Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 05
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra ' www.kobatirth.org શ્રીો ધર્મ પ્રકાશ. તે માયાના ચનારની ચિંતા થશે પહેલાં થકી; વેષિકો ડરૂપ માને મુકિતમાં નિર્ધારિને; કતી ગતકા કણ બુધજન દેખો સુવિચારને ઈશ્વર એ શ્વર રચે ઈશ્વર ૨ગે આ જગતને, એમ જોરથી ઘનધાર કરિને બેલા બહુ જો તમે; તે આવશે દુષણ તણ ઘણી રેલ ગાડી ભરાઇને, કતા જગતકા કોણ બુધજન દેખજો મુવિચારને. લીલા કરી આ જગત સઘળું રચે ઈશ્વર પ્રેમથી, તેા રાગી દૂધી જાણવામાં રતેક પણ શંકા નથી; માજન વિન ર્તિ પણ ઊચિત છે નહી મંદને, કર્તા જગતકા કોણ બુધજન દેખો સુવિચારને દયાળુતાથી ઈશ્વરે જો જગત સરજ્યું માનીયે, તા સફળ જંતુ એક સરખા સુખી કર્યું ન પિછાનીયે; તે માટે ઇશ્વર જગતના રચનાર નહિ નિર્ધારિતે, કર્તા જગતકા કોણ બુધજન દેખો સુવિચારને. સહુ પક્ષપાત ત તમે જો જૈન તત્વ વિચારk, ના સર્વ શંકા દૂર થાશે પરમ પદવી પામશો; શુદ્ધ શાંત રસમાં લીન થાવા જા નેત્ર ઉઘાડને, કી જગતકા કણ બુધજન દેખો સુવિચારને *>• વૈરાગ્ય રસ. (અનુપ વૃત્ત.) Acharya Shri Kailassagarsuri Gyanmandir । अस्या हुंडांक्सर्पिण्यां, दुर्धरेपंचमारके । मनुष्यलंतु जीवानां, दुर्लभमतिदुर्लभं ॥१॥ For Private And Personal Use Only ४ ७ ૧. આગગાડી, ૨. રાંખ્યાત ગરાપ્પિણી અવસર્પિણી મતીત થયો પછી આવેછે

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25