________________
॥ શ્રી મીતાય નમઃ
ગુજરાતની નાઅિત કળા અને તેના દૈનિાસ
નામ
આ નિબંધને ઉપર પ્રમાણે નામ આપવાના ઉદ્દેશ દેશની એકતાના સ્થાને સાંપ્રદાયિક તત્ત્વ
ભાર
પ્રકારનું ઐક્ય છે; છતાં તેના સમયયુગોની દૃષ્ટિએ, રામ્યકર્તા પ્રજાની દૃષ્ટિએ, ધાર્મિક સંપ્રદાયની દૃષ્ટિએ, આશ્રયદાતાઓની દષ્ટએ ભેદ પાડી પ્રકારા બનાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે હિંદુ કલા, પરલાની ફ્લા, રાજપુત કલા, મોગલ કલા, બૌદ્ધ કલા ત્યારે ખાવી બેષ્ટિ તે તે કૃતિઓના સમુદાયની સમજણ અને તેમના રસાસ્વાદ આપવામાં સમર્પક ને ના તે કલામીમાંસામાં અસ્થાને છે તેમ નહિં ગાય. અત્યાર સુધી કલાના જે પ્રકારો પાડવામાં આવ્યા છે તે ષ્ટિએ કેટલા યોગ્ય છે તે ભારતીય કલાના વિવેચકોએ વિચારવા જેવા પ્રશ્ન છે.
અમે આ ગ્રંથમાં આપેલી મેોટા ભાગની કલાકૃતિઓના સમુદાયને ઉપરના નામથી અંકિત કરીએ છીએ તેનાં કારણેા નીચે પ્રમાણે છેઃ
(૧) આ કલાકૃતિોનાં નિર્માણુ તથા સંગ્રહ ગુજરાન (પ્રાચીન વ્યાપક અર્થમાં)માં ખેલા છે અને તેના કલાકારા મેટા ભાગે ગુજરાતના વતની હતા.
પ્રસ્તાવ
૧ આ વિષયમાં આજ પર્યંત નીચે મુજબના લેખ લખાયા છેઃ
ગુજરાતી ભાષામાં
(૧) શ્રીયુત નિવડ-વિચોનમૂર્તિને આગ્રાના સંધે મેક્રો સચિવ સાંસરિક પત્ર' રે, સા. સાધક વર્ષે વાં ઇ.સ. ૧૯૨૨, પૃ. ૨૧૨ ૨૧૭,
(૨) શ્રીયુત નાનાલાલ ચમનલાલ મહેતા- જૈન પ્રતિમાવિધાન અને ચિત્રકલા' જૈ. સા. સંશોધક વર્ષ ૩નું ઈ.સ. ૧૯૨૯,
૪. ૧૮-૬૧.
(૩) શ્રીયુત રવિશંકર મહાશંકર રાવળ-હિંદી કલા અને જૈનધર્મ' જૈન સા. સંશોધક વર્ષે રૂજું ઈ.સ. ૧૯૨૪, પૃ. ૭૯-૮૧. (૪) શ્રીયુત મેહનલાલ દલીચંદ દેસાઈ-જૈન સંસ્કૃતિ-કલાએ’ જૈ. સા. સં, ઇતિહાસ ઈ.સ. ૧૯૩૭, ૫, ૭૩-૮૦૩, અંગ્રેજી ભાષામાં—
n
૫ W. Norman Brown in ‘Indian Art and Letters' 1929 London p. 16.
૬
in 'Eastern Art' Philaledphia u.SA. 1930 pp. 167-206.
,
*
in ‘Paranassus’ November 1930 p. 34-36.
in “The Story of Kalak 19, Washington pp. 13-24.
in ‘Paintings of the Jain Kalpa-Sutra’1932 Washinghton Us.A.