Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 151
________________ લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ થાય તે ઉપરાંત જીવનમાં નિર્ભયતા આવે. મોતનો ડર અથવા કોઈપણ જાપના ડરથી મુક્તિ મળે છે. જ્ઞાન-ધ્યાન મુદ્ર જ્ઞાનમુદ્રા બે હાથથી કરી ડાબા હાથની હથેળી પર જમણો હાથ રાખી પદ્માસન અથવા સુખાસન કરી નાભિ પાસે બંને હાથ રાખી જ્ઞાન-ધ્યાન મુદ્રા બને. લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ ઉપરાંત ધ્યાનમાં પ્રગતિ સધાય. જ્ઞાનવરાગ્ય મુદ્રા જમણા હાથની જ્ઞાનમુદ્રા કરી હૃદયપાસે આનંદકેન્દ્ર (અનાહત ચક્ર) પાસે હાથને રાખી, ડાબા હાથની જ્ઞાનમુદ્રા કરી ડાબા ઘૂંટણ પર રાખી, જ્ઞાનવૈરાગ્ય મુદ્રા બને. લાભ : જ્ઞાનમુદ્રાના બધા લાભ થાય. તે ઉપરાંત સંસારમાં રહી વૈરાગી અને નિષ્પાપજીવન જીવવામાં સહાયક બને. [૧૧૮][ ૧૧૮ - જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166