસીને વિવોકિયે છિયે પદા, વદા સદાહિ ધર્મ ધ ર્મ છે દા. 1 આ ભરતખંડમાં વસતપુર નગરની સમીપે મને હર સહકાર, નારંગ, જીર પ્રમુખ વથી રસાળ એક વન હતું. તે વનમાં એક જમદગ્નિ નામા તાપસ તપ કરતો હતો, અને તેની પ્રસિદ્ધતા સર્વ છેવ્યાપ્ત થયેલી હતી. એ સમયે દેવલોક માગે છે દેવતા પરસ્પર ૨ઢ મિત્રાઈ ધરાવતા થકા વસતા હતા. તેમાં એક દેવનું નામ વિશ્વાનર હતું અને તે પરમ શ્રાવક તથા ૮ ધમી હતું અને બીજે ધનવંત્રી નામા શીવધર્મી અને તાપસને પરમભકત હતા. તે બન્ને દેવતા એકદા પોત પિતાના ધર્મની પ્રશંસા કરતા હતા, તેમાં એક કહ્યું કે શ્રી જૈનધર્મ સમાન બીજો કોઈ પણ ધર્મ નથી. બીજાએ કહ્યું કે શીવ ધર્મ સમાન બીજે કંઈ પણ ધર્મ નથી. આ પ્ર" માણે તે બન્ને દેવતા અને અન્ય વાદ વિવાદ કરતા પોતાના ધર્મની પરીક્ષા કરવા આ મનુષ્યલોકમાં આવ્યા. તે વખતે પ્રથમ વિશ્વાન - ૧, કપિલ, For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. કહ્યું કે જેનધર્મ મળે જ ઘન્યથી નવદિક્ષિત સાધુની પરીક્ષા કરવી અને તારા શીવ ધર્મમાં જે પ્રાચીન અને દઢ ધર્મી તા પર હોય તેની પરીક્ષા કરવી. એ અવસરે મિથિલા નગરીના રાજ પદ્મર તાની રાજ્યથી ત્યાગીને શ્રી વાસુપુજ્ય તીર્થંકરની પાસે દિક્ષા લીધી હતી તેની પરીક્ષા કરવાનો નિશ્ચય કર્યા અને મનુષ્ય વેશ ધારણ કરી મિષ્ટ ભજન તથા અનેક પ્રકારના સુગંધી જળ લઇને તે મુનિ પાસે ગયા અને કહેવા લાગ્યા કે હે મુનિ! આ રસવતી ભિક્ષા અને શીતળ પાણી વિગેરે આપ ગહણ કરો. તે વખતે મુનિ સુધા તથા તુષાથી અત્યંત પીડિત છતાં તે અને ઘણીય ભજન અને જળાદિ ગ્રહણ કરી ને હુલા, ઈતિ પ્રથમ પરીક્ષા. પશ્ચાત જયારે મુનિ તે નગરથી બીજે થળે જવા લાગ્યા ત્યારે તે બન્ને દેવતાઓએ આગળ જઈ બે પ્રકારના રર તા બનાવ્યા. એક રરતે કાંટા અને કાંકરા વિફર્યા અને બીજે રાતે પાણી, વિનરપતિ તથા દેડકા પ્રમુખ જીવ વિકુળં. તે જોઇ મહા દયાળુ અને ભવ ભાંતિએ કરી પરિકલે શિત', જંતુઓના વિશ્રામને અર્થ વૃક્ષ તુલ્ય, અને આપત્તિરૂપ મહા નદીને પાર ઉતારવાને જેમની દકી કારૂપ છે એવા તે મુનિ, સર્વ પ્રાણીમાત્રને વિષે જે દયા છે તે ધર્મના રિલક સરખી ભૂષણરૂપ છે, અને તે સર્વ રોગ અને સર્વ અનર્થને નાશ કરનાર છે, અને દયા એજ સંપત્તિ અને કલ્યાણનું કારણ છે, એમ વિચારીને જીવહિંસાના ભયથી દેડકા પ્રમુખ જીવોએ સંયુક્ત માર્ગ ત્યાગીને કાંકરા કાંટા અને ટીંબા ટેકરાવાળા માગે ગમન કરવા લાગ્યા. ફરતે ચાલતાં તે સાધુના પગમાંથી રૂધિરની ધારાઓ વહેવા લાગી તો પણ તે મુનિનું મન જેમ કલ્પાંતકાળના પવનથી મેરૂ પર્વત ચલિત થતું નથી તેમ નિશ્ચળ રહેતું હવું. આ પ્રમાણે તે દેતાઓ સાધુના મન પરિણામ અચળ રેલીને સાનંદાશ્ચર્ય પામ્યા. For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મતતા ઇતિ દ્રિત.ય પરીક્ષા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ હવે તે સાધુની સમીપે અનેક પ્રકારના ગીતગાત, રંગરાગ વિ. ગેરે માયા વિધી અને દેવાંગનાનું સ્વરૂપ ધારણરી તે દેવતા એએ હાવભાવ સંયુક્ત નાટક પ્રારંભ્યું, તેમ છતાં પણસંયમને વિષે જેનું ચિત્ત અત્યંતાત્સુક છે એવા તે મુનિનું મન કમિત્ર પણ ચલાયમાન થયું નહીં અને પોતાના અંતરંગમાં અતિય ભાવના ભાવતા થકા મનવચન કાયાના ત્રિકરણ યાગથી અડોલ થા. ઇતિ તૃતીય પરીક્ષા. છેવટ તે બન્ને દેવતાઓ નિમિત્તિયાનું સ્વરૂપ ધાણ કરી મુતિની સન્મુખ મગટ થઇ કહેવા લાગ્યા કે ભે! મુને ! અનિમિત્તિ યા છીએ અને અમારા નિમિત્તના પ્રભાવથી નગીએ છે કે તમે દીર્ઘાયુષી છે. માટે અમારૂં વચન અંગીકાર કરીને આ યેનાંવથામાં તપસ્યા કરવી ડી દઈ નાના પ્રકારના મનુષ્યભેગો