________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીજૈનધર્મ પ્રકાશ.
૭૩
ઘણા કાળ ી ચાર પળાશે. આવી રીતના તે મુનિના મમતા રીત વચનાસાંભળી અને દેવતા અત્યંત પ્રમાદિત થયા અને તિશ્ચય કર્યો કેળા સાધુ સા ધર્મ દૃઢતા કોઇ વિરલા પુષમાંજ હશે. ધન્ય છે જધર્મને! કે જે માસ થયાથી માણીને આવી રીતની ધમૈને વિષે ધૃતા સંપાદન થાયછે.
ઇતિ ચતુર્ચ રિક્ષા,
આ તે ઋત્યંત મોંસા કરી શીવ ધર્મના વૃદ્ધ તાપસની પરીક્ષા કરવા માટેો અને રૈવતા ગાયા અને પતિ જે જમદિન નામ તાપસ ઘઉં પ્રાચીન, જટાધારી અને દૃઢ ધર્મી કહેવાતા હતેા તેની પાસે આ.
આ મદગ્નિ તાપસ ઘણા ધ્યાન કરતું હતા તેથી તેની જટા કરી રહ્યાંહતાં. આવી સ્થીત દેખી તે બન્ને દેવતાએએ પણ પેતાનું રૂપબદલાવીને ચફલા ચકલીનું રૂપ ધારણ કર્યું અને તે ત્રષીની છાલમાં એક માળે મનાવી તેની અંદર રહેવા લાગ્યા.
લાંબા વખતથી યાના થઇ વગેરે સ્થાનામાં પક્ષી નિવાસ
અયદા ચકલા મનુષ્ય ભાખાએ કરી ચકલીપ્રત્યે કહેવા લાગ્યા હું ડાળે! હું આદીને હંમદંત પર્વત ઉપર જવાની ઇચ્છા રાખુંછું.”આ વચન સાંભળી તેણીએ કહ્યું કે ત્યાં જઈ તું ખીછ ચકલીની સાથે ગૃહવાસ કરી તેજ સ્થળે રહે તે હું શું કરું ? તે કારણ માટે તારે હિમવંત પર્વત ઉપર જવાનું બંધ રાખવું. તે સાંભળી ચકલાએ કહ્યું કે જો હું ત્યાં જઇ પા! ન આવું તે મને સીહત્યા તથા ગૌહત્યા કર્યા જેટલું પાપ થાઓ ! આવી રીતે કહ્યાં છતાં પણ ચકલીએ તેનું વચન માન્ય કર્યું નહીં, પરંતુ કહેવા લાગી કે તે ખ્ધી પ્રતિજ્ઞા અસત્ય છે, હું તેમાંથી એક પણ પ્રતિજ્ઞા સત્ય માનતી નથી, કિંતુ આ જમદગ્નિ તાપરો પોતાની આખી ઉમરમાં જેટલા
For Private And Personal Use Only