________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમકિત. નત્ય કરતા ઘણા શ્રદ્ધાવંત ભકતજનોને તેણે જોયા. વર પણ એને જળીબદ્ધ પ્રણામ કરી તથા ભકિતપૂર્વક જીનેશ્વર ભગવંતની રતનના કરી ચિતના ઉલ્લાસપૂર્વક ચેતવવંદના કરવા પ્રભુની સન્મુખ બેઠો. જીના લયમાંથી બહાર નીકળ્યા પછી જેનાં રૂપ, દાભાગ્ય તથા વા કુચાતુર્યથી અત્યંત મહ મા કે છે જેને એવા ધનદસમ સાગર શ્રેષ્ટિએ તેને વેશથી પરદેશી જાગીને પિતાને ઘરે પધારવાની પ્રાર્થના કરી. ઉચિત સમયને જાણનારા વરે પણ આનાકાની કર્યા સિવાય શેડનું વચન અંગીકાર કર્યું અને તેની સાથે તેને ઘેર ગયે. કોઠે પણ તેની આદરસત્કાર પૂર્વક સ્નાન ભેજનાદિકથી ઘણી મારી ભકિત કરીને પડાએક દિવસ પિતાને ઘેર રહેવાનું કહ્યું અગર જ પોતે - જે કામને સાર ત્યાં આવ્યો હતો તે વિરમૃત થઈ ગયા અને તે પણ શેઠનું વચન માન્ય કર્યા સિવાય ઉતાવળથી કાંઈપણ કાર્યમદ્ધિ થાય તેમ નથી એવું જાણીને તેને ત્યાં રહેવાનું કબુલ કર્યું.
અહીંયા કેટલાએક દિવસ રહ્યા પછી જેના આવવાથી સમરાત જનને ગ્રીમરાને પરિતાપ દૂર છે, ખીરૂ પી સીએ તળપી લીલે કંચક પહે છે અને સમાન જળાશ જળથી ભરાઈ ગયું છે એવી વાત્ર 1માં એકવાર લટ મીધર રાજન ૫ટ મહુતી જલપાન કરી પાછો આવે છે તે છે તે એ કે જળચરે ગ્રહણ કરવા ની નફરતી પાણીને ( ગુડઈ ગયા હતા તેમ આ હસ્તી પણ કાદવમાં ફસાઈ ગયા. જેમ તે હરાવીને જળચર થી મુક્ત કરવાને અન્ય હિરાલીઓએ અનેક પ્રયત્ન કર્યા છતાં પણ તે ત્યાંથી છૂટી શો નહોતે તેમ આ હરજીને પણ પંકમાંથી બહાર લાવવા રાજ્યોનકોએ અનેક યુકિતઓ કર્યા છતાં પણ બહાર નીકળવાને સમર્થ થશે નહીં. છેવટે ધરા પતિએ થાકીને, કોઈપણ માણસ પોતાના બુદ્ધિબળથી અથવા હર કોઈ બીજી રીતે એ હસ્તીને કાદવમાંથી બહાર કાઢે તેને હું ઈછત ધન આ પીશ, એવો પણ
For Private And Personal Use Only