અને કંચન સમાન કાયા. નિરર્થક ન ગુમાવો, ચારિત્ર તે વૃદ્ધવસ્થામાં પણ અંગીકાર કરી શકાય છે માટે અમારૂં કહેવું માન્ય કી સંસાર સંબંધી સુખથી પરાડ·મુખ ન થા. નિમિનિયાના ઞાય વચન શ્રવણ કરી તે મુનિ મહારાજા કહેવા લાગ્યા “હે ‘ભદ્ર મુ'! આ અસાર સંસારમાં ધર્મ એજ સારભૂત છે અને તે મનુષ્યપણું પ્રેમ કરી દીર્ઘાયુષ્ય વિના સાધવા દુર્લભ છે. અને ગતાયુષ્ય પુનઃ પ્રાપ્ત થતું નથી. કહ્યુંછે કે~~ अनघण्यापेरत्नानि लभ्यतेविभवैः सुखंम् । For Private And Personal Use Only दुर्लभो र कोपि क्षणोपिमनुजायुषः ॥१ ॥ માટે જે ધર્મ સાધન કર્યું તેજ આપણું છે અને જરાવસ્થા માસ થયે રારીર જીર્ણ થઈ જવાથી તપસ્યાદિ ક્રિયા થઇ શકતી નથી. જો તમારા કહેવા મુજબ માથું આયુષ્ય લાંબુ છે તે મારાથી Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીજૈનધર્મ પ્રકાશ. ૭૩ ઘણા કાળ ી ચાર પળાશે. આવી રીતના તે મુનિના મમતા રીત વચનાસાંભળી અને દેવતા અત્યંત પ્રમાદિત થયા અને તિશ્ચય કર્યો કેળા સાધુ સા ધર્મ દૃઢતા કોઇ વિરલા પુષમાંજ હશે. ધન્ય છે જધર્મને! કે જે માસ થયાથી માણીને આવી રીતની ધમૈને વિષે ધૃતા સંપાદન થાયછે. ઇતિ ચતુર્ચ રિક્ષા, આ તે ઋત્યંત મોંસા કરી શીવ ધર્મના વૃદ્ધ તાપસની પરીક્ષા કરવા માટેો અને રૈવતા ગાયા અને પતિ જે જમદિન નામ તાપસ ઘઉં પ્રાચીન, જટાધારી અને દૃઢ ધર્મી કહેવાતા હતેા તેની પાસે આ. આ મદગ્નિ તાપસ ઘણા ધ્યાન કરતું હતા તેથી તેની જટા કરી રહ્યાંહતાં. આવી સ્થીત દેખી તે બન્ને દેવતાએએ પણ પેતાનું રૂપબદલાવીને ચફલા ચકલીનું રૂપ ધારણ કર્યું અને તે ત્રષીની છાલમાં એક માળે મનાવી તેની અંદર રહેવા લાગ્યા. લાંબા વખતથી યાના થઇ વગેરે સ્થાનામાં પક્ષી નિવાસ અયદા ચકલા મનુષ્ય ભાખાએ કરી ચકલીપ્રત્યે કહેવા લાગ્યા હું ડાળે! હું આદીને હંમદંત પર્વત ઉપર જવાની ઇચ્છા રાખુંછું.”આ વચન સાંભળી તેણીએ કહ્યું કે ત્યાં જઈ તું ખીછ ચકલીની સાથે ગૃહવાસ કરી તેજ સ્થળે રહે તે હું શું કરું ? તે કારણ માટે તારે હિમવંત પર્વત ઉપર જવાનું બંધ રાખવું. તે સાંભળી ચકલાએ કહ્યું કે જો હું ત્યાં જઇ પા! ન આવું તે મને સીહત્યા તથા ગૌહત્યા કર્યા જેટલું પાપ થાઓ ! આવી રીતે કહ્યાં છતાં પણ ચકલીએ તેનું વચન માન્ય કર્યું નહીં, પરંતુ કહેવા લાગી કે તે ખ્ધી પ્રતિજ્ઞા અસત્ય છે, હું તેમાંથી એક પણ પ્રતિજ્ઞા સત્ય માનતી નથી, કિંતુ આ જમદગ્નિ તાપરો પોતાની આખી ઉમરમાં જેટલા For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મેદ્રઢતા. હર પાપના સંચય કર્યોછે તે જો તું પોતાને માથે લેવાનું અંગીકાર કર તે જવાની આજ્ઞા આપું. આ વાત સાંભળી જેની કાંતિ કોણે કરીને તાખવર્ણ થઇ છે અને જેના નેત્રો રાષે કીનિમેષ રહીત છે એટ્લે તે ઋષિ તેની ઉપર અત્યંત દે।પાયમાન થઇને તે બન્ને પક્ષીને માળા સહીત ખેંચી પોતાના હાથમાં લઈ કહેવા લાગ્યા કે ડી! મેં એવું શું પાપ કેર્યુંછે તે તું સત્ત્તર એટલ, નહીં તે! આ વખતે તારા પ્રાણ અને શરીર જૂદાં થવામાં કાંઈપણ સૈરાય ન ધરીશ.” તેના આવા ક્રોધયુક્ત વચન સાંભળી તેણીએ કહ્યું હે - "ષિ! તું પોતાના શાસમાં શું કહ્યું છે તેના વિચાર કરી પછી ક્રોધ ક્રૂર, યદુત अपुत्रस्य गतिर्नास्ति स्वर्गनैवचनैवच । तस्मात्पुत्रमुखंदृष्ट्रा पश्चादु समाचरेत् ॥ १ ॥ अपुत्रस्य गृहंशुन्यं विशिशुन्याअबाधवाः । मूर्खस्यहृदयंशुन्यं सर्वशुन्यं दरिद्रता ॥२॥ મા હૈ ષિ ક્રોધના ત્યાગ કરી સંવી પ્રક્રિયમાં પ્રવેશ કર.” ચકલીના આવાં વચન શ્રવણ કરી ઋષિ મનમાં ચિંતવા લાગ્યા કે આ: પક્ષીનું કહેવું ઠીછે માટે મારે હવે વિવાહ કરવાઉચિતછે. એ રીતે નિશ્ચય કરી ૠષીશ્વર તે ધ્યાન તપ જપાદિ છેડી કોષ્ટિક નગરના રાજા છતશત્રુને ત્યાં બહુ પુત્રીએ છે એમ સાંભળી ત્યાં ગયા. (જીએ કર્મની વિચિત્રતા અને શીવ ધર્મની દ્રઢતા પૂરતું તેમાં શું આશ્ચર્ય છે, +હેવત છે કે જેના ગુરૂ ભાંધળા તેના મેલા ભીંત.) આ મમાણે તે ઋષિની ધર્મ રહેતા દેખીને બન્ને રવતા ૧ જૂએ વર્ષના ધર્મે દ્રઢતા !!! For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બુદ્ધિધર્મ પ્રકારો, ** નિજ સ્વરૂપ ધારણ કરી શ્રાવક ધર્મને વિષે સંપૂર્ણ મૃત થઇને સ્વ ર૫ાનકે ગમન કરતા હવા. અહા ! શ્રી જૈનધર્મ સમાન આ મુાંડ ભાંદરમાં બીજો કઈ પણ ધર્મ નથી માટે તે અંગીકાર કરી તેને વિષે સંપૂર્ણ તતા થા'ગ્ ફરવી જેથી અગાધ પુન્ય સંપાદન કરાય, समकित . ( મારામ નંદાની કથા.) સાંધણ પાને ૬ થી. આ પ્રમાણે તે ીની પાછળ કુંવર કેટલાએક વખત સુધી ચાલ્યા. ચાલતાં ચાલતાં એક કાલિકા દેવીનું મંદિર આવ્યું, પેલી સ્ત્રીએ તે મંદિરમાં પ્રવેશ કરીને દેવીની પ્રતિમાને નમસ્કાર કર્યા. પછી તેનું યથાવિધિ પૂજન કરી પેતાના મસ્તક ઉપર જે પુષ્પ : ચુક હતા તે દેવીના ગળામાં રાપણ કર્યો. તરતજ મંદિરની ખ હાર નીકળી અદશ્ય થઈ ગઈ. આ પ્રકાર જોઇને જેને અત્યંત સાનંદાશ્ચય પ્રાપ્ત થયા છે એ એ કુંવર જાગે ઇ દેવીભકત તેનું નિર્માલ્ય ગૃહણ કરતા હોય તેમ તે કેંચુક દેવીના શરીર ઉપરથી ઉતારી પોતે ગૃહણ કરી નદી તરફ ગમન કરતા હવા. ત્યારે તે નદીના કીનારા ઉપર આવ્યા ત્યારે ત્યાં નાકા અથવા વૈકાધિપતિ એ ગમાંથી કંઈ તેની દષ્ટીએ પડયું નહીં. તેથી તેણે કેટલાએક વખત સુધી શોધ કરી પણ તેની કાંઈ પણ ોધ ન મળવાથી તેમજ રાત્રીને ઘણે કાળ વ્યતીત થવાથી જ્યાં મુસાફરોની તૃષા શાંત કરવામાં આવેછે એવા એક પરખને વિષે જઈ તા. કહ્યું છે अतिभुक्तवतांपुंसा चिंतारहितांचेतसां । For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org સકિત. Acharya Shri Kailassagarsuri Gyanmandir अतिप्रयासश्रतानां निद्राहिमुळभामता ॥ १ ॥ २ તે પ્રમાણે તે તરત નિદ્રા રા થયા. તેવામાં દૈવયેંગે કેટલા એક ગાય ભ્રમણ કરતા કરતા તે થળે આવી પહોંચ્યા. તેઓએ ત્યાં આરામનંદનને નિદ્રાવશ થયેલું જોયે, તેની પામે ગ્મ વખતે સુગંધમય પુષ્પ કંચુ શિવાય બીજું કાંઇપણ હતું નહીં તે પણ તે કંચુક દેખીને ચારાનુ મન લલચાયું. જેને આ દૃષ્કૃત્ય કર વાને રત્રિ મયભૂત હતી એવા તે ચા આરામનંદન અતિ છે કરી પ્રાપ્ત કરેલા એવે તે કંચુક ગૃહણ કરીને ત્યાંથી ચાલતા થયા. પ્રાતઃકાળે જ્યારે ચક્રવાક પક્ષીના દંને હર્ષ પમાડનાર, કમળના વનને પ્રફુલીત કરનાર, તરકર, ઘુવડ, અને અભિસારિકાને શત્રુ દીનકર ઉદયાચળ પર્વત ઉપર પ્રગટ થયા ત્યારે કુંવર નિંદ્રા રહીત થયા. જાગૃત અવસ્થા પ્રાપ્ત થયા પછી જ્યારે તેને પોતાની પણે કંચુક માલમ ન પડ્યો ત્યારે તે અત્યંત નિશ્વાસ નાખીને હાકાર કરવા લાગ્યા. અત્યંત આકુળ વ્યાકુળ થવાથી હૃદય તા જાણે ફાટી જતું હોય નહીં તેમ થવા લાગ્યું એ પ્રમાણે શેકે કરીને જેનું હૃદય ઘેરાઈ ગયુંછે એવા કુંવર સુપ્રત્યે પામ્યા. કેટલીએક વારે વનના મંદ મંદ પવનની હેાથી તે સચેત થયેા. વળી ગાંઢ કર્ણાસ્વરે રૂદન કરવા લાગ્યા “હા ઇતિબેટ! મેં કેવી મખાઈ કરી કે જે કંચુકને માટે મારી પ્રાણમયાન આગ્રથી નર્મદા ન દીના અગાધ જળમાં પણ એક નાની નાકામાં બેસી મુસાફરી કરી, દેવીની પણ અવજ્ઞા કરી ને વનમાં ! સહન કર્યું તે કંચુક આવે અજાણ્યે ઠેકાણે સાવધ ન રહેતાં પ્રમાદમાં રહેવાથી ગુમાવ્યે, એક પળમાં મારી સર્વ આશા નિષ્ફળ થ પુનઃ તે પ્રામ કર્યા શિવાય મારી પ્રિયા પદ્માવતી પાગે કેમ ઊં. ઇત્યાદિ ઊંચ સ્વરે હૃદયના મને ઇંદી નાંખે એવા શું ?