________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજાપુત્રના આવાં વચને શ્રવણ કરીને તે પુરૂ કહ્યું " હે મિત્ર ! તું સાહસિક છે, તું અમારા કાર્યને માટે તારો દેહ પણ કરીને પ્રાત:કાળે જેમ એકમળની વિપત્તિનું હરણ કરે છે તેમ અમારી વિપતિ હરણ કર્યું. માટે હે મહાભાગ! એમનું એક ફળ તમે રાખો. અમારા પુત્રને એક ફળથી તેની સઘળી વિપનિ દર થઈ આગ્યતા પ્રાપ્ત થશે." એ પ્રમાણે અજાપુત્રને એક ફળ આપીને તે પુરૂએ તાના વન તરફ પ્રયાણ કર્યું.
કુંવર તે ફળ ગાંઠે બાંધી 'ની રહેવું જે નગર તેના પરતા તરફ ચાલ્યો. તે જતાં તેના અગ્રભાગે જેમાં નવીન કમળ મજુલિત થયાં છે, કબુતર ચકોર હંસ અને કાગ એવા વિવિધ જાતનાં અને વિવિધ રંગનાં વિહંગે જેની આસપાસ ગુજારવ કરી રહ્યાં છે, જેની અંદરથી કેટલાએક મગયની સરે છે અને કેટલાક પ્રવેશ કરે છે, જેનું જળ નિર્મળ, રવાદિષ્ટને પીવાથી છે, અને જેની - દર વાયુવેગે જળના તરંગો થી આવતી આશ્ચર્યકાર ક હે ગિને સંતોષ કામ કરાવે છે એવું વિરતી રાવર તેણે જોયું. અત્યંત તૃષા પ્રાપ્ત થવાથી કવરે તે સરોવરમાંથી ય જળપાન કરીને પિતાની તથા શાંત કરી. પછી કળ કરીને મંચુ એવા છે નાના - એ ગોવરને કાંઠે મળીને એ ગમતાલન કરવા નિમિત્તે તેને પાણીમાં પ્રવેશ કર્યો. એવામાં જે પહેલાના કંડને વિષે એક મોતીને હાર ઘારણ કર્યા છે એ એક વાર તે રળે આવ્યા. વસની અંદર રહેલ ફળને પરિમાળથી ભાઈને તે વાનર વસૂની ગાંડ છોડી ફળ ઉપાડી લઈ વનને વિષે નાશી ગયો. જ્યારે અાનંદન જળ માંથી બહાર આવ્યો અને જેવું તેણે પોતાનું વસે હાથમાં લીધું તેવું તે ફળ વિનાનું દેખીને અત્યંત વિરમય પામ્યા. મનને વિષે ચિંતવન કરવા લાગ્યા કે આ વન અને રા' વિરે કંઈ પણ મને - વામાં આવતું નથી તે મારું ફળ કેણ મારી ગયું હશે. શું કોઈ
For Private And Personal Use Only