Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
• જે નમઃ |
૩ દિવસમાં ૧, સવા લાખનો જાપ માની છબી સમક્ષ પવિત્રપણે થઈને કરવો. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સિદ્ધ કરેલ છે. ભોજન ખીર ખાંડ ઘી સિવાય કાંઈ ન જમીએ સરસવતી પ્રત્યક્ષ થાય. વિદ્યા આવે નિઃસંદેહ. * * ॐ ऐ हीं श्रीं वद वाद वाग्वादिनी ही नमः । દિવાળીમાં અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) કરીને પવિત્રપણે ૧૨// સાડા બાર હજારનો જાપ કરવાથી સિદ્ધ થાય. ॐ हीं श्री ए वद वद वाग्वादिनी ! भगवती ! सरस्वती ! अर्हन्मुखवासिनी ! ममास्ये प्रकाशं कुरु कुरु स्वाहा । રોજ ૧૦૮ વાર ગણવાથી જ્ઞાન ચડે, બુદ્ધિ, તીણ થાય. ॐ ऐ सरस्वत्यै नमः । રોજ ૧૦ માળા સવારે ગણવી, ૫૦ હજારનો જાપ કરવાથી
સુંદર પરિણામ મળે. • $ હી સૌ સરસ્વત્યે નમ: | રોજ ૧૦ માળા ગણવાથી વિદ્યા ચડે. દર પાંચમે એકાસણું (એક આસને બેસી એક જ વાર આહાર કરવો) અથવા ઉપવાસ કરી સન્દુરુષો, જ્ઞાની પુરુષોને વંદન કરવા. જ્ઞાની ગુરુજન સન્મુખ ન હોય તો ઇશાન ખૂણામાં મુખ રાખી તીર્થંકર પરમાત્મા અથવા શુભ દેવોને વંદન કર્યા પછી
ૐ રીમ નમો નાણસ્સ”ની ર૦ માળા ગણવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. (વિશેષ ગુરુગમથી જાણવું)
Fરાનસાધના અને સરસ્વતી વંદના
.
૯૫)

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166