વડે આકાશ ગ્યા. તેન For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેનધર્મ પ્રકાશ, ઇને વનના વક્ષે પણ કરૂણાને વશ થઈ જાણે રૂદન કરતાં હોયની એવું ભાસવા લાગ્યું. એ પ્રમાણે અનેક તરેહને સંક૯પ વિકપ ક રીને જેને અત્યંત દીલગીરી પ્રાપ્ત થઇ છે એવો આરામનંદન ફરતો ફરતો એક વિશાળ શહેર પાસે આવી પહોંચશે. જેની ચો તરફ નવ પલવ વૃક્ષેની ઘનઘટા શોભી રહી છે, જેના પૂર્વ દરવાજા નજીક એક સુગંધમય અને શીતળ જળે કરીને યુકત એવું સરોવર ભી રહ્યું છે, જ્યાં શ્રીમંતેની ભવ્ય હવેલી આકાશ સાથે વાત કરતી હોય એમ દેખાય છે, જેને વિશે અનેક શિખરબદ્ધ અને સુવર્ણમય જીનપ્રારા શેભી રહ્યા છે એવું આ પાટણપુર નગર છે એમ કેટલાએક પુરવાસીઓને પૂછતાં કુવરને માલમ પડયું. રાતે ચાલતાં નગરીની અનુ પમ રચના જોઇને મહાબુદ્ધિમાન એવો તે કુંવર અલકાપુરીને પણ તણ તુલ્ય માનવા લાગ્યા. તે નગરને વિષે નમસ્કાર કરનારા મંડનીક રાજાઓના મરતકની માળાના પરિમળે કરી જેના ચરણમળ સુગંધયુકત છે, વારાંગનાના હરતા મળે રહેલા ચા મરે કરી જેને વાયુ ઢોળાય છે એવો અને મણીમય (સિહાસન ઉપર બેસના રે જાણે બીજો ઈદ્ર હેયની એવો લીધર રાજા ને ગરીને વિષે રાજ્ય કરતા હતા. ત્યાં ચૌટાને વિષે ફરતાં ફરતાં શિખર કળાદાએ કરી સુશોભીત ઈંદ્રભવન સદશ જીનમંદિર જોઈને જેમ ચોદયથી ચકોર પ્રફુલિત થાય છે તથા જેમ શયામ માની ઘણા નેઇન રો આનંદયુકત નત્ય કરે છે તેમ આ શુદ્ધ સમ્યકતધારી દઢ ધર્મવંત અને જનાજ્ઞા પાળક એવો આરામનંદન જાણે પોતાને અકસ્માત મોટો લાભ પ્રાપ્ત થયો હોય તેમ પર લાસ પામીને તે જનમદિરને વિષે પ્રવેશ કરતો હતો. - ત્યાં ઉત્તમ જાતિનાં રન જડીત મુકુટ મંડનથી જેમનું મસ્તક શોભી રહ્યું છે અને જે શાંતમુદ્રાએ કરીને યુકત છે એવા ને પર ભગવંતની વિવિધ છંદ રચનાથી રતુતિ કરતાં અને હલાસથી For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમકિત. નત્ય કરતા ઘણા શ્રદ્ધાવંત ભકતજનોને તેણે જોયા. વર પણ એને જળીબદ્ધ પ્રણામ કરી તથા ભકિતપૂર્વક જીનેશ્વર ભગવંતની રતનના કરી ચિતના ઉલ્લાસપૂર્વક ચેતવવંદના કરવા પ્રભુની સન્મુખ બેઠો. જીના લયમાંથી બહાર નીકળ્યા પછી જેનાં રૂપ, દાભાગ્ય તથા વા કુચાતુર્યથી અત્યંત મહ મા કે છે જેને એવા ધનદસમ સાગર શ્રેષ્ટિએ તેને વેશથી પરદેશી જાગીને પિતાને ઘરે પધારવાની પ્રાર્થના કરી. ઉચિત સમયને જાણનારા વરે પણ આનાકાની કર્યા સિવાય શેડનું વચન અંગીકાર કર્યું અને તેની સાથે તેને ઘેર ગયે. કોઠે પણ તેની આદરસત્કાર પૂર્વક સ્નાન ભેજનાદિકથી ઘણી મારી ભકિત કરીને પડાએક દિવસ પિતાને ઘેર રહેવાનું કહ્યું અગર જ પોતે - જે કામને સાર ત્યાં આવ્યો હતો તે વિરમૃત થઈ ગયા અને તે પણ શેઠનું વચન માન્ય કર્યા સિવાય ઉતાવળથી કાંઈપણ કાર્યમદ્ધિ થાય તેમ નથી એવું જાણીને તેને ત્યાં રહેવાનું કબુલ કર્યું. અહીંયા કેટલાએક દિવસ રહ્યા પછી જેના આવવાથી સમરાત જનને ગ્રીમરાને પરિતાપ દૂર છે, ખીરૂ પી સીએ તળપી લીલે કંચક પહે છે અને સમાન જળાશ જળથી ભરાઈ ગયું છે એવી વાત્ર 1માં એકવાર લટ મીધર રાજન ૫ટ મહુતી જલપાન કરી પાછો આવે છે તે છે તે એ કે જળચરે ગ્રહણ કરવા ની નફરતી પાણીને ( ગુડઈ ગયા હતા તેમ આ હસ્તી પણ કાદવમાં ફસાઈ ગયા. જેમ તે હરાવીને જળચર થી મુક્ત કરવાને અન્ય હિરાલીઓએ અનેક પ્રયત્ન કર્યા છતાં પણ તે ત્યાંથી છૂટી શો નહોતે તેમ આ હરજીને પણ પંકમાંથી બહાર લાવવા રાજ્યોનકોએ અનેક યુકિતઓ કર્યા છતાં પણ બહાર નીકળવાને સમર્થ થશે નહીં. છેવટે ધરા પતિએ થાકીને, કોઈપણ માણસ પોતાના બુદ્ધિબળથી અથવા હર કોઈ બીજી રીતે એ હસ્તીને કાદવમાંથી બહાર કાઢે તેને હું