Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 144
________________ સંતોષ : ચીવટથી પુરુષાર્થ કરી ફળની અપેક્ષા ન રાખતા સંતોષ રાખવો અને બાકીના ત્રણ એટલે ક્રિયાયોગ - આ પાંચેને નિયમમાં સ્થાન અપાયું. આ પ્રકારે નિયમમાં રહેવાથી સહજતાથી જ અવરોધો દૂર થાય છે. વિદ્યાર્થી હોય કે સાધક એમની સ્મરણશક્તિ, એકાગ્રતા, આત્મજ્ઞાનની અનુભૂતિ સહજ બને છે. આમ, ‘યોગ’ દ્વારા વ્યાવહારિક જ્ઞાન કે આધ્યાત્મિક જ્ઞાન બંનેનાં સાધકોને ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ અનુભવનો વિષય છે. માહિતી લીધા પછી ‘યોગાભ્યાસ’ અનુભવી જાણકારના માર્ગદર્શન હેઠળ ઇચ્છુક સાધકો, સાધનાની શરૂઆત કરે અને ખૂબ ખૂબ આગળ વધે તેવી અભ્યર્થના. બીના ગાંધી જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના ૧૧૧

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166