Book Title: Gyan Sadhna Ane Sarasvati Vandana
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir
View full book text
________________
જ્ઞાન વધે ત્યારે જ્ઞાનનો અહંકાર ન થાય તેની સતત સાવધાની રાખવી જોઈએ.
જ્ઞાનપિપાસુની સાધનામાં અંતરાય ન નાખવો જોઈએ.
• પોતાને મળેલા જ્ઞાનનો લાભ અન્યને પણ મળે તે ભાવના ભાવવી જોઈએ. વિદ્યા વહેંચતા વધે છે. વિદ્યાદાન ઉત્તમ દાન છે.
દીક્ષિત, સાધુ-સંત, મુમુક્ષુ, સાધક કે વિદ્યાર્થીની જ્ઞાન પ્રાપ્તિમાં તન-મન-ધનથી સહાય કરવાથી પૂર્વે લાગેલા જ્ઞાનના દોષો ટળશે અને ભવાંતરે આપણી જ્ઞાન પ્રાપ્તિમાં સહાયક બનશે.
ગુણવંત બરવાળિયા
•
-
ગુરુનું સાનિધ્ય એ આત્મજ્ઞાન પ્રગટ કરવાનો પાવન અવસર છે.
વિજ્ઞાન પ્રયોગથી સાબિત કરે, સત્પુરુષો તેને નિજ જ્ઞાન-પ્રજ્ઞાથી સિદ્ધ કરે.
જ્ઞાનસાધના અને સરસ્વતી વંદના
૧૦૧

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166