________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બીજધર્મ પ્રકાશ, વજડાવ્યો. જેમ હરતીની બુમ સાંભળી શ્રી કૃષ્ણ તેની સામે ધોઈ હતા તેમ રાજયશવકોનું એ પ્રમાણેનું વચન શ્રવણ કરી આરામ નંદન પણ તેમની પકે સત્વર રાજાની સમીપ આવ્યો અને પતિને યથાગ્ય પ્રણામ કરીને કહેવા લાગ્યો...
નવે. (ા પુત્ર રિવ)
ગાંહણ પાને ૬૩ થી. જે સમયે અજપુત્રે અગ્નિકુંડમાં ઝંપીપાત છે તે ગમે તે પુરૂ હાહાકાર કરવા લાગ્યા. “અરે ભાઈ તે મહા સાહસ કર્ય કર્યું ! અરે ઉપકારને અર્થે ખાણ દાન આપ્યું !” એ પ્રમાણે ગદગદ કિંઠ અને ઊગે સ્વરે રૂદન કરવા લાગ્યા. એવામાં પરોપકાર કરવાના હર્ષ કરીને જેનું વદનકમળ અતિ પ્રફુલ્લિત છે અને પોતાના હસ્તક મળને વિશે બે ફળ ગ્રહણ કરેલાં છે એ કુંવર તે કુંડ માં થી તરતજ બહાર નિકળ્યો. તેના આવા સાહસકયથી જેઓને અતિ હ પ્રાપ્ત થયે છે એવા તે પુરૂ તે સમયે “જયજયકાર' શબ્દ ઉચ્ચા. રણ કરતા હર્ષની તાળીઓ પાડવા લાગ્યા. વળી કુંવર પ્રત્યે આશીવચન કહેવા લાગ્યા “હે કરૂણા સાગર તું ચિરમ yવ ! પોપકાર કરવાને વિષે જેનું ચિત્ત નિરંતર ઉસુક છે એવો જે હું તેને સર્વત્ર જય થાઓ !'
આવાં વચનો કહીને તેઓ કંવરને જવા લાગ્યા “હે છે! આવી જાજવલ્યમાન અગ્નિમાંથી તું મદિમ થયા શિયા ૫ સી લામત શી રીતે નિકળ્યો ! ' તે વારે કંપાર છે છે કે આ અગ્નિ વૃક્ષની દેવી મારી ઉપર તુટમાન થઇ આ ફળ મને અર્પણ કરી સત્વર અને મકી ગઈ, માટે હવે આ ફળ ગૃહણ કરી, તમે રથાનકે ગમન કરો, અને તમારા માગણી વહાવે , વિપતિ શી મુકt .
For Private And Personal Use Only