Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશનો વધારો. શેઠ માણેકચંદ ભાણજી વિગેરે ત્રણ ગ્રહસ્થેાને શ્રી સુરત જઇ ત્યાંન સંઘ પાસે સર્વ હકીકત નિવેદન કરવા માટે જવું ડરાવ્યું. પોતાની શુભ ધારણા મુજબ તે ધારેલા નગર પ્રત્યે જ પહોંચ્યા. શ્રી મુંબઈના ગ્રાંટરોડ સ્ટેશન ઉપર આ ડેપ્યુટેશનને ઘણ હર્ષ સાથે લેવા માટે ત્યાંના શા. થેભણ દામજી તથા શા. વીઠલદા મેાતીચંદ્ર વિગેરે સુમા૨ે ૨૦-૨૫ ગ્રહસ્થે પધારેલા હતા. અત્યં આનંદની સાથે તેની મુલાકાત લઇ તેની સાથે નગરમ પ્રવેશ કર્યા. પ્રથમ તે ત્યાંના શ્રાવક વર્ગના સુ શેંડ પ્રેમચંદ રાય ચંદ, ઝવેરી પનાલાલ પુનઃમચંદ, શેઠ વીરચંદ દીપચંદ તથા શે તલકચંદ માણેકચંદ વિગેરે ‘સંભાવિત’ ગ્રહરથાની મુલાકાત લ સર્વે હકીકત રોરાન કરી. તે સાહેબાએ પણ પતાની ઉત્કં ઘણીજ તાલી, અને તેથી પ્રથમજ બંના ચિન્હ રખવામાં આવ્યા. પછી તમામ શ્રાવક વર્ગના લક્ષમાં તે હકીકત ઉતારવાની ગોઠવણથી તા. ૬ જુલાઇને દિવસે શ્રી ગેડીજી મહારાજના દેરાસરના પાછલા સાધારણ ખાતાના મકાનમાં એક મોટી સભા જૈન એમાશીએશનના તરફથી ભરવામાં આવી. તે સમયે સુમારે એ હાર ઉપરાંત માણાની ગારી ઠંડ જામી હતી. પાલીતાણામાં કારખાનાના નોકરને પ્રાપ્ત થયેલા સંકટની જેઓએ પેડી પણ વાત જાણેલી અને તેથી કરીને જેમના મન અત્યંત દુ:ખીત ક્રૂ શૈલા એવા ઘણા શ્રાવક ભાઇએ ભાવનગર નીવાસી ગ્રહ યોના મુખદ્દારા તે સંબંધી સઘળી બાબતે જાણવાને અત્યુકુંડીત હેવાથી તેમના વન સન્મુખ શ્રી કરી રહ્યા હતા. આ તેનું ખરૂં ધર્માભિમાન જણાઇ આવતું હતું. રાત્રીના સુમારે સાડા ખાડ કલાર્ક સભાનું કામ શરૂ થયું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25