ઈછત ધન આ પીશ, એવો પણ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બીજધર્મ પ્રકાશ, વજડાવ્યો. જેમ હરતીની બુમ સાંભળી શ્રી કૃષ્ણ તેની સામે ધોઈ હતા તેમ રાજયશવકોનું એ પ્રમાણેનું વચન શ્રવણ કરી આરામ નંદન પણ તેમની પકે સત્વર રાજાની સમીપ આવ્યો અને પતિને યથાગ્ય પ્રણામ કરીને કહેવા લાગ્યો... નવે. (ા પુત્ર રિવ) ગાંહણ પાને ૬૩ થી. જે સમયે અજપુત્રે અગ્નિકુંડમાં ઝંપીપાત છે તે ગમે તે પુરૂ હાહાકાર કરવા લાગ્યા. “અરે ભાઈ તે મહા સાહસ કર્ય કર્યું ! અરે ઉપકારને અર્થે ખાણ દાન આપ્યું !” એ પ્રમાણે ગદગદ કિંઠ અને ઊગે સ્વરે રૂદન કરવા લાગ્યા. એવામાં પરોપકાર કરવાના હર્ષ કરીને જેનું વદનકમળ અતિ પ્રફુલ્લિત છે અને પોતાના હસ્તક મળને વિશે બે ફળ ગ્રહણ કરેલાં છે એ કુંવર તે કુંડ માં થી તરતજ બહાર નિકળ્યો. તેના આવા સાહસકયથી જેઓને અતિ હ પ્રાપ્ત થયે છે એવા તે પુરૂ તે સમયે “જયજયકાર' શબ્દ ઉચ્ચા. રણ કરતા હર્ષની તાળીઓ પાડવા લાગ્યા. વળી કુંવર પ્રત્યે આશીવચન કહેવા લાગ્યા “હે કરૂણા સાગર તું ચિરમ yવ ! પોપકાર કરવાને વિષે જેનું ચિત્ત નિરંતર ઉસુક છે એવો જે હું તેને સર્વત્ર જય થાઓ !' આવાં વચનો કહીને તેઓ કંવરને જવા લાગ્યા “હે છે! આવી જાજવલ્યમાન અગ્નિમાંથી તું મદિમ થયા શિયા ૫ સી લામત શી રીતે નિકળ્યો ! ' તે વારે કંપાર છે છે કે આ અગ્નિ વૃક્ષની દેવી મારી ઉપર તુટમાન થઇ આ ફળ મને અર્પણ કરી સત્વર અને મકી ગઈ, માટે હવે આ ફળ ગૃહણ કરી, તમે રથાનકે ગમન કરો, અને તમારા માગણી વહાવે , વિપતિ શી મુકt . For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અજાપુત્રના આવાં વચને શ્રવણ કરીને તે પુરૂ કહ્યું " હે મિત્ર ! તું સાહસિક છે, તું અમારા કાર્યને માટે તારો દેહ પણ કરીને પ્રાત:કાળે જેમ એકમળની વિપત્તિનું હરણ કરે છે તેમ અમારી વિપતિ હરણ કર્યું. માટે હે મહાભાગ! એમનું એક ફળ તમે રાખો. અમારા પુત્રને એક ફળથી તેની સઘળી વિપનિ દર થઈ આગ્યતા પ્રાપ્ત થશે." એ પ્રમાણે અજાપુત્રને એક ફળ આપીને તે પુરૂએ તાના વન તરફ પ્રયાણ કર્યું. કુંવર તે ફળ ગાંઠે બાંધી 'ની રહેવું જે નગર તેના પરતા તરફ ચાલ્યો. તે જતાં તેના અગ્રભાગે જેમાં નવીન કમળ મજુલિત થયાં છે, કબુતર ચકોર હંસ અને કાગ એવા વિવિધ જાતનાં અને વિવિધ રંગનાં વિહંગે જેની આસપાસ ગુજારવ કરી રહ્યાં છે, જેની અંદરથી કેટલાએક મગયની સરે છે અને કેટલાક પ્રવેશ કરે છે, જેનું જળ નિર્મળ, રવાદિષ્ટને પીવાથી છે, અને જેની - દર વાયુવેગે જળના તરંગો થી આવતી આશ્ચર્યકાર ક હે ગિને સંતોષ કામ કરાવે છે એવું વિરતી રાવર તેણે જોયું. અત્યંત તૃષા પ્રાપ્ત થવાથી કવરે તે સરોવરમાંથી ય જળપાન કરીને પિતાની તથા શાંત કરી. પછી કળ કરીને મંચુ એવા છે નાના - એ ગોવરને કાંઠે મળીને એ ગમતાલન કરવા નિમિત્તે તેને પાણીમાં પ્રવેશ કર્યો. એવામાં જે પહેલાના કંડને વિષે એક મોતીને હાર ઘારણ કર્યા છે એ એક વાર તે રળે આવ્યા. વસની અંદર રહેલ ફળને પરિમાળથી ભાઈને તે વાનર વસૂની ગાંડ છોડી ફળ ઉપાડી લઈ વનને વિષે નાશી ગયો. જ્યારે અાનંદન જળ માંથી બહાર આવ્યો અને જેવું તેણે પોતાનું વસે હાથમાં લીધું તેવું તે ફળ વિનાનું દેખીને અત્યંત વિરમય પામ્યા. મનને વિષે ચિંતવન કરવા લાગ્યા કે આ વન અને રા' વિરે કંઈ પણ મને - વામાં આવતું નથી તે મારું ફળ કેણ મારી ગયું હશે. શું કોઈ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ધર્મ પ્રકાશ. દેવતાએ અદશ્ય રહીને ગ્રહણ કર્યું હશે ? એમ વિચાર કરતે કરતે સરોવરની પાળ ઉપર ચઢી તરફ દષ્ટી કરવી અવલોકન કરે છે એટલામાં ત્યાં એક પુરૂષ આવ્યો. તે