Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 141
________________ ૫. અર્ધ અસ્યેન્દ્રાસન ઃ કરોડરજ્જુ, જ્ઞાનતંત્ર અને પેટનાં સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. ૬. પશ્ચિમતાનાસન : પીઠ અને પગનાં સ્નાયુઓને કેળવે છે. પાચનતંત્ર, જ્ઞાનતંત્રને ઉપયોગી. ૭. શવાસન : શારીરિક શ્રમ દૂર થાય, ચિત્તને વિશ્રામ મળે. એકાગ્રતા વધે, માનસિક શાંતિ મળે. ૮. પર્વતાસન ઃ કરોડરજ્જુ સીધી રાખે. શ્વસનક્ષમતા વધે, ઊંચાઈ વધારવામાં ઉપયોગી. ૯. દ્રોણાસન : પેનક્રિયાસ અને લીવરના સ્વાસ્થ્યમાં ઉપયોગી. પેટ અને નિતંબની ચરબી ઘટાડે. ૧૦. ઉગ્રાસન : પેટ અને સાથળની ચરબી દૂર થાય. પગનાં સ્નાયુને કેળવી, દઢતા વધારે. ૧૧. પવનમુક્તાસન ઃ અપાનવાયુ દૂર કરે. કબજિયાત દૂર થાય. પાચનશક્તિ વધારે. ૧૨. ચક્રાસન : કરોડરજ્જુનું સ્વાસ્થ્ય વધારે. કમરની વધારાની ચરબી દૂર કરે અને કમરને લચીલી બનાવે. ૧૩. તાડાસન : ઊંચાઈ વધારવામાં મદદરૂપ. શ્વસનક્ષમતા વધારે. શરીરનાં સ્નાયુઓને કાર્યક્ષમ બનાવે. ૧૪. ભદ્રાસન : ગોઠણ અને સાથળના સાંધાને લચીલા બનાવે. સાથળ - નિતંબની ચરબી દૂર કરે. ૧૫. પદ્માસન : ધ્યાન ઉપયોગી આસન - શરીર - મન શાંત થાય. કરોડરજ્જુનું સ્વાસ્થ્ય જળવાય. ૧૬. સિદ્ધાસન : ધ્યાન ઉપયોગી આસન - શરીર - મન શાંત થાય. કરોડરજ્જુનું સ્વાસ્થ્ય જળવાય. ૧૭. સ્વસ્તિકાસન : ધ્યાનઉપયોગી આસન શરીર - મન શાંત થાય. કરોડરજ્જુનું સ્વાસ્થ્ય જળવાય. જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૧૦૮ -

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166