________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ધર્મ પ્રકાશ. દેવતાએ અદશ્ય રહીને ગ્રહણ કર્યું હશે ? એમ વિચાર કરતે કરતે સરોવરની પાળ ઉપર ચઢી તરફ દષ્ટી કરવી અવલોકન કરે છે એટલામાં ત્યાં એક પુરૂષ આવ્યો. તે પુરૂષ તેને વંદન કરીને અમે તમય વચને બોલવા લાગ્યા “હે સ્વામિન ! મળે તે હું વાનર હતો થોડા વખત પહેલાં આ જગ્યાએ આવી ભોજનાથે હું તમારા ફ ળનું હરણ કરી ગયો. અહીંથી દૂર જઈ જેવો તે ફળને રસ મેં ચા કે તરતજ હું પુરૂષત્વપગા પ્રત્યે પ્રાપ્ત થયો. હે ભદ્ર મુખ! તમારૂં તે ફળ જરાપણ ખંડિત કર્યા સિવાય મેં જેમનું તેમ રાખેલ છે માટે તે આપ ગ્રહણ કરે અને તે સાથે મારી ઉપર કૃપા કરીને આ દૈદિપ્યમાન મુકતમાળા આપને હું ભેટ દાખલ આ પુછું તે પણ અંગીકાર કરે. હે પ્રભો ! આપના માટે કરી હું અત્યુત્તમ નરભવ પણાને પામ્યા તેથી જેમ છાંયા શરીરની જ સાથે રહે છે તેમ હું સદા કાળ આપની સાથે રહીશ, અને આપના ફિકર તરીકે વીશ.”
તેવારે ફળના આવા પ્રભાવથી સાનંદાશ્ચર્ય પ્રાપ્ત થયા છે જેને એવો અજાપુત્ર ફળ તથા હાર લઇને વિચારવા લાગ્યો કે આ અત્યુત્તમ ફળનું મને આ પ્રમાણે પ્રથમ ફળ પ્રાપ્ત કર્યું કે જેને જરામા રસ ચાખવાથી આ પુરૂષનું તિરંગપાળું દૂર થયું. મારે હવે કોઇપણ જગ્યાએ તે ફળ લીધા સિવાય એકકી ગમન કરવું નહીં. દેશાટનને વિષે મને તે સંપૂર્ણ સહાયભૂત થશે કારણકે તે મહા મંત્રીને દિવ્યરૂપી ઔષધી છે. એ પ્રમાણે વિચાર કરીને પિતાના નુતનમિત્ર સહવામાન તેણે આગળ પ્રયાણ કરવું શરૂ કર્યું. તે જ વાં સૂર્ય અર પામ્યા અને સંસ્થા પ્રગટ થઈ. તેટલામાં તેઓએ એક યક્ષનું દેવળ જોયું. તે વખતે આકાશને વિશે ચોદય થવાથી જાણે રાત્રીરૂપી સી આ કાશરૂપી થાળી માં ને મન ભરીને મહા
ત્મા નરેને વધાવવા આવી હોય તેવી ભા દેખાવા લાગી. રસ્તાના પરિશ્રમથી બન્ને જણા થાકી ગયા હતા તેથી તે રળમાં પ્રવેશ કરીને તેઓએ ત્યાં જ વિશ્રામ ક્યા, અપર્ણ.
For Private And Personal Use Only