પુરૂષ તેને વંદન કરીને અમે તમય વચને બોલવા લાગ્યા “હે સ્વામિન ! મળે તે હું વાનર હતો થોડા વખત પહેલાં આ જગ્યાએ આવી ભોજનાથે હું તમારા ફ ળનું હરણ કરી ગયો. અહીંથી દૂર જઈ જેવો તે ફળને રસ મેં ચા કે તરતજ હું પુરૂષત્વપગા પ્રત્યે પ્રાપ્ત થયો. હે ભદ્ર મુખ! તમારૂં તે ફળ જરાપણ ખંડિત કર્યા સિવાય મેં જેમનું તેમ રાખેલ છે માટે તે આપ ગ્રહણ કરે અને તે સાથે મારી ઉપર કૃપા કરીને આ દૈદિપ્યમાન મુકતમાળા આપને હું ભેટ દાખલ આ પુછું તે પણ અંગીકાર કરે. હે પ્રભો ! આપના માટે કરી હું અત્યુત્તમ નરભવ પણાને પામ્યા તેથી જેમ છાંયા શરીરની જ સાથે રહે છે તેમ હું સદા કાળ આપની સાથે રહીશ, અને આપના ફિકર તરીકે વીશ.” તેવારે ફળના આવા પ્રભાવથી સાનંદાશ્ચર્ય પ્રાપ્ત થયા છે જેને એવો અજાપુત્ર ફળ તથા હાર લઇને વિચારવા લાગ્યો કે આ અત્યુત્તમ ફળનું મને આ પ્રમાણે પ્રથમ ફળ પ્રાપ્ત કર્યું કે જેને જરામા રસ ચાખવાથી આ પુરૂષનું તિરંગપાળું દૂર થયું. મારે હવે કોઇપણ જગ્યાએ તે ફળ લીધા સિવાય એકકી ગમન કરવું નહીં. દેશાટનને વિષે મને તે સંપૂર્ણ સહાયભૂત થશે કારણકે તે મહા મંત્રીને દિવ્યરૂપી ઔષધી છે. એ પ્રમાણે વિચાર કરીને પિતાના નુતનમિત્ર સહવામાન તેણે આગળ પ્રયાણ કરવું શરૂ કર્યું. તે જ વાં સૂર્ય અર પામ્યા અને સંસ્થા પ્રગટ થઈ. તેટલામાં તેઓએ એક યક્ષનું દેવળ જોયું. તે વખતે આકાશને વિશે ચોદય થવાથી જાણે રાત્રીરૂપી સી આ કાશરૂપી થાળી માં ને મન ભરીને મહા ત્મા નરેને વધાવવા આવી હોય તેવી ભા દેખાવા લાગી. રસ્તાના પરિશ્રમથી બન્ને જણા થાકી ગયા હતા તેથી તે રળમાં પ્રવેશ કરીને તેઓએ ત્યાં જ વિશ્રામ ક્યા, અપર્ણ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશનો વધારો. શેઠ માણેકચંદ ભાણજી વિગેરે ત્રણ ગ્રહસ્થેાને શ્રી સુરત જઇ ત્યાંન સંઘ પાસે સર્વ હકીકત નિવેદન કરવા માટે જવું ડરાવ્યું. પોતાની શુભ ધારણા મુજબ તે ધારેલા નગર પ્રત્યે જ પહોંચ્યા. શ્રી મુંબઈના ગ્રાંટરોડ સ્ટેશન ઉપર આ ડેપ્યુટેશનને ઘણ હર્ષ સાથે લેવા માટે ત્યાંના શા. થેભણ દામજી તથા શા. વીઠલદા મેાતીચંદ્ર વિગેરે સુમા૨ે ૨૦-૨૫ ગ્રહસ્થે પધારેલા હતા. અત્યં આનંદની સાથે તેની મુલાકાત લઇ તેની સાથે નગરમ પ્રવેશ કર્યા. પ્રથમ તે ત્યાંના શ્રાવક વર્ગના સુ શેંડ પ્રેમચંદ રાય ચંદ, ઝવેરી પનાલાલ પુનઃમચંદ, શેઠ વીરચંદ દીપચંદ તથા શે તલકચંદ માણેકચંદ વિગેરે ‘સંભાવિત’ ગ્રહરથાની મુલાકાત લ સર્વે હકીકત રોરાન કરી. તે સાહેબાએ પણ પતાની ઉત્કં ઘણીજ તાલી, અને તેથી પ્રથમજ બંના ચિન્હ રખવામાં આવ્યા. પછી તમામ શ્રાવક વર્ગના લક્ષમાં તે હકીકત ઉતારવાની ગોઠવણથી તા. ૬ જુલાઇને દિવસે શ્રી ગેડીજી મહારાજના દેરાસરના પાછલા સાધારણ ખાતાના મકાનમાં એક મોટી સભા જૈન એમાશીએશનના તરફથી ભરવામાં આવી. તે સમયે સુમારે એ હાર ઉપરાંત માણાની ગારી ઠંડ જામી હતી. પાલીતાણામાં કારખાનાના નોકરને પ્રાપ્ત થયેલા સંકટની જેઓએ પેડી પણ વાત જાણેલી અને તેથી કરીને જેમના મન અત્યંત દુ:ખીત ક્રૂ શૈલા એવા ઘણા શ્રાવક ભાઇએ ભાવનગર નીવાસી ગ્રહ યોના મુખદ્દારા તે સંબંધી સઘળી બાબતે જાણવાને અત્યુકુંડીત હેવાથી તેમના વન સન્મુખ શ્રી કરી રહ્યા હતા. આ તેનું ખરૂં ધર્માભિમાન જણાઇ આવતું હતું. રાત્રીના સુમારે સાડા ખાડ કલાર્ક સભાનું કામ શરૂ થયું For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધઞ પ્રકાશનૉવધારો હતું. મારંભમાં સભાના મંત્રી મી. વિરચંદ રાઘવજી ખી. એ. એ શભા ભરવાનું કારણ જણાવતાં કહ્યું કે આજની સભામાં શ્રી ભાવનગ૨થી આવેલા ડેપ્યુટેશન માંહેલા શ્રીજૈનધર્મ પ્રસારક સભાના મેસીડેન્ટ શા. કુંવરજી વિ. આણંદછ શ્રી શત્રુંજય તીર્થ સંબંધી ભાષણ કરશે. ત્યાર બાદ શેડ તલકચંદ માણેકચર દરખાસ્ત કરી અને તેને શા, કરમચંદ કલ્યાણજીએ ટેકો આપ્યા કે શેઠ આધવજી કરમચંદે પ્રેસીડેન્ટની ખુરશીએ બીરાજતું. એ દરખાસ્તથી તે પ્રમુખસ્થાને બિરાજ્યા અને તેમની અનુજ્ઞા લઇને ભાષણ કરીએ મારંભમાં મંગળીક શ્લોક કહીને ભાષણ શરૂ કર્યું. આ ભાષણ ઘણું સ્પષ્ટ, અસરકારક, શાસ્ત્રોકત દ્રષ્ટાંતાથી યુક્ત અને જુસ્સા સાથે કરવામાં આવ્યું હતું એવું ખેતાના તરફથી પડતા વારંવાર હર્ષના પાકારથી જણાતું હતું. ભાષણ સુમારે રાત કલાક ચાલ્યા બાદ સર્વે સભાસાના હૃદયભાવ પ્રમાણે પૂર્ણ કર વામાં આવ્યું હતું. ભાષણકર્તાએ ભાષણમાં પાલીતાણાના ખાણુંછ કલ્યાણજીના કારખાનાની અગાઉની સ્થીતિ, હાલની સ્થીતિ, માંમતકાળે સ્થીતિ બગડવાનું કારણ, કારખાનાને થતી ખંડપી ફરનારનાં નામ, તેનાં કારણે, અને અડચણા દર કરવા માટે યોજવા જોઇએ તેવા ઉપાય, સંઘની સ્તુતિ અને મનુષ્ય જન્મ સાર્થક કરવા સંબંધના અર્થ સાથે રહ્યેાકેા એ પ્રમાણે વિષયના ખ્નુક્રમ રાખ્યા હતા. છેવ≥ થી જૈન એશીએશનથી' થતા કાયદા, તેના કાર્યોની મશંસા તથા હાલમાં શરૂ કરેલા જૈન પંચાયત કુંડ સંબંધી સારી રીતે વિવેચન કર્યું હતું. ભાષણ પુરૂં થયા પછી મી. તાલચંદ માણેકચંદ તે ભાષણની પ્રશંસા સાથે ખીજું કેટલુંએક ભાષણ કર્યું હતું અને છેવટે ધી જૈત એસોશીએશનની' બેન્ચ (શાખા) દરેક શહેરમાં સ્થાપત કરવાની For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ધર્મ પ્રકાશનો વધારશે. તેમજ તે સભામાં દરેક શ્રાવકભાઈને મેંબર તરીકે દાખલ થવાની જરૂરીયાત જણાવી હતી. તે ઉપરથી બીજા કેટલાક મુંબઇવાશી ગ્રહો સભાની અંદર મેમ્બર તરીકે દાખલ થયા હતા. ભાવનગરના મુંબઈ ગયેલામાંથી પાંચ તથા સુરતથી ડેપ્યુટેશન સાથે આ વેલા ત્રણ કુલ આઠ ગ્રહ મેમ્બર તરીકે દાખલ થયા હતા. અને ભાવનગરમાં પહેલા નંબરની બેન્ચ સ્થાપન કરવાની ભાવનગર નિવાસી ગ્રહર એ કબુલાત આપી હતી. છેવટે ઝવેરી માણેકલાલ ઘાભાઈએ તરતની બનાવેલી માંગલીયે” વચનો ગર્ભીત બે આર્ય વાંચી સંભળાવ્યા બાદ સભા ખરખરિત થઈ હતી. ભાવનગર અને સુરતના ડેપ્યુટેશનની દરખારતથી તેમજ પિતાની ધારણાથી શ્રી મુંબઇના ગહરાએ શ્રી ને ગવર્નર સાહેબ બની હારમાં ડેપ્યુટેશન તરીકે હાજર થઇને પોતાની ઉપર શત પાલીતાણાના રાજ્યના જુલમના વીરતર વર્ણને યુકત એક અરજી આપવાનો નિશ્ચય કર્યો. અને ટુંકા વખતમાં એક અરજી તૈયાર કરી. કરેલા નિર્ણયને અનુસરીને તા. ૧૪ જુલાઈ અશાડ શુદિ ૨ ને ભમવારની બપોરની ટ્રેનમાં શ્રી મુંબઇ, અમદાવાદ, સુરત, ભાવનગર, વડોદરા, કરછ, જામનગર અને નાશક વિગેરે શહેરના તમામ ડેપ્યુટેશનના એકત્ર થયેલા (૬૫) ગ્રહો શ્રી અને જવા નીકળ્યા. ત્યાં ગોગ્ય શહેરોની મુલાકાતને લાભ લઈને તા, ૧૫ મી જુલાઇને દિવસે ગવર્નર સાહેબની મુલાકાત વખત મુકરર માગવા માટે તેઓ સાહેબના પાઈપટ રોટરી મી. દાર્ટ સાહેબની ઉપર તમામ ડેપ્યુટેશન માંહેલા ગહરોના નામની યાદ, અરજી એક નકલ તથા ચીડીનું એક પ ફીટ કરીને મા કાવામાં આવ્યું. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશનો વધારે જેને પ્રત્યુત્તર તેઓ સાહેબ તરફથી તા. ૧૭ મીએ આપા અને તે ઉપરથી તા. ૧૮ મીની સવારના બરાબર નવ કલા કે કાઉન્સીલ હાલમાં ગવર્નર સાહેબને મળવાનું મુકરર કર્યું. મુકરર કરેલા ટાઈમે તમામ ગ્રહો કાઉન્સીલ હાલમાં હાજર થયા હતા. બરાબર નવ કલાકે પ્રાઇવેટ સેક્રેટરી અને સવા નવ કલાકે ગવર્નર સાહેબ કસીલ હેલમાં પધાર્યા. તે નામદાર સાહેબ તમામ ગ્રહોને કહેન્ડ કરીને મળ્યા અને ડેપ્યુટેશને પણ ઘણા હર્ષ સાથે અને ઘણા સતકાર યુકત તેમને વધાવ્યા. મુલાકાતના પ્રારંભમાં મી. મેમચંદ રાઈચંદ કેટલુંએક ભાષણ બાદ અરજી રજૂ કરી. તે અરજી ગવર્નર સાહેબે અગાઉથી વાંગેલી હોવાથી જે જે ગ્રહોને કાંઈ અરજ કરવી દેય તે કરવા રજા આપી. જેથી શોઠ પનાલાલ પુનમચંદ, શેઠ વીરચંદ દીપચંદ, શેડ તલકચંદ માણેકચંદ, શા મગનલાલ રૂપચંદ, ગાંધી ચિંદ્ર રાઘવજી, વોરા ઝવેર સુરચંદ, તથા શા. કુંવરજી આણંદજી એ શ્રાવક કોમને માથે પડતા દુઃખો ભિન્ન ભિન્ન રીતે જાહેર કર્યા. આ સઘળી અરજના પ્રત્યુત્તરમાં ગવર્નર સાહેબે ઘણો સંતોષકારક જવાબ આપી તેઓને શાંત પમાડયા. સુમારે પોણા દસ કલાકે કેટલાએક ગ્રહર છે સાથે શેકહેડ કરી પોતાની નીતિ તેમજ માયાળપણું દર્શાવી ડેપ્યુટેશનને રજા આપી. તેજ તારીખે તમામ ડેપ્યુટેશન મુંબઈ આવ્યું અને તા. ૨૧ મીએ ભાવનગરના ડેપ્યુટેશને ભાવનગર તરફ આવવાને વિચાર નથી કરી “એ શીએશનના ગ્રહોની રજા મેળવી. એમ વિચારી યુટેશન તેજ તારીખે રાતના ૮ કલાકે ગ્રાંટરોડ સ્ટેશન ઉપર ભાવનગર તરફ જનારી મેલનમાં વિદાય થવા નીકળ્યું. તે વખતે શેઠ ક કીરચંદ મેમચંદ, શા. પણ દામg, તથા શા. ભાઇચંદ માણેકચંદ વિગેરે મારે પચાસ ગ્રહ ટે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશનો વધારો. ઉપર પધારેલા હતા. તા. ૨૨ મીએ રિતે શ્રી સુરત ઉત અને ત્યાં મુનીરાજ શ્રી આત્મારામજી મહારાજ વિગેરે સમરત મુનીમાળદર્શનનો લાભ લઈ તા. ૨૦ મીની સાંજના સાત કલાકે ભાવનગર ના સ્ટેશને તે ડેપ્યુટેશન આવ્યું. જે વખતે સુમારે ૨૫ ગ્રહ સામા આવ્યા હતા. આ પ્રમાણે તે ડેપ્યુટેશન ધારેલું કાર્ય ફતેહ કરી ભાવનગરમાં અત્યંત આનંદ સાથે આવ્યું. છેવટે શાસનાધિપતિ દેવની એટલી જ અમે સ્તુતિ કરીએ કે અમારા આવા શુરાતન વાળા ભાઈઓની મહેનત સફળ થાઓ અને સઘળા દુઃખને અંત આવો. તા. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧-૩ શા ીકમદાસ હરચંદ. ૧-શા તલકથી કરમચંદ, ૧૩ શા રતનચંદ્ર મુલચંદ. - શા દેના ઉજમએ ૧૦ શા કેવ) પદમશી ૧-૩ શા મણીલાલ ડાહ્યાભાઇ - વારા. ઉત્તમચંદ માણેકચંદ. ૧-૩ શા નારણજી મુળજી. ૧- આ નારણ ભાણાભાઈ. ૧-૩ શેઠ ગોકળભાઈ ફરિભાઈ ૧- શા બાબાભાઈ ગીરધર, ૧-૧ શા બાલાભાઈ ઉજમણી. ૧-૩ ની ૨૭ જીવન. ૧-૦ થી પરશોતમદાસ મજી. ૧-શા માનચંદ તારાચંદ, ૧-૩ શ્રી બુહારીના સંઈ ખાતે. 1-૩ શા કી છાર, ૧૩ શા નગીનાવા પ્રમ ૧-૩ ના વીઠલ રાઈચંદ - શા લખમીદ પીતાંબર ( બાકી આવતામાં) નીચે જણાવેલી પડી અમારી સભાની ઓફીસમાંથી કરી કીંમતે મળશે. વઆ પા, ૧ સુભાષિત સ્તવનાળી ભાગ ૧ લો. ૦િ -૦ ૨ સુભાષિત રાવનાળી ભાગ ૨ ને ૩ સારભેદી પૂજા (આત્મારામજી કૃત) ૪ વીસ્થાનકની પળ( 5 ) -- પદેવદ્રવ્ય (નિબંધ) કે સમકિતસધાર (કમતનું ખંડન ) 9 પ્રાર્થનાવળી. | ૮ પ્રાર્થનામાળા અંક પહેલો. -૧-૦ ૯ સુબોધ સ્તવના વળી, ૧૦ દયાનંદ સરસ્વતી મુખપેટિકા ભાગ લે છે. ૧૧ તેને પ્રાર્થનામાળા (અંક ૬) --- પટેજ જી For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' હી ની અદરખા પાર પાડી છે....૫:: ? ? ? બ ાર પાન | "... ' ' , ' ', ! ? ---- - : ::* * t" રા' ના રામ ને. . . Inii '; છે આ શાભાના મરી અમરગંદ છે મા લખે, નોટપેડ કા ;દલવામાં આવશે નહીં. વી. લવાજમ મોકલનારાઓને રાગવડ. , સી ની જણાંને ગામોને લજમ પર થી " એ. પહંગ શ્રી મુંબઈ. શેઠ ફકીરગંદ પર ગઈ, સારી સમાજને એર પો. કે == તે -~ જે છે અને = . ' મારી છે જેમા ! મે'. . . , ' ' શ્રી મેદાનો વા, તા : ગાંકળ , મી = , Piii લીંબડી. પી. નાનંદ ". થી વડોદરા. કરી, મન : { } : " 2 મા !... ' ! '. કરી લેરા. ની દેf eii. ની 17 માં . મા. 1} ! ' '' ''1': ! ! " * * * * * For Private And Personal Use Only