Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મેદ્રઢતા. હર પાપના સંચય કર્યોછે તે જો તું પોતાને માથે લેવાનું અંગીકાર કર તે જવાની આજ્ઞા આપું. આ વાત સાંભળી જેની કાંતિ કોણે કરીને તાખવર્ણ થઇ છે અને જેના નેત્રો રાષે કીનિમેષ રહીત છે એટ્લે તે ઋષિ તેની ઉપર અત્યંત દે।પાયમાન થઇને તે બન્ને પક્ષીને માળા સહીત ખેંચી પોતાના હાથમાં લઈ કહેવા લાગ્યા કે ડી! મેં એવું શું પાપ કેર્યુંછે તે તું સત્ત્તર એટલ, નહીં તે! આ વખતે તારા પ્રાણ અને શરીર જૂદાં થવામાં કાંઈપણ સૈરાય ન ધરીશ.” તેના આવા ક્રોધયુક્ત વચન સાંભળી તેણીએ કહ્યું હે - "ષિ! તું પોતાના શાસમાં શું કહ્યું છે તેના વિચાર કરી પછી ક્રોધ ક્રૂર, યદુત अपुत्रस्य गतिर्नास्ति स्वर्गनैवचनैवच । तस्मात्पुत्रमुखंदृष्ट्रा पश्चादु समाचरेत् ॥ १ ॥ अपुत्रस्य गृहंशुन्यं विशिशुन्याअबाधवाः । मूर्खस्यहृदयंशुन्यं सर्वशुन्यं दरिद्रता ॥२॥ મા હૈ ષિ ક્રોધના ત્યાગ કરી સંવી પ્રક્રિયમાં પ્રવેશ કર.” ચકલીના આવાં વચન શ્રવણ કરી ઋષિ મનમાં ચિંતવા લાગ્યા કે આ: પક્ષીનું કહેવું ઠીછે માટે મારે હવે વિવાહ કરવાઉચિતછે. એ રીતે નિશ્ચય કરી ૠષીશ્વર તે ધ્યાન તપ જપાદિ છેડી કોષ્ટિક નગરના રાજા છતશત્રુને ત્યાં બહુ પુત્રીએ છે એમ સાંભળી ત્યાં ગયા. (જીએ કર્મની વિચિત્રતા અને શીવ ધર્મની દ્રઢતા પૂરતું તેમાં શું આશ્ચર્ય છે, +હેવત છે કે જેના ગુરૂ ભાંધળા તેના મેલા ભીંત.) આ મમાણે તે ઋષિની ધર્મ રહેતા દેખીને બન્ને રવતા ૧ જૂએ વર્ષના ધર્મે દ્રઢતા !!! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25