________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બુદ્ધિધર્મ પ્રકારો,
**
નિજ સ્વરૂપ ધારણ કરી શ્રાવક ધર્મને વિષે સંપૂર્ણ મૃત થઇને સ્વ
ર૫ાનકે ગમન કરતા હવા.
અહા ! શ્રી જૈનધર્મ સમાન આ મુાંડ ભાંદરમાં બીજો કઈ પણ ધર્મ નથી માટે તે અંગીકાર કરી તેને વિષે સંપૂર્ણ તતા થા'ગ્ ફરવી જેથી અગાધ પુન્ય સંપાદન કરાય,
समकित .
(
મારામ નંદાની કથા.) સાંધણ પાને ૬ થી.
આ પ્રમાણે તે ીની પાછળ કુંવર કેટલાએક વખત સુધી ચાલ્યા. ચાલતાં ચાલતાં એક કાલિકા દેવીનું મંદિર આવ્યું, પેલી સ્ત્રીએ તે મંદિરમાં પ્રવેશ કરીને દેવીની પ્રતિમાને નમસ્કાર કર્યા. પછી તેનું યથાવિધિ પૂજન કરી પેતાના મસ્તક ઉપર જે પુષ્પ : ચુક હતા તે દેવીના ગળામાં રાપણ કર્યો. તરતજ મંદિરની ખ
હાર નીકળી અદશ્ય થઈ ગઈ.
આ પ્રકાર જોઇને જેને અત્યંત સાનંદાશ્ચય પ્રાપ્ત થયા છે એ એ કુંવર જાગે ઇ દેવીભકત તેનું નિર્માલ્ય ગૃહણ કરતા હોય તેમ તે કેંચુક દેવીના શરીર ઉપરથી ઉતારી પોતે ગૃહણ કરી નદી તરફ ગમન કરતા હવા. ત્યારે તે નદીના કીનારા ઉપર આવ્યા ત્યારે ત્યાં નાકા અથવા વૈકાધિપતિ એ ગમાંથી કંઈ તેની દષ્ટીએ પડયું નહીં. તેથી તેણે કેટલાએક વખત સુધી શોધ કરી પણ તેની કાંઈ પણ ોધ ન મળવાથી તેમજ રાત્રીને ઘણે કાળ વ્યતીત થવાથી જ્યાં મુસાફરોની તૃષા શાંત કરવામાં આવેછે એવા એક પરખને વિષે જઈ તા. કહ્યું છે
अतिभुक्तवतांपुंसा चिंतारहितांचेतसां ।
For Private And Personal